________________
જગવવી; તેને પહોંચવા માટે પછી કાર્યક્રમ બનાવો; - આ પદ્ધતિ સમાજના કે માનવને કાર્યની સ્થળ-ભાવનાથી કરેલી કલ્પના છે. અને એવી કલ્પના બધા દેશમાં બધા યુગમાં ઓછીવત્તી જોવા મળે. પુરાણોનાં સ્વર્ગ-નરક અને અર્વાચીનેનાં “યુટોપિયા” – સુખવતીઓમાં, આ દૃષ્ટિએ જોતાં, કશે ફરક નથી. પુરાણકાર કે માકર્સ–લેનીન આદિ તે બાબતમાં સરખા સ્થળવાચકે છે. જેમ્સ આ પદ્ધતિને સાચા સમાજ-પરીક્ષણને માટે દેષિત અને ભ્રામક કહે છે. સમાજમાં ભય અને લાલચથી કામ લેવા કરતાં, તે સાફ કહે છે કે, સંસ્કૃતિ નિપજવવી એ સાહસ-કર્મ છે; તેને માટે છેવટ સુધી કઠોર પરિશ્રમ અને ભીષણ સંગ્રામ કરવો પડશે. (૫. ૪.) સ્થળ-પદ્ધતિવાળે એક અંતિમ સ્થાન અથવા પહોંચવાનું બિંદુ દર્શાવે છે; કાળપદ્ધતિવાળો તિની તિરા જાણવા માગે છે. તે માને છે કે, સાધ્યની ચિંતા સાધનના પ્રકારની ચિંતાથી જ કરી શકાય, અને બીજી રીતે નહિ. તેથી આ બાબતમાં ગાંધીજી જેડે એટલા બધા મળતા આવે છે કે, આ પુસ્તકમાં જે વિચારણું તે કરે છે તેમાં લગભગ ગાંધી-ષ્ટિ છે, એમ મને લાગ્યું છે. આનું કારણ એ કે, ગાંધીજીની જેમ જેક્સ માનવને તથા તેના સમાજને સ્થળ કે દેશમાં સ્થિરરૂપે નહિ, પણ કાળમાં સદા પ્રયાણ કરતો – પ્રગતિ કરતે જુએ છે. તેથી તે તેની રચનાત્મક બાજુ પર જ મુસ્તાક રહે છે. અને જેકસ એમાં રસેલ, ડીન ઈજ, ટોની, ઈત્યાદિ અનેક વિચારકાથી પોતાની જુદાઈ ભાળે છે. અને તે યથાર્થ છે. અન્ય લેકે સમાજને રેગ લાગ્યાની પરિભાષાથી વાત કરે છે; કઈ તેને યંત્રની પરિભાષામાં વર્ણવે છે. જેમ્સ કહે છે, માનવ સમાજ એ કાંઈ ગોઠવેલી રચના નથી, પણ જીવંત શરીર છે. “એટલે આપણે તે ....સમાજશરીરમાં રહેલી શક્તિનાં મૂળ, શકય હોય તે, ખાળી કાઢવાને અને પિતાનાથી બને તેટલા તમામ ઉપાયો વડે તેમને દઢ કરવાને માર્ગ લે, એ જ ડહાપણભરેલું છે. આપણું મુખ્ય પ્રજન હવે સમાજશરીરમાં જ્યાં આરોગ્યનાં ચિહ્નો દેખાતાં હોય, તે સ્થળોને પુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org