________________
મજૂરીને અણગમે
૧૧૫ તેઓ પછીના કુરસદના સમયને ફાયદાકારક રીતે ઉપગ કરવાને પ્રેરાય. ઉપરાંત એ વીસ કલાકનો સમય બધા લોકે કઈ પણ વસ્તુ ભેગવવામાં કે કઈ પણ પ્રકારનું કામ બીજા પાસે લેવામાં ન ગાળે એવી વ્યવસ્થા પણ કરવી પડશે. જેમ કે, તેમણે મોટરગાડીઓ કે ઘેડાગાડીમાં બેસીને ફરવા નીકળી પવું ન જોઈએ, કે સિગારેટ પણ પીવી ન જોઈએ. નહીં તો આ વીસ કલાક નિરંકુશ રીતે મેજ કરવા નીકળી પડેલાએ પિતાની મરજી મુજબ મોજ કરી શકે તેવાં સાધનો તેમને પૂરાં પાડવા કેઈ કે તે ચાર કલાક કરતાં વધારે કામ કરવું જ પડશે. પોલીસને એ બધા અવર-જવર સભાળવામાં કે તેમને તોફાને ચડી મારામારી કરતા અટકાવવામાં જે મહેનત પડે, એ વાત તો જવા જ દઈએ. ઉપરાંત, વિસ કલાકના સમયને છેક જ “નિરંકુશ’ છોડવાનું હોય, તો પછી આ બધામાંથી કશાની જ વ્યવસ્થા શી રીતે કરવી, એ સમજવું મુશ્કેલ છે. આ ચકરાવે મિ. રસેલના લક્ષ બહાર રહી ગયે લાગે છે. અને વસ્તુતાએ પણ સામાન્ય રીતે સ્થળભાવનાથી વિચાર કરનારાઓની અપૂર્ણતાઓ મિ. રસેલમાં આ જગાએ ખાસ દેખાઈ આવે છે. દરેક જણ જાણે જ છે કે, તે પહેલા નંબરના સ્થળ-ભાવનાથી વિચાર કરનારા [ ગણિતશાસ્ત્રી] છે. સમાજના દિવસના તેમણે, ચાર કલાકનું ગદ્ધાવૈતરું અને વીસ કલાકની ફુરસદ, એવા જે બે ભાગે પાડ્યા છે, તેમને તેમણે તે સ્થળ ઉપર પડેલા ભાગે, જ ગણી લીધા છે. પરંતુ વસ્તુવાએ એ બે ભાગે કાળમાં પડે છે, અને ચોક્કસ ભાષા વાપરીએ તો, તે બે ભાગે પડતા જ નથી. કારણ કે, વીસ કલાકવાળે હિસ્સો પણ ચાર કલાકના સમયગાળા હિસ્સા સાથે સળગ જોડાયેલો જ છે; તેથી એક હિસ્સા દરમ્યાન દાખવેલા સદૂગુણે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org