________________
નાગરિકધર્મ નું ત્રિમુખી ધ્યેય
પર
આગળ ચાલવા માગીએ છીએ. આપણે જે ધ્યેયેની વાત કરીએ છીએ, તે કાંઈ નવી શેાધા છે અને તેમને સ્વીકારવામાં આનાકાની કરતા સમાજ ઉપર તે ઠોકી બેસાડવાની છે, એમ નથી; કે જૂના અને જીણુ થઈ ગયેલા કપડા ઉપર ચેાડવાનાં નવા ઢીંગડાં તે નથી. આ ધ્યેયા તા ચત્રોદ્યોગી સમાજે કચારન ય સ્વીકાર્યા છે; તથા તે સમાજના લેાકેાએ તેમને સિદ્ધ કરવાની પાતાની શક્તિ પણ ખતાવી આપી છે. દુકાને કારખાનાંઓ, સિા, બેંક, ખાણા, ડક્કાઓ, રેલવ, વહાણા, વગેરે ધ ધાહુન્નર-ઉદ્યોગનાં અસંખ્ય સ્થળાએ તેમને અમલ થતા આજે આપણે નજરે જોઈએ છીએ.
એ બધી પરિચિત પ્રવૃત્તિઓ ઉપર ઉપરથી દેખાય છે તેા ધંધાદારી, પરંતુ તેમની પાછળ આપણે પરસ્પર-સેવા અને માનવાચિત સંબંધેાની દિશામાં આગળ વધતી અમુક આદશ વૃત્તિ જોઈ શકીએ છીએ. આપણુ કામ તે વૃત્તિને વધુ જાગ્રત ને સમજપૂણુ બનાવીને, તથા તેના પ્રત્યક્ષ વ્યવહારોને, છે તે કરતાં ઓછા નહિ પણ વધુ ધંધાદારી અનાવીને, પ્રબળ બનાવવાનું છે.
હાલમાં ખીજા સબંધમાં વારંવાર વપરાવા લાગેલા એક શબ્દ કદાચ આ વસ્તુને વધુ સ્પષ્ટ કરી શકશે. તે છે ‘ સંશુદ્ધિ ’ (sublimation). સશુદ્ધિ એટલે હીન જાતિની વસ્તુને, તેની અંદર ગુપ્ત પડેલી શકચતાઓને વિકસાવીને ઉચ્ચ જાતિની બનાવવી તે. આપણે એ સંશુદ્ધિની વસ્તુને સામાજિક ક્ષેત્રમાં લાગુ કરવાની છે. જ્યાં સામાજિક રાગમીમાંસા રોગ અને સડા ખતાવે છે, તથા જ્યાં સ્થળ-ભાવનાવાળા ‘ એની બધી કરે' એટલું જ કહી શકે છે, ત્યાં આપણે સંશુદ્ધિની તકે જોવાની છે. ‘રચનાત્મકતા ને અર્થ જ એ છે કે, અત્યારે પોતપોતાની ધીખ અપૃણુતાએ સહિત જે વસ્તુઓ જેવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org