________________
કુશળતા
અને લૂંટવાનું સાધન માની, તેની સાધનસામગ્રીને ખિલવવા માટે મનુષ્યને વિજ્ઞાનશક્તિ નથી આપવામાં આવી; પરંતુ પેાતે જે કાંઈ જાણે છે, તેનેા કુશળતાપૂર્વક અમલ કરીને પેાતાની નાતની ખિલવણી કરવા માટે જ આપવામાં આવી છે. એ રીતે જ તે પાતાનાં કાર્યોને ઉત્તમતા અને સૌય તથા કાયમી મૂલ્યે વડે શણગારી, ચિદાત્મા બની શકે તથા ઈશ્વરની પ્રતિકૃતિરૂપ એવું કુદરતનું મનભાવતું પ્રિય સંતાન થઈ શકે.
-
વિજ્ઞાનના આ અંતિમ ‘ઉપયેગ' સિવાયના, તેના ખીજા ઉપયેગા વિષેના આપણા બધા ખ્યાલે અધૂરા જ કહેવા જોઈએ. જો વિજ્ઞાનને અર્થ, આપણી કામના પૂરી કરવાને સુગમ માર્ગ, મહેનત ખચાવવાની યુક્તિ, કે ઓછામાં ઓછા પ્રયત્નથી અને એછામાં ઓછી વૈયક્તિક કુશળતાથી ‘સુખ’ માટેની તૃષ્ણા તૃપ્ત કરવાનું સાધન જ બની રહે જેથી અંતે માણસનું કારીગર તરીકેનું કામ એટલું જ બાકી રહે કે, બટન દબાવવાં અને ચાવીએ મરડવી, — તા હું તે એમ જ કહ્યું કે, ‘જગતમાં જે દિવસે વિજ્ઞાન જન્મ્યું, તે દિવસ ઉપર શ્વરના શાપ ઊતરશે.' પરંતુ એ એની ઇતિ નથી. શરૂઆતમાં વિજ્ઞાન કળા-ઘાતક નીવડયુ છે, પણ પછીની ભૂમિકાએ તે કળાનું સસ્થાપક અને પ્રચારક બનશે; મનુષ્યાની વ્યાવહારિક કુશળતામાં જ તેની પૂર્ણાહુતિ થશે; અને એ રીતે તેમના જે જન્મસિદ્ધ હકથી તેમને આજે વંચત કરવામાં આવ્યા છે, તે તેમને પુનઃ પ્રાપ્ત થશે. ત્યારે વિજ્ઞાન-વિદ્યાએ અને માનવ વિદ્યાએ કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે છેવટની સમાધાની થશે. આપણી પાસે અણુખીલવી પડી રહેલી બધી સાધનસપત્તિમાં લેાકેાની કુશળતારૂપી સંપત્તિ સૌથી માટી છે. ( વેઠ ઢસડતા ) વેંતરા, (પારકાની મતા લૂંટીને જીવતા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org