________________
મજૂરીને અણગમે
૧૦૩ રચનારાઓ પણ એને જ માટે પ્રયત્ન નથી કરતા હતા?) જગતને એ નકશો નથી તૈયાર થઈ શક્યો, કે જે “એક દિવસથી વધારે” ટકે એની ખાતરી આપી શકાય. “શ્રેની સૃષ્ટિ એ કંઈ ભૌગેલિક હદની દૃષ્ટિએ કે સામાજિક સંબંધની દૃષ્ટિએ સ્થળમાં યોગ્ય રીતે દોરેલા જગતના નકશારૂપ નથી. એટલું જ નહિ, પરંતુ ઈ તો 0િમાં થઇ રીતે વીર જીવન-માવના છે.
મજારીને અણગમો હું આશા રાખું છું કે, અત્યાર સુધી મેં રજૂ કરેલા વિચારો ઉપરથી, નાગરિકનાં હકો અને ફરજો” વિષે મારે આ વ્યાખ્યાનમાં જે કંઈ કહેવાનું છે, તેના પાયામાં રહેલી નાગરિક વિષેની મારી કલ્પના સ્પષ્ટ થઈ ગઈ હશે. મેં નાગરિકની કલ્પના જે રીતે દેરી છે, તે અનુસાર નાગરિક મુખ્યત્વે એક “મવાર' છે. તેની પોતાની દૃષ્ટિએ જોઈએ, તે તે પોતાને માટે, અર્થાત્ પિતાના શરીર અને આત્માના હિત માટે કામ કરતો હોય છે અને તેના સામાજિક સંબંધોની દૃષ્ટિએ વિચાર કરીએ, તે તે બીજાઓને માટે કામ કરતે હોય છે, અને બીજાએ તેને માટે કામ કરતા હોય છે. • નાગરિક મુખ્યત્વે “કામદાર’ હોવાની કલ્પના મહેનતમજૂરી કે કામકાજના ક્ષેત્રમાં તો સ્પષ્ટ રીતે લાગુ પડતી દેખાય છે. પરંતુ હવે હું એ કલ્પનાને ફુરસદના ક્ષેત્રમાં પણ લઈ જવા માગું છું. ઘણાય તરત બેલી બેસશે કે, તે કલ્પના ત્યાં કેવી રીતે લાગુ પડે? પરંતુ કેઈ પણ માણસ પોતાના કામકાજ ઉપરથી ઊતર્યો, તેની સાથે તે પિતાનાં “હકો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org