SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સાંઢચની જીવનકળા * ભવિષ્યની સામાજિક વ્યવસ્થાનું પોતાનું ક્લ્પનાચિત્ર તેણે મોડન યુટાપિયા ' ( ઈ. સ. ૧૯૦૫) નામના પેાતાના પુસ્તકમાં દેર્યું છે. આખા વિશ્વનું માલિક એક વિશ્વ-રાય હાય, અને સ્થાનિક સરકારો તેના ઠકરાતી જમીનદાર તરીકે તેના ભાગવટા ભેાગવે. અન્ન, તેમ જ રાક્તિના ઉત્પાદનનાં બધાં કેંદ્રોની માલકી વિશ્વ-રાજ્ય કે સ્થાનિક સરકારને હસ્તક જ રહે; તેઓ પટાદારા કે આડતિયા દ્વારા તે બધાની વ્યવસ્થા કરે, એ જાતનું તે ચિત્ર છે. પા. ૯ ડેન્ટે ~ (ઈ. સ. ૧૨૬૫-૧૩૨૧) ઇટલીના મહાકવિ. તે લારન્સમાં જન્મ્યા હતા. તે નવ વર્ષના થયા ત્યારે એક જલસામાં શરમાતા લપાતા ઊભા હતા, તેવામાં ખિયેટ્રીસ નામે એક આઠ વર્ષની કરી તેની . નજરે પડતાંની સાથે જ તેનું હૃદય બેટ્ટાઈ ગયું. તે કહે છે: “હું સાચું કહું છું કે, તે ક્ષણે હૃદયના ગુપ્તમાં ગુપ્ત એરડામાં વિરાજતા મારા આત્મા એટલા વ્હેરથી કંપવા લાગ્યા કે, તે મારી નાનામાં નાની નાડીઓમાં પણ વ્હેરથી ઊછળતા દેખાઈ આવતા હતા. એ પ્રમાણે ભદર વેગથી જતા વ્રજતા તે ખાલી ઊઠચો - મારા કરતાં વધુ શક્તિશાળી આ ઈશ્વરને જો; તે આવીને મારા ઉપર રાજ્ય ચલાવશે.’’ ૨૦ ખિયેટ્રીસને આ વાતની ખબર પણ ન હતી; અને તે તેા ઘેાડા વખતમાં બીજાને પરણી ગઈ; અને ૨૪ વર્ષની જુવાન વયે અકાળે મરણ પામી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે, ડેન્ટે પેાતાના જીવનના અંત સુધી તેના પ્રત્યે પેાતાના પ્રેમ કાયમ રાખી શકયો. તેણે બીજી એક સ્ત્રી સાથે લગ્ન કર્યું અને તેનાથી તેને ચાર બાળકા અને ઘણા ઝઘડા પ્રાપ્ત થયા. કાળ તેનું સૌદર્યાં. ભૂસી નાખી શકે, તથા તૃપ્ત થયેલી કામના કલ્પનાને મૂડી કરી નાખે તે પહેલાં ગુજરી ગયેલી ખિયેટ્રીસનો ચહેરો તે કદી ભૂલી શક્યો નહી. પછી તે રાજકારણમાં પડાં, પણ હાર્યો અને દેશનિકાલ થયા. તેની બધી મિલકત જપ્ત કરી લેવામાં આવી. ૧૫ વર્ષની ગરીબાઈ અને રખડપટ્ટી બાદ તેને જણાવવામાં આવ્યું કે, તે જો રાજ્યને દંડ ભરે, તથા મુક્ત કરેલા કેદી તરીકે કરવાના અપમાનભર્યાં પ્રાયશ્ચિત્તવિધિ સ્વીકારે, તે તેને ફરી નાગરિક તરીકેના હક તથા તેની મિલક્ત પાછાં આપવામાં આવે. પણ એક કવિ તરીકેના અભિમાનથી તેણે તેમ કરવા ના પાડી. એ ઉપરથી, તે જ્યાં પકડાય ત્યાં તેને જીવતા સળગાવી મૂકવાની સજા ફરમાવવામાં આવી. તે પડાયા તે નહીં, પણ આધ્યાત્મિક રીતે તે તેને જીવતા સળગાવી મૂકવામાં આવ્યા એમ જ કહેવું જોઈએ. પાતાના મહાકાવ્યમાં નરકનું આટલું ઝીણવટભર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy