________________
૧૭૬
સર્વોદયની જીવનકળા
–
માટે જોઈતા વફાદાર ચાદ્ધાએ મળી શકે છે, તે વીમે ઉતારવાની ક્રિયા માટે જોઈતા કુશળ ટ્રસ્ટીઓ ન મળે ? પ્રજાએ ઉપર જે જે જોખમે આવી પડે તેમ છે, — જેવાં કે યુદ્ધ, લૂંટ, બળજબરી, ધરતીક પ, દુષ્કાળ, મરકી, આગથી શહેરોને નાશ, ઇત્યાદિ — તે બધાંની યાદી કરવામાં આવે અને પ્રજાએ વચ્ચે તેમનેા પરસ્પર વીમા ઉતરાવવામાં આવે, એમાં અસંભવિત કશું નથી.
,
પ્રા. રઇસ આ નવી તથા ધ્યાન ખે ંચે તેવી કલ્પનાની યેાજના તૈયાર કરવામાં ખંતથી મડી ગયા; અને કેટલાક નામાંકિત તદ્વિદોની સલાહ લઈને તેમણે એક કામચલાઉ યેાજના ‘યુદ્ધ અને વીમા' એ નામથી પ્રસિદ્ધ કરી. જોકે, એ નામ ઉપરથી તે એવું સૂચિત થાય છે કે, જાણે પ્રજાએ વચ્ચે વીમે ઉતારવા ચેાગ્ય એકમાત્ર કે મુખ્ય જોખમ યુદ્ધ જ છે; પરંતુ વસ્તુતાએ તે ચાપડીમાં રાષ્ટ્રો વચ્ચે વીમા ઉતારવાની પદ્ધતિ સ્વીકારવાની મહુ જ વ્યાપક કલ્પના અને વકીલાત છે. યુદ્ધની ખબતમાં કદાચ શરૂઆતમાં એમ પણ મનાય કે, એ જોખમ વીમે ઉતારી શકાય તેવું નથી; પરંતુ તે સિવાયનાં બીજાં કેટલાંય આંતરરાષ્ટ્રીય જોખમે એવાં છે કે જેમને વીમા ઉતરાવી શકાય. યુદ્ધના દાખલામાં એ સિદ્ધાંત કાર્યકર માલૂમ ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય વીમા ઉતારવાની એ આખી કલ્પના ફેંકી દેવા જેવી નથી. શરૂઆતમાં કઈ પણ આંતરરાષ્ટ્રીય જોખમથી શરૂઆત કરવામાં આવે; અને કયા જોખમના વીમા ઉતારી શકાય તેમ છે અને કયાનેા નથી, એ પ્રથમથી નક્કી કરવાના પ્રયત્ન જ ન કરવામાં આવે. યુદ્ધનું જોખમ ભલે સૌથી છેલ્લું અને છેક છેવટે સામેલ કરવામાં આવે, અલબત્ત એ પુસ્તકની ચેાજના કામચલાઉ છે, તથા વિમાન દ્વારા ઊડવાના શરૂઆતના પ્રયત્નાની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org