________________
સહકાર
૨૩૩
તત્ત્વની દૃષ્ટિએ તે અને એક છે. જે પ્રેમ એ જાતના સંબંધમાં જલદી પિરણમે છે, તે જ ાયમ રહે છે. આપણા કુદરત પ્રત્યેના પ્રેમ પણ કુદરતનાં ભૌતિક તત્ત્વા સાથે મળીને આપણે કાર્ય કરતાં શીખીએ છીએ, ત્યારે જ વાસ્તવિક અને છે; કારણ કે, ત્યારે જ આપણને માલૂમ પડે છે કે, પહેલા પ્રેમ તો તેણે આપણી સાથે કર્યાં હતા. પરંતુ આપણા કુદરતપ્રેમ માત્ર તેનું રૂપ નિહાળવા ઉપર જ ઊભેા થયા હાય છે, ત્યારે તે તરત કૃત્રિમ કે ઈંભરૂપ બની જાય છે. તે જ પ્રમાણે માણસ પ્રત્યેના પ્રેમ પણ એ સાથે રહેતા પડોશીએ વચ્ચેની વસ્તુ નથી; પરંતુ કામકાજના સાથીદારે વચ્ચે ઊભી થતી વસ્તુ છે; માત્ર જોવાના દૃશ્ય તરીકે આપણા પડેાશીમાં, તેના પ્રત્યે આપણામાં પ્રેમ પ્રજ્વલિત કરવાની કંઈ તાકાત નથી. ભલે પછી તે પડેાશી ભીંતની પેલી બાજુએ રહેતા હોય કે પૃથ્વીના ગાળાની પેલી બાજુએ રહેતા હોય. ‘પહેલી નજરે જ બંધાયેલા કહેવાતા પ્રેમસંબધ,' અર્થાત્ આભાસા જેવી એ વ્યક્તિઓ એકબીજાની આંખના વિષય બનતાં જ તેમની વચ્ચે બંધાતા પ્રેમસંબંધ, — એ નામે જે વસ્તુ ઓળખાય છે, તે ઉપર કરેલા કંથનથી કઈક ઊલટું સિદ્ધ કરતી દેખાય છે. પરંતુ એ રસક ઘટનાનું રહસ્ય પણ આપણે ખારીકાઈથી તપાસીએ તે આપણને માલૂમ પડશે કે, જગતના મૂળમાંથી જ પ્રેમીઓને માટે એકબીજાના સહકારથી સિદ્ધ કરવાનું એક ભારે અરૃણુ કામ નિર્માણ થયેલું છે — તેણે તેમને સ્ત્રીરૂપે અને પુરુષરૂપે અનાવ્યાં તથા નરમાદા તરીકે તેમના સબંધ દ્વારા જે વ્યવહારાની આશા તેમની પાસેથી રાખવામાં આવી હતી, તે તેમને કહી બતાવ્યા.’ આ નિયમ બધે જ લાગુ થઈ શકે. ભેગા મળી, એકબીજાના સહકારથી વફાદારીપૃવક અને કુશળતાપૂર્વક કોઈ કામ પાર પાડવાનું ન હોય,
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org