________________
૧૫
ગુણવિકાસ
ઔદ્યોગિક જમાનામાં રચનાત્મક નાગરિકધર્મ શું કાય અદા કરવાનું છે, તે હવે નિશ્ચિત રીતે કહી શકીએ તે સ્થિતિમાં આપણે આવ્યા છીએ. તેને માટે એક જ વાકચ ખસ છે. તેનું કામ ઔદ્યોગિક સાંસ્કૃતિને કદ કે જથા વધારનાર પ્રવૃત્તિને બદલે ગુણુ વધારનાર — ગુણવિકાસની પ્રવૃત્તિ અનાવવાનું છે.
·
આગળ એક પ્રકરણમાં વર્ણવી ગયા તે કાળભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણને એ નિણુય ઉપર લઈ જાય છે. કદ કે જથા એ મુખ્યત્વે સ્થળને લગતી વસ્તુ છે; ત્યારે ગુણ એ કાળને લગતી વસ્તુ છે. સ્થળભાવનાવાળા વસ્તુઓના જથા તરફ જ નજર રાખે છે; ત્યારે કાળભાવનાવાળા તે વસ્તુઓના ગુણુ તરફ. જથા આજે બજારના ઇષ્ટદેવ થઈ પડચો છેઃ કેટલાય પેગ ખરી તેની પૂજા કરવાનું પાકારે છે; અને કેટલાય પુરોહિતે તેનેા પૃષિવિધ પૂરા પાડે છે. પરતુ ગુણુ એ તે વસ્તુને ‘આત્મા છે. જેએ તેની પૂજા કરવા ઇચ્છે છે, તેઓએ તે પૂજા ખરા જીગરથી અને સત્યતાપૂર્વક કરવી જોઈએ. ગુણુપૂજા ધર્મનું સાદામાં સાદું તથા સૌથી વધુ સમજી શકાય તેવું સ્વરૂપ છે.
2
:
હા, સાદામાં સાદું તથા સૌથી વધુ સમજી શકાય તેવું છે; પરંતુ તે સહેલામાં સહેલું નથી જ. ઉદ્યોગને ‘ જથા ’ના માગમાંથી વાળી ‘ગુણુ ’ના માર્ગ તરફ વાળવા એ ભગીરથ કામ છે. મજૂરપક્ષ, કે જેનું એ ખાસ કામ છે, તે પણ તેની
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org