________________
સર્વોદયની જીવનકળા
સ્થિર
વિશ્વાસ ઊભા કરી શકે તેવા હાવા જોઈએ, તે ચિત્તવાળા હોવા જોઈએ, વફાદાર હોવા જોઈએ, ચારિત્ર્યના પીઠબળવાળા હેાવા જોઈ એ, તથા મનુષ્યનુ ટૂંકું આયુષ્ય પહોંચે ત્યાં સુધીના વાયમી માણસ હાવા જોઇએ. તેમના દેશમાં તેમના પક્ષ સત્તા ઉપર રહે તેટલા ટૂંકા સમય માટેના તે ન હેાવા જોઈ એ; પરંતુ, આપણા ન્યાયાધીશેાની જેમ તેએ આજીવન કે લાંબા સમય માટે નિમાયેલા હેાવા જોઈ એ. તે જ તેમને રાષ્ટ્રસંઘ ઉપર ભૂસી ન શકાય તેવી પરંપરા એની છાપ પાડવા માટે જોઈતા સમય મળે. આપણા પાતાના દેશમાં જ કાયદાનું બળ, અંતે તે, ધારાપેાથીમાં લખાયેલી ખાખતાની સિદ્ધાંતની દૃષ્ટિએ સંપૂર્ણતા ઉપર નહી, પરંતુ ન્યાયાધીશેના સંપૂર્ણ પ્રામાણિકપણા ઉપર આધાર નથી રાખતું? તેા પછી રાષ્ટ્રસઘની બાબતમાં એથી જુદું કેમ કરીને હોઇ શકે? તેનું કાયમીપણુ, તેનુ તત્ર જે લોકો ચલાવવાના હોય તે હોદ્દો ઉપર આધાર રાખે છે.
२२
આમ કાળ-ભાવનાથી વિચાર કરતાં જ આપણને જણાયું કે, કાઇ પણ સંસ્થા કે તંત્ર, સિદ્ધાંતની દૃષ્ટિએ ગમે તેટલું સંપૂણુ હાય, પણ તેનું કામકાજ ચલાવવા માટે, તેની દોરવણી માટે, અને તેની વ્યવસ્થા માટે આપણે ‘સ્ટી ’ શબ્દથી ઓળખાતા માણસાની જાતના સંચાલકા ન મેળવી શકીએ, તે। કાળના અકસ્માતે કે મનુષ્યની કામનાએના ફેરફારીમાંથી તે ખચી શકે નહીં. સ્થળમાં વિસ્તારની અને ગેાઠવણીની દૃષ્ટિએ વિચારી કાઢેલી વસ્તુ તરીકે તમારું તત્ર જેટલું વધારે સંપૂર્ણ હાય, તેટલું જ કાળ, ગુણ અને મૂલ્યની દૃષ્ટિએ વિચારેલી વસ્તુ તરીકે તે ત ંત્રને અમલ કરવાનુ જેઓને સાંપા, તેમનુ ટ્રસ્ટીપણુ પણ શકાથી પર હાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org