________________
કુર
સચિની જીવનકળા
ભલી લાગણી સિવાય બીજું કશું ધારક ખળ ન હોય, એવી સ્થિતિને અથ એકતા નથી. એકતાથી એકઠા દેવું એ શબ્દથી એકતાને સાચા અર્થ વ્યક્ત થતા નથી. એકઠા ‘રહેવું' એમ કહેવાથી તેા માનવ જીવન વિષે ઘરમાં પસાર કરાતા કલાકા ઉપર વધારેપડતું લક્ષ ખેંચાઈ જાય છે; પરંતુ કામકાજના કલાકે, કે જ્યારે માણસા પેાતાના માનવબ ધુ સાથે પડોશીઓ તરીકે માત્ર રહેવા ' કરતાં ખીજા સંબંધમાં આવે છે, તેમના ઉપર બહુ ઓછું લક્ષ મુકાય છે. વસ્તુતાએ તાએ કામકાજના કલાકા દરમ્યાન જ ઉદ્યોગી સંસ્કૃતિની એકતાનાં મૂળ નખાય છે; તથા એકબીજા માટે મમતા કે એકબીજાને સાથીદાર ' કહીને સ ંબેધવાને હક પણ તે કલાકામાંથી જ નિષ્પન્ન થાય છે.
*
*
‘માનવપ્રેમ ’ વિષે હું પછીના વ્યાખ્યાનમાં વધુ કહેવાને છું. પરંતુ અહી તેને લગતી એક વાત કહી જવી આવશ્યક છે. તે ઉત્તમ ગુણુ ઉત્પન્ન કરવાને માટે જે અનેક શાબ્દિક કે બીજા ઉપાયા યેાજવામાં આવે છે, તે સૌમાં ‘ઉપયોગી ગામમાં સાથે માળીવાર થયું' એ ઉપાય જેવા અસરકારક બીજો કાઈ ઉપાય હું જાણતા નથી. જેઆને ઔદ્યોગિક નીતિના વિષયમાં રસ છે, તેવાઓને માટે આ મુદ્દો અગત્યના છે. ‘નવા કરાર’ના લેખકે પાતાના અનુયાયીઓને કાર્યથી એકખીજાને ચાહવાની આજ્ઞા કરવામાં આ મુદ્દા ઉપર ખરાખર ધ્યાન ખેચ્યું છે. એક નિવાસભૂમિમાં ‘ સાથે રહેતા ' પડાશીએ કરતાં, આપણી આ કમ ભૂમિમાં માણસાને એકબીજા સાથે કંઈક વધુ લેવા દેવા છે. વસ્તુતાએ તેએ કામકાજના સાથીદારો છે; અથવા કહા કે રમતના ભેરુએ છે. કારણ કે, કામકાજ અને રમત એ એનું સ્વરૂપ ખરાખર સમજવામાં આવે, તે
"
૧. જોન, ૩, ૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org