________________
શદેના સાચા અર્થ વળગી રહેનારા હતા. તેવા નેતાઓનું દર્શન આપણને માત્ર મહાકથા-સાહિત્યના વારમાં જ નહીં, પરંતુ સ્વાતંત્ર્યના અને આપણી સંસ્કૃતિના પાયા નાખનાર ઐતિહાસિક પુરુષોમાં પણ થાય છે. જાહેરખબર, પ્રસિદ્ધિ, જાહેરસભાઓની તાળીઓના ગડગડાટ, તથા છાપખાનાની કે રેશનીની મદદ વિના જ અને તે પણ સમાજશાસ્ત્રને જન્મય નહોતે થયે ત્યારે – મૈગ્ના ચાર્ટ, કે આમની સભા *જેવી ઘટનાઓ શક્ય બનાવવી, કે ધર્મબુદ્ધિનું પૃથકકરણ કરી આપતા માનસશાસ્ત્રના એક પણ પાઠયપુસ્તકની મદદ વિના પ્રોટેસ્ટટ સુધારે* શરૂ કરે, કે પિતાની તરત જ પહેલાં “અંધાયુગ”* વ્યાખ્યા હેય તે વેળા જ્ઞાનના પુનરુત્થાનનો યુગ પ્રવર્તાવ – આ બધી જેવી તેવી સિદ્ધિઓ ન કહેવાય; તથા જેમણે તે કામમાં આગેવાની લીધી હશે, અને જેમણે તેમનું અનુસરણ કર્યું હશે, તે બધામાં સાહસિક પ્રાગે કરવાની હિંમત કઈ કક્ષાએ હતી, તે એનાથી જણાઈ આવે છે. સમાજશાસ્ત્રનું મારે અપમાન નથી કરવું તે પણ હું જરૂર એટલું તો કહેવા ઈચ્છું કે તે વખતના લેકે સમાજશાસ્ત્ર જાણતા જ નહોતા તેથી, તેમણે આપણને આપેલા વારસાની કિંમત જરાય ઓછી થતી નથી, કે મનુષ્યજાતિના નેતાઓ ગણવાનો તેમને દાવ પણ ખોટે ઠરતો નથી.
પરંતુ આજકાલ વકતૃત્વમાં કુશળતા એ તે રાજકારણ તેમજ ધર્મની બાબતમાં જાહેર નેતાગીરી પ્રાપ્ત કરવાના ખાતરીબંધ પરવાનારૂપ થઈ ગઈ છે; તથા આપણી આધુનિક ગણતરીમાં વૈજ્ઞાનિક તૈયારી અને હિંમત એ બેનું મૂલ્ય આપણું ધરખમ વડવાઓ આંકતા તેથી ઊલટું અંકાય છે. ધર્મ કે રાજકારણમાં આજના નેતાની વ્યાખ્યા એ નથી કે, તે આપણને કઈ જોખમકારક સાહસમાં થઈને – “જેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org