________________
૨૫૮
સર્વોદયની જીવનકળા પણ ગુણ નથી. કાંઈ પણ એબ ન લાગે કે જરાય ઉપગી પણ ન હોય તેવી રીતે આપણા દિવસે વેડફી નાખવા કરતાં, અસરકારક રીતે તથા બળપૂર્વક કામ કરવાને માગે ભૂલ કરી બેસવાનું જોખમ ખેડવું વધારે સારું છે. સામાજિક જીવન એ તાકાત અને જેમ માગનારી વસ્તુ છે. દુશમન સાથે મળી જનારાની પેઠે જ, પહેરાને વખતે ઊંઘનારે પણ પિતાની ફરજનું તેવું જ ઉલ્લંઘન કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org