________________
સર્વોદયની જીવનકળા
'
જે લેખકે આ દૃષ્ટિબ ધ્રુવાળા હાય છે, તેઓ તેમનાં લખાણામાં વારંવાર આવતા ‘રોગ-નિદાન ’ શબ્દથી સામાન્ય રીતે એળખાઈ જાય છે. મિ. ખર્ટ્રાન્ડ રસેલ* આ શબ્દના ખાસ શેાખી છે. તેમને મતે તે સમાજમાં એવા અસાધ્ય અને અનેકમુખી રોગની દશા પ્રવર્તે છે કે, ઘણી વાર તેમને એવુ ઇચ્છવાનુ મન થઈ જાય છે કે, કેાઈ પસાર થતા ધૂમકેતુના પૂછડા વડે આખી મનુષ્યજાતિ સાફ થઈ જાય તે કેવું સારું! મિ. રસેલ લખે છેઃ ‘અત્યારે ( આપણા સમાજજીવનનું) આર્થિક અંગ આપણે માટે વિચારણીય બની ગયું છે; કારણ કે તે ગીલુ બની ગયું છે.' અને એ રેગ પણ પગ ભાગી જવાને મળતા છે; કારણ કે તે વાકયને અત આ પ્રમાણે આવે છેઃ ‘જેમ કાઈ માણસના પગ ભાગી જાય તેા ત વખત પૂરતા તે અવયવ તેના શરીરને સૌથી અગત્યને ભાગ બની જાય છે તેમ.૧ કદાચ કૃત્રિમ પગ ચેટાડવાની જ દશા છે! તે ચેાપડીના બીજા ભાગેામાં તે રેગ અથવા રાગેા જુદાં જુદાં નામે દેખા દે છેઃ મૂડીવાદ, વાણિજ્યવાદ, રાષ્ટ્રવાદ ઇ. તથા તે બધાની દવા પણ એક જ છે. મિ. આર. એચ. ટોની પણ તેમના ‘પરિગ્રહી સમાજની માંદગી ’ર નામના નમધમાં એ જ મતના પક્ષકાર તરીકે દેખા દે છે. ડીન ઇંજ* પણ તેવા જ સ્પષ્ટવક્તા છે. પરંતુ તેમને મત આપણા સમાજના રોગોમાં સૌથી ભયંકર રાગ ‘વાડાખ ધી ’ છે. વધુ ઊંડા ઊતરીને જોઈ એ તે મિ. રસેલ, મિ. ટોની, અને ડીન ઇંજના એ બધા શબ્દો એક
સમાજવાદ
૩૧
----
૧. · પ્રેસ્પેકટસ ઑફ ઇન્ડસ્ટ્રિયલ સિવિલિઝેશન;’ યા. ૪૯.
ર. હવે એ નિબંધ રેિગ્રહી સમાજ' Acquisitive Society એ સાદા નામથી પ્રસિદ્ધ કરેલા પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. મિ. ટાનીએ પારખેલા રોગનું નામ ‘ પરિગ્રહીપણું' તેમના લખાણ ઉપરથી તારવી શકાય છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org