________________
૧૦૦
સર્વોદયની જીવનકળ એટલે આજે દરેક ધર્મપ્રેમી માણસે રમતગમતના ખેલાડીને ચરણે, અને તેના જ વધુ પાવરધા ભાઈ કળાકારને ચરણે જ અંજલિ અર્પવા જેવી છે. કળાકારને પણ હું ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચેલો ખેલાડી જ ગણું છું; અને તેથી જ તે ઉત્તમ કક્ષાએ પહોંચેલા કારીગરથી જુદા પડે તે રહેતા નથી. તકલાદી બાંધકામ કરનારાઓ અને તેમની જાતના લકે આજે જે તાત્વિક મૂલ્ય હણું રહ્યા છે, તેમને એ બે જણાએ જ આજે તો સંભાળી રહ્યા છે. ફરી પાછા એ બધા બાંધકામ કરનારાઓ જ્યારે એવું “સ્વર્ગ” સરજે કે જેમાં બધાં માણસે રહેતાં હોય, તથા જ્યાં સર્વવ્યાપી બનેલે કુશળતાને કાયદે જગતના તમામ કામકાજને આવરી લેતો હોય, ત્યારે જુદી વાત.
હવે એવે વખત આવી પહોંચે છે કે જ્યારે બધા સારા માણસોએ “વધારેમાં વધારે માણસોના વધારેમાં વધારે સુખની’ તુચ્છ કલ્પના તરફ ચોક્કસ રીતે પીઠ ફેરવી દેવી જોઈએ. જુદા જુદા ફિલસૂફે તેની તુચ્છતા ઢાંકવા માટે તેની જે કઈ “સુધારેલી કે સશે ધિત આવૃત્તિ”એ પ્રગટ કરે– અર્થાત્ તેને તર્કની દૃષ્ટિએ બંધબેસતી કરે, તેમાં શાબ્દિક ઉમેરાઓ કરે, દાર્શનિક રીતે તેને મેળ બેસાડે, કે તેને સાત્વિક અવેજો ઊભા કરે–તે બધા પ્રત્યે પણ તે જ રીતે પીઠ ફેરવવાની જરૂર છે. માણસ જે માગે પ્રયાણ કરવા માટે સરજાયે છે, તેની દિશા તે તરફ નથી. આપણું ક૯પનાઓમાં “વધારેમાં વધારે માણસે ” એ પદ દાખલ કરવાનું જ હોય,– જોકે કાલભાવનાથી વિચાર કરનારે પિતાના ચિંતનમાં સંખ્યાને પ્રથમ સ્થાન આપતો જ નથી
– તે રચનાત્મક નાગરિકધર્મના પક્ષકારોએ “વધારેમાં વધારે માણસની કુશળતા'ના મુદ્રાલેખ હેઠળ જ કૂચકદમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org