________________
૧૮૬
સર્વોદયની જીવનકળા વસ્તુઓ ઔદ્યોગિક ક્ષેત્રમાં બંધબેસતી ન થાય એટલું જ નહીં, પણ નુકસાનકારક જ નીવડે. નેપોલિયને કહ્યું હતું કે, કઈ પણ યુદ્ધમાં કાળ એ મુખ્ય તત્ત્વ છે. ઉદ્યોગમાં પણ દરેક બાબતમાં કાળ જ મુખ્ય તત્વ છે. મજૂર-મૂડીદાર વચ્ચેના ઔદ્યોગિક ઝઘડાઓ પાર્લામેન્ટના વિવિધ પક્ષે વચ્ચેનાં અનંત ભાષણની ઢીલ ન સાંખી શકે. ધારાસભાના વ્યાખ્યાનકર્તાએ પોતાનાં ફેફસાંને કસરત આપતા હોય, તે દરમ્યાન બેકારે વધારે ને વધારે મરણિયા બનતા જાય. આમજનતા વધારે ને વધારે ઊંચી-નીચી થવા લાગે, અને ધારાસભામાં ચર્ચાને વિષય બનેલો વેપાર બીજા દેશેના હાથમાં ચાલ્યા જાય કે સદંતર નાશ પામે. બેવેલે એક વખત કેળવણી વિષયક ચર્ચા કરતાં કરતાં જોનસનને (કે જે કાળભાવનાથી વિચાર કરનારે મહાન વિચારક હતું,) પૂછ્યું કે, છોકરે નિશાળે જાય ત્યારે તેણે પ્રથમ કયો વિષય શીખવે જોઈએ? જોનસને જવાબ આપે, “સાહેબ, તમારા છોકરાએ બેમાંથી કયે વિષય પહેલે શીખવો જોઈએ એની તમે ચર્ચા કરે છે, તે દરમ્યાન બીજે છોકરો તે બંને વિષયે શીખી લે છે.” આપણે ઉદ્યોગના પગારે અને નફાની વહેંચણી કેવી રીતે થવી જોઈએ એની ચર્ચા કરી રહીએ, ત્યાર પહેલાં બીજી પ્રજા તે બંને પડાવી જાય છે. થોડા વખત પહેલાં હું -રેટરડામ ગયા હતા. ત્યાં હોલેંડના એ જળમાર્ગને મેં ઇગ્લેંડ કલસે લઈ જતાં વહાણેથી ઊભરાતે જે હતે. “તારા વિરોધી સાથે ગસ્ત્રી પતાવટ કરી લે', એ નિયમ દરેક ઝઘડામાં લાગુ પડે છે. પરંતુ અત્યારના (ઈ. સ. ૧૯૨૬) કોલસાની અટકાયત જેવા ઔદ્યોગિક ઝઘડામાં તે તે ખાસ સ્વીકારી લેવા જેવો છે. “સરકારને અપીલ કરવાથી આવા ઝઘડાઓની જલદી પતાવટ થઈ શકે, એવી જે આમ-માન્યતા છે, એ તો ઉઘાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org