________________
સામાજિક ખેંચાતાણુ
૫૩
તે એમ કહે છે કે, આવી ઈચ્છાશક્તિ હમેશ સંગીન અને .સદા શાણી હોય છે, ત્યારે મારે તેમનાથી જુદા પડવું પડે છે. તે નખળી થાય, ગૂંચાઈ જાય, અસ્તવ્યસ્ત થાય, અને કાયર પણ બને. અને જ્યારે લેાક આગળ ‘સુખ'ને જ એકમાત્ર ચિ’તાના અને લક્ષના પાત્ર તરીકે ધર ધર કરવામાં આવે, ત્યારે તેા એ ઇચ્છાશક્તિ અચૂક એવી થાય. સામાજિક ખેંચાતાણનાં દુઃખા પુરુષાભેર અંત સુધી સહવાનાં છે. એમ કરીને જ આપણે આપણા દુઃખ-દરિયા ” તરી જઈ શકીએ.
66
જીવનનું મૂલ્ય તેના સુખભોગેના પ્રમાણ ઉપરથી આંકવાને કારણે ઊભા થતા નૈતિક શક્તિને હાસ આપણને અત્યારે લાગુ પડયો છે; અને તેની અસર સમાજના બધા વર્ગોમાં દેખી શકાય છે. આપણી આધુનિક સંસ્કૃતિને ‘રાગી’ ગણનારાઓ સાથે હું તેટલા પ્રતા સંમત થાઉં છું, પરંતુ તેથી વધારે નહીં. જનસમાજની સામુદાયિક સૌંકલ્પશક્તિને આજે મજબૂત કરવાની જરૂર છે. એટલી હદ સુધી મજબૂત કરવાની જરૂર છે કે, તીવ્ર. ખેંચાતાણા ભરેલું જીવન આપણને ભાગી છૂટવા જેવું કે તિરસ્કારવા જેવું ન લાગે; પરંતુ ખુશીથી સ્વીકારવા જેવું તેમ જ આનંદથી ભેટવા જેવું લાગે. કારણ કે માણસ તેવા જીવન માટે જ સરજાય છે, અને તેના સ્વભાવને તેવા જીવનથી જ પ્રેપૂરા સ ંતાષ મળી શકે તેમ છે. એ ફેરફાર જેટલે અંશે કેળવણીથી કે વિચારેના પ્રચારથી થઈ શકે તેમ છે, તેટલે અંશે તેને સિદ્ધ કરવા માટે ઉત્તમતાના આદર્શને જ આપણી સંસ્કૃતિના નિયામક આદર્શ તરીકે રજૂ કરવા જોઇ એ, તથા ‘સુખ ને બદલે ઉત્તમતાને જ આપણા સ ંસ્કાર તેમ જ કેળવણીનું ધ્યેય બનાવવું જોઇ એ. એમ કરીએ તેા જ લેાકેાની નીતિમત્તાના મુખ્ય પ્રવાહ જગતના રૈાજિંદા કામકાજ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org