Book Title: Samaysara Kalash
Author(s): Amrutchandracharya, Rajmal Pandey, Fulchandra Jain Shastri
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008304/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ-૧૦૬ नमः श्रीसमयसाराय। શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્રસૂરિ વિરચિત શ્રી સમયસાર-કલશ ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત સમયસારની શ્રીઅમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ” ટીકાના કલશ-શ્લોક તથા તેના પર ટૂંઢારી ભાષામાં અધ્યાત્મરસિક પં. શ્રી રાજમલજી “પાંડે 'એ રચેલી “ખંડાન્વય સહિત અર્થ 'રૂપ ટીકાના પં. ફૂલચંદજી સિદ્ધાન્તશાસ્ત્રીના આધુનિક હિંદી અનુવાદના ગુજરાતી ભાષાંતર સહિત : અનુવાદક : બ્ર. ચંદુલાલ ખીમચંદ જોબાલિયા સોનગઢ : પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિ. સં. ૨૦૨૩ પ્રથમ આવૃત્તિ : પ્રત ૪૫OO વીર નિ. સં. ૨૪૯૩ દ્વિતીય આવૃત્તિ : પ્રત ૧OOO વીર નિ. સં. ૨૫૨૭ વિ. સં. ૨૦૧૭ : મુદ્રક : કહાન મુદ્રણાલય જૈન વિદ્યાર્થી ગૃહ કંપાઉન્ડ, સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This shastra has been kindly donated by Jinendra Foundation, (Trustee Jayantilalbhai D. Shah, London, UK) who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree Samaysaar Kalash is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ જેમનો આ પામર પર અકથ્ય અનંત અનંત ઉપકાર વર્તે છે, જેમની પાવન છત્રછાયામાં રહીને સમયસાર-કલશનું આ ગુજરાતી અનુવાદ તૈયાર થયો છે, જેઓ સમયસાર કલશમાં ભરેલા પરમ કલ્યાણકારી આધ્યાત્મિક ભાવોને ખોલીને સદુપદેશ દ્વારા વીતરાગ જૈનધર્મની મહાન પ્રભાવના કરી રહ્યા છે અને સમયસાર-કલશમાં ઠેકઠેકાણે ગાયેલી આત્માનુભૂતિથી વિભૂષિત સહજ જેમનું જીવન છે, તે પરમ પૂજ્ય પરમ કૃપાળુ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પવિત્ર કરકમળમાં આ અનુવાદપુષ્પ અત્યંત ભક્તિભાવે સમર્પણ કરું છું. -અનુવાદક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ ( ( હરિગીત ) તારવા જિનવાણી સંસારસાગર છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ–વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી ) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત ) હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વર્ષે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હ્રદયે રહે સર્વદા. (વસંતતિલકા ) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું કરુણા અકારણ સમુદ્ર! તને નમું હૈ જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. • O] - 409 - 07 - 09 (સ્રગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડેથી સુખધિ સતના વાયુ નિત્યે વતી, વાણી ચિન્મુર્તિ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates श्री समयसाराय नमः। પ્રકાશકીય નિવેદન સમયસાર” તો જગચહ્યું છે. તેની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત “આત્મખ્યાતિ” ટીકા આત્માની વિશિષ્ટ પ્રકારે પ્રસિદ્ધિ કરે છે. તેમાં આવેલ કળશો શુદ્ધામૃતથી ભરેલા છે. તે કળશો ઉપર જૈનધર્મના મર્મી પંડિતપ્રવર શ્રી રાજલ્લજીએ મૂળ લૂંટારી ભાષામાં ટીકા કરી છે. તેનો આધુનિક હિંદીમાં અનુવાદ શ્રી એ. ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રીએ કરેલ છે. તેની ૩૩૦૦ પ્રત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે બહુ અલ્પ સમયમાં ખપી જતાં, તેની બીજી આવૃત્તિરૂપે ૩૩૦૦ પ્રત છપાવવામાં આવી છે. તે ગ્રંથ કેટલો મહત્ત્વનો છે અને તે જિજ્ઞાસુઓને કેટલો પ્રિય છે તેનું માપ આ ઉપરથી નીકળી શકે છે. મૂળ ટૂંઢારી તથા તેના હિંદી અનુવાદ ઉપરથી આ ગુજરાતી અનુવાદ પ્રથમ વાર જ પ્રકાશિત કરતાં હૃદય અત્યાનંદ અનુભવે છે. સમયસારરૂપ ચૈતન્યરત્નાકરનું ઊંડું અવગાહન કરીને, આત્માનુભવી સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ જે અધ્યાત્મનિધાન વર્તમાનકાળે જગત સમક્ષ પ્રગટ કરેલ છે તે અનેક ભવ્ય જીવોને આત્મકલ્યાણની અનોખી પ્રેરણા આપે છે; તે તેમનો મહા ઉપકાર છે. તેથી તેમના પાવન ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ. લગભગ છવ્વીશ વર્ષથી પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં નિરંતર વસી તેમની મહામૂલી સેવાનો અનુપમ લહાવો લેવાનું મહાન સભાગ્ય જેમને સાંપડયું છે તે બ્ર. શ્રી ચંદુભાઈએ આ ગુજરાતી અનુવાદ તૈયાર કરી આપ્યો છે. શ્રી ચંદુભાઈ કુમારબ્રહ્મચારી છે. તેમણે પોતાનું સમગ્ર જીવન પૂજ્ય ગુરુદેવશ્રીનાં પાવન ચરણોમાં સમર્પણ કર્યું છે. તેમની એ અર્પણતા અનુકરણીય છે. તેઓ જૈન શાસ્ત્રોના ચારે અનુયોગના સારા અભ્યાસી છે. તેમની સ્મરણશક્તિ તીવ્ર છે અને તેથી પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા થતાં તેઓ કોઈ પણ શાસ્ત્રનો આધાર તુરત જ કાઢી આપે છે. તેઓ નમ્ર, વિનયી, ભક્તિવંત, સાધર્મ પ્રત્યે વાત્સલ્ય ધરાવનાર, નિરભિમાની, મૃદુભાષી, વૈરાગ્યવંત, અધ્યાત્મરસિક સજ્જન છે. તેમણે આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ જિનવાણી પ્રત્યેની ભક્તિ અર્થે અત્યંત ચીવટપૂર્વક, ઉલ્લસિત પરિણામે, તદ્દન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની ઋણી છે અને તેમને ધન્યવાદ આપવા સાથે આભાર પ્રદર્શિત કરે છે. આ આખાયે અનુવાદને સૂક્ષ્મતાથી તપાસી આપવામાં, યોગ્ય સલાહ-સૂચનપૂર્વક તેનું યથોચિત સંશોધન કરી આપવામાં સર્વતોમુખી સહાય સદ્ધર્મવત્સલ ૫. ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે આપી છે; તેથી તેમનો અંતરથી આભાર માનવામાં આવે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કુશળતાપૂર્વક આ આવૃત્તિની સુંદર છપાઈ આદિ કાર્ય કરી આપ્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ સમયસાર-કળશોમાં ભરેલ જ્ઞાનામૃતનું પાન કરીને ભલ જીવો અમૃતસંજીવનીની પ્રાપ્તિ કરો એવી ભાવના. વૈશાખ સુદ બીજ, કહાનગુરુ-જન્મજયંતી-૧૧૨ વિ. સં. ૨૦૫૭ સાહિત્યપ્રકાશનસમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્ર સ્ટ, સોનગઢ પ્રકાશકીય નિવેદન (બીજી આવૃત્તિ પ્રસંગે ) સમયસાર–કલશ ’ની આ ગુજરાતી બીજી આવૃત્તિ અગાઉની પહેલી આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. પહેલી આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે પ્રાયઃ બધી સુધારીને આ આવૃત્તિ બહુ ચીવટથી મુદ્રિત કરાવવામાં આવી છે. આ આવૃત્તિના મુદ્રણશોધનકાર્યમાં બ્ર ચંદુભાઈ ઝોબાળિયાનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. મુદ્રણ-શોધનકાર્યમાં બ્ર શ્રી વ્રજલાલભાઈ ગિરધરલાલ શાહ ( વઢવાણ ), શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ, શ્રી અનંતરાય વ્રજલાલ શાહ (જલગાંવ) તથા શ્રી મનુભાઈ કામદાર વગેરેએ સારી સેવા આપી છે; અને મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય' ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તે સર્વનો ટ્રસ્ટ આભાર માને છે. વિ. સં. ૨૦૫૭, વૈશાખ સુદ ૨, કહાનગુરુ (૧૧૨ મો ) જન્મોત્સવ ટ્રસ્ટ, તા. ૨૫-૪-૨૦૦૧ સાહિત્યપ્રકાશનસમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર સોનગઢ–૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જિનજીની વાણી [ રાગ-આશાભર્યા અમે આવિયા ] સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, - જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે, | જિનજીની વાણી ભલી રે.......સીમંધર, ગૂંથ્યા પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર, સ્યાદવાદ કેરી સુવાસ ભરેલો, જિનજીનો ઉૐકારનાદ રે, જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વઢું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે, - જિનજીની વાણી ભલી રે.......સીમંધર, હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, - જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે, | જિનજીની વાણી ભલી રે.....સીમંધર, - હિંમતલાલ જેઠાલાલ શાહ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ). કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત). તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝ. (અનુષ્ટ્રપ). બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates http://www.tmavnarma.com શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્ર ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।। (-શ્રી સમયસાર, ગાથા ૧૧) અર્થ - વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસાર-કલશની વિષયાનુક્રમણિકા ક્રમ | વિષય ૧ | જીવ અધિકાર અજીવ અધિકાર કર્તા-કર્મ અધિકાર પુણ્ય-પાપ અધિકાર આસ્રવ અધિકાર સંવર અધિકાર નિર્જરા અધિકાર બંધ અધિકાર ૯ મોક્ષ અધિકાર | ૧૦ | સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર | ૧૧ | સ્યાદવાદ અધિકાર ૧૨| સાધ્ય-સાધક અધિકાર ૧-૩૬ ૩૭-૪૮ | ૪૯-૮૪ ૮૫-૧OO ૧૦૧–૧૧૪ ૧૧૫-૧૨૧ ૧૨૨-૧૫ર ૧૫૩–૧૬૮ ૧૬૯-૧૮૨ ૧૮૩–૨૨૮ ૨૨૯-૨૫O ૨૫૧-૨૬૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates श्रीसर्वज्ञवीतरागाय नमः શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ * ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव 'काराय नमो नमः ।। १ ।। अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का। मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। २ ।। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।। ३ ।। ॥ श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः 11 सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं धर्मसम्बन्धकं भव्यजीवमनःप्रतिबोधकारकं, पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्री समयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं श्रोतारः सावधानतया शृणवन्तु ।। 9 मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। ९ ।। सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं । प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।। २ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates પંડિતપ્રવર શ્રી રાજમલ્લજી કૃત ટીકાના ગુજરાતી અનુવાદ સહિત શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત શ્રી સમયસાર-કલશ 卐 卐 卐 -૧ જીવ અધિકાર 卐 卐 5 (અનુષ્ટુપ ) नम: समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ।। १ ।। CC ખંડાન્વય સહિત અર્થ:,, भावाय नमः (માવાય) પદાર્થ. પદાર્થ સંજ્ઞા છે સત્ત્વસ્વરૂપની. એથી આ અર્થ ઠર્યો-જે કોઈ શાશ્વત વસ્તુરૂપ, તેને મારા ( નમ:) નમસ્કાર. તે વસ્તુરૂપ કેવું છે? ‘વિશ્ર્વમાવાય’’(વિત્) જ્ઞાન-ચેતના તે જ છે ( સ્વભાવાય) સ્વભાવ-સર્વસ્વ જેનું, તેને મારા નમસ્કાર. આ વિશેષણ કહેતાં બે સમાધાન થાય છે;–એક તો ‘ભાવ’ કહેતાં પદાર્થ; તે પદાર્થ કોઈ ચેતન છે, કોઈ અચેતન છે; તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઊપજે છે. બીજું સમાધાન આમ છે કે યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્ત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે; વિશેષણ કહ્યા વિના વસ્તુનું જ્ઞાન ઊપજતું નથી. વળી કેવો છે ‘ ભાવ ’? ‘ ‘ સમયસારાય જોકે ‘સમય ’ શબ્દના ઘણા અર્થ ,, 66 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ છે તોપણ આ અવસરે “સમય” શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થ જાણવા. તેમાં જે કોઈ “સાર” છે, “સાર” કહેતાં ઉપાદેય છે જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. આ વિશેષણનો આ ભાવાર્થ છે-સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા; અસારપણું જાણી અચેતન પદાર્થને નમસ્કાર નિષેધ્યા. હવે કોઈ વિતર્ક કરે કે “બધાય પદાર્થ પોતપોતાના ગુણપર્યાયે વિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી; તો જીવ પદાર્થને સારપણું કઈ રીતે ઘટે છે?” તેનું સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છે–વળી કેવો છે “ભાવ”? “ “સ્વાનુભૂલ્યા વરસતે, સર્વમાવાન્તરચ્છિ'' (સ્વાનુમૂલ્યા) આ અવસરે “સ્વાનુભૂતિ' કહેતાં નિરાકુલત્વલક્ષણ શુદ્ધાત્મપરિણમનરૂપ અતીન્દ્રિય સુખ જાણવું, તે રૂપે (વાસને) અવસ્થા છે જેની; (સર્વમાવાન્તરવે) સર્વ ભાવ ” અર્થાત્ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત અનન્ત ગુણે વિરાજમાન જેટલા જીવાદિ પદાર્થ, તેની “અન્તરછેદી' અર્થાત્ એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને “સાર પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુ:ખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને “સાર પણું ઘટતું નથી, શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં-અનુભવતાં જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને “સાર પણું ઘટે છે. ૧. (અનુષ્ટ્રપ) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।। ખંડાન્વય સહિત અર્થ:- “નિત્યમેવ પ્રકાશનામ'' (નિત્ય) સદાત્રિકાળ (પ્રવેશતામ) પ્રકાશ કરો; એટલું કહી નમસ્કાર કર્યા. તે કોણ? “ભનેત્તમયી મૂર્તિ:'' (અનેeત્તમય) ‘ન પત્ત: અનેeત્ત:' અનેકાન્ત અર્થાત્ સ્યાદવાદ, તે-મય અર્થાત્ તે જ છે (મૂર્તિ.) સ્વરૂપ જેનું, એવી છે સર્વજ્ઞની વાણી અર્થાત્ દિવ્યધ્વનિ. આ અવસરે આશંકા ઊપજે છે-કોઈ જાણશે કે અનેકાન્ત તો સંશય છે, સંશય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર મિથ્યા છે. તેનું આમ સમાધાન કરવું-અનેકાન્ત તો સંશયનો દૂરીકરણશીલ છે અને વસ્તુસ્વરૂપનો સાધનશીલ છે. તેનું વિવરણ-જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્યગુણાત્મક છે, તેમાં જે સત્તા અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય છે તે જ સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય છે; આનું નામ અનેકાન્ત છે. વસ્તુ સ્વરૂપ અનાદિનિધન આવું જ છે, કોઈનો સહારો નથી, તેથી “અનેકાન્ત” પ્રમાણ છે. હવે જે વાણીને નમસ્કાર કર્યા તે વાણી કેવી છે? “પ્રત્યાત્મિસ્તત્વે પશ્યન્ત'' (પ્રત્યાત્મન:) સર્વજ્ઞ વીતરાગ, [ તેનું વિવરણ‘પ્રત્ય' અર્થાત્ ભિન્ન ભિન્ન અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, એવો છે માત્મા' (–જીવદ્રવ્ય ) જેનો તે કહેવાય છે “પ્રત્યTIભા',] તેનું (તત્ત્વ) સ્વરૂપ, તેની (પશ્યન્તી) અનુભવનશીલ છે. ભાવાર્થ આમ છે-કોઈ વિતર્ક કરે કે દિવ્યધ્વનિ તો પગલાત્મક છે, અચેતન છે, અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે. તેનું સમાધાન કરવાને માટે આ અર્થ કહ્યો કે વાણી સર્વજ્ઞસ્વરૂપ-અનુસારિણી છે, એવું માન્યા વિના પણ ચાલે નહિ. તેનું વિવરણ-વાણી તો અચેતન છે. તેને સાંભળતાં જીવાદિ પદાર્થનું સ્વરૂપજ્ઞાન જે પ્રકારે ઊપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે. કેવા છે સર્વજ્ઞ વીતરાગ? અનન્તધર્મ:'' (અનન્ત) અતિ ઘણા છે (ઘર્મળ:) ગુણો જેમને એવા છે. ભાવાર્થ આમ છે-કોઈ મિથ્યાવાદી કહે છે કે પરમાત્મા નિર્ગુણ છે, ગુણનો વિનાશ થતાં પરમાત્મપણું થાય છે, પરંતુ એવું માનવું જૂઠું છે, કારણ કે ગુણોનો વિનાશ થતાં દ્રવ્યનો પણ વિનાશ છે. ૨. (માલિની) परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेर्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।।३।। ખંડાન્વય સહિત અર્થ:- “ “મમ પરમવિશુદ્ધિ: આવતુ'' શાસ્ત્રકર્તા છે અમૃતચંદ્રસૂરિ. તેઓ કહે છે-(મન) મને (પરમવિશુદ્ધિ:) શુદ્ધસ્વરૂપપ્રાપ્તિ (તેનું વિવરણ-પરમ-સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ-નિર્મલતા) (મા) થાઓ. શાથી? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ “ “સમયસTRવ્યારર્થયા'' (સમયસર ) શુદ્ધ જીવ, તેના (વ્યારબ્ધયા) ઉપદેશથી અમને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાઓ. ભાવાર્થ આમ છે-આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે, વૈરાગ્ય-ઉત્પાદક છે; ભારત-રામાયણ પેઠે રાગવર્ધક નથી. કેવો છું હું? ““અનુમૂતે '' અનુભૂતિઅતીન્દ્રિય સુખ, તે જ છે સ્વરૂપ જેનું એવો છું. વળી કેવો છું? ““શુદ્ધવિન્માત્રમૂર્તઃ'' (શુદ્ધ) રાગાદિ-ઉપાધિરહિત (વિન્માત્ર) ચેતનામાત્ર (મૂર્તે:) સ્વભાવ છે જેનો એવો છું. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યસ્વરૂપ આવું જ છે. વળી કેવો છું હું? ‘‘વિરતનનુમાવ્યવ્યાપિન્માષિતાયા:'' (વિરતં) નિરંતરપણે અનાદિ સત્તાનરૂપે (અનુમાવ્ય) વિષય-કપાયાદિરૂપ અશુદ્ધ ચેતના, તેની સાથે છે (વ્યાતિ) વ્યાતિ અર્થાત્ તે-રૂપ છે વિભાવપરિણમન, એવું છે ( ન્માષિતાયા:) કલંકપણું જેને એવો છું. ભાવાર્થ આમ છે-પર્યાયાર્થિકનયથી જીવવસ્તુ અશુદ્ધપણે અનાદિની પરિણમી છે. તે અશુદ્ધતાનો વિનાશ થતાં જીવવસ્તુ જ્ઞાનસ્વરૂપ સુખસ્વરૂપ છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે જીવવસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરિણમી છે, ત્યાં નિમિત્તમાત્ર કોઈ છે કે નહીં? ઉત્તર આમ છેનિમિત્તમાત્ર પણ છે. તે કોણ? તે જ કહે છે-“મોહનાક્નોડનુમાવતિ'' (મોહનાન્ન:) પુદ્ગલપિંડરૂપ આઠ કર્મોમાં મોહ એક કર્મજાતિ છે, તેનો (અનુમાવત્િ) ઉદય અર્થાત્ વિપાક-અવસ્થા. ભાવાર્થ આમ છે-રાગાદિ-અશુદ્ધ-પરિણામરૂપ જીવદ્રવ્ય વ્યાય-વ્યાપકરૂપે પરિણમે છે, પુદ્ગલપિંડરૂપ મોહકર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. જેમ કોઈ ધતૂરો પીવાથી ઘૂમે છે, નિમિત્તમાત્ર ધતૂરાનું તેને છે. કેવું છે મોહનામક કર્મ? “ “પરંપરિતિદેતો.'' (૫૨) અશુદ્ધ (પરિતિ) જીવના પરિણામ જેનું (હેતો:) કારણ છે. ભાવાર્થ આમ છેજીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવો રસ લઈને મોહકર્મ બંધાય છે, પછી ઉદય-સમયે નિમિત્તમાત્ર થાય છે. ૩. (માલિની) उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રાત્રિમાળા | જીવ-અધિકાર ખંડાન્વય સહિત અર્થ:- “તે સમયસરંક્ષત્તે ઇવ'' (તે) આસન્નભવ્ય જીવો (સમયસારું) શુદ્ધ જીવને (ક્ષત્તે વ) પ્રત્યક્ષપણે પામે છે. “ “સપરિ'' થોડા જ કાળમાં. કેવો છે શુદ્ધ જીવ? “ “સર્વે: પરં જ્યોતિઃ'' અતિશયમાન જ્ઞાનજ્યોતિ છે. વળી કેવો છે? “મનવમ'' અનાદિસિદ્ધ છે. વળી કેવો છે? “ “ નયપક્ષાપુન'' (ભનયપક્ષ) મિથ્યાવાદથી (કામ) અખંડિત છે. ભાવાર્થ આમ છે-મિથ્યાવાદી બૌદ્ધાદિ જpઠી કલ્પના ઘણા પ્રકારે કરે છે, તો પણ તેઓ જ જૂઠા છે; આત્મતત્ત્વ જેવું છે તેવું જ છે. હવે તે ભવ્ય જીવો શું કરતા થકા શુદ્ધ સ્વરૂપ પામે છે, તે જ કહે છે- “ચે વિનવવસિ રમન્ત'' (૨) આસન્નભવ્ય જીવો (વિનવવસિ) દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં (રમત્તે) સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ-શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે. ભાવાર્થ આમ છે-વચન પુદ્ગલ છે, તેની રુચિ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ નથી; તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાદેય વસ્તુ, તેનો અનુભવ કરતાં ફળપ્રાતિ છે. કેવું છે જિનવચન? “ “સમયનયવિરોધäસિનિ'' (૩મય) બે (નવ) પક્ષપાતને (વિરોધ) પરસ્પર વૈરભાવ, [ વિવરણ એક સત્ત્વને દ્રવ્યાર્થિકનય દ્રવ્યરૂપ, તે જ સત્ત્વને પર્યાયાર્થિકન, પર્યાયરૂપ કહે છે, તેથી પરસ્પર વિરોધ છે; ] તેનું (ધ્વસિનિ) મેટનશીલ છે. ભાવાર્થ આમ છે-બન્ને નય વિકલ્પ છે, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે, તેથી શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં બંને નવિકલ્પ જૂઠા છે. વળી કેવું છે જિનવચન? “ “ચાત્મવાદ'' (ચાત્ય) સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્ત-જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે-તે જ છે (ફે) ચિહ્ન જેનું, એવું છે. ભાવાર્થ આમ છે-જે કોઈ વસ્તુમાત્ર છે તે તો નિર્મદ છે. તે વસ્તુમાત્ર વચન દ્વારા કહેતાં જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. કેવા છે આસન્નભવ્ય જીવ? “ “સ્વયં વાત્તમોટા:'' (વર્ષ) સહજપણે (વત્ત) વમી નાખ્યું છે (મોડા:) મિથ્યાત્વ-વિપરીતપણું, એવા છે. ભાવાર્થ આમ છે-અનન્ત સંસાર જીવોને ભમતાં થકાં જાય છે. તે સંસારી જીવ એક ભવ્યરાશિ છે, એક અભવ્યરાશિ છે. તેમાં અભવ્યરાશિ જીવ ત્રણે કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળપરિમાણ છે. વિવરણ આ જીવ આટલો કાળ વીતતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ તે જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનમાત્ર રહે છે ત્યારે જ સમ્યકત્વ ઊપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યકત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જ કરવામાં આવે તોપણ જીવ સમ્યકત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યકત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે. ૪. (માલિની) व्यवहारणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘વ્યવ૨ણન: યદ્યપિ દસ્તાવનq: ચાત'' (વ્યવદરનિય:) જેટલું કથન. તેનું વિવરણ-જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે, ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શનજ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક (-અધિક બુદ્ધિમાન) હોય તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવવો અયુક્ત છે. ત્યાં સમાધાન આમ છે કે વ્યવહારનય હસ્તાવલમ્બ છે. (દસ્તાવન—:) જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને (તેને) ઊંચો લે છે તેવી જ રીતે ગુણ-ગુણીરૂપ ભેદકથન જ્ઞાન ઊપજવાનું એક અંગ છે. તેનું વિવરણ--“જીવનું લક્ષણ ચેતના” એટલું કહેતાં પુદ્ગલાદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ-ગુણીભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. વ્યવહારનય જેમને હસ્તાવલમ્બ છે તેઓ કેવા છે? “ “પ્રાજ્યવ્યામિદ નિહિતાનાં'' (રૂદ) વિધમાન એવી જે (પ્રાપદ્રવ્યામ્) જ્ઞાન ઊપજતાં પ્રારંભિક અવસ્થા, તેમાં (નિદિતપવાનાં) નિહિત–સ્થાપેલ છે પદ-સર્વસ્વ જેમણે એવા છે. ભાવાર્થ આમ છે-જે કોઈ સહજપણે અજ્ઞાની છે, જીવાદિ પદાર્થોનું દ્રવ્યગુણ-પર્યાયસ્વરૂપ જાણવાના અભિલાષી છે, તેમના માટે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ગુણ-ગુણીભેદરૂપ કથન યોગ્ય છે, ““દત્ત તપ : ન જિગ્નિત'' જોકે વ્યવહારનય હસ્તાવલમ્બ છે તો પણ કાંઈ નથી, “નોંધ” (જ્ઞાન, સમજ) કરતાં જૂઠો છે. તે જીવો કેવા છે જેમને વ્યવહારનય જૂઠો છે? વિચારમાત્ર ગઈ અન્ત: પશ્યતા'' (વિત) ચેતના (વમel૨) પ્રકાશ (માત્ર) એટલી જ છે (અર્થ) શુદ્ધ જીવવસ્તુ, તેને (કન્ત: પૃશ્યતાં) પ્રત્યક્ષપણે અનુભવે છે. ભાવાર્થ આમ છે-વસ્તુનો અનુભવ થતાં વચનનો વ્યવહાર સહજ જ છૂટી જાય છે. કેવી છે વસ્તુ? “ “પરમ'' ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. વળી કેવી છે વસ્તુ? ““પરવિરહિત'' (પુર) દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મથી (વિરહિત) ભિન્ન છે. ૫. (શાર્દૂલવિક્રીડિત) एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मन: पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।। ખંડાન્વય સહિત અર્થ:- ““તત : મયં : માત્મા મસ્તુ'' (ત) તે કારણથી (ન:) અમને (N) આ વિધમાન ( :) શુદ્ધ (માત્મા) ચેતનપદાર્થ (કસ્તુ) હો. ભાવાર્થ આમ છે-જીવવસ્તુ ચેતનાલક્ષણ તો સહજ જ છે. પરંતુ જીવ મિથ્યાત્વપરિણામથી ભ્રમિત થયો થકો પોતાના સ્વરૂપને જાણતો નથી, તેથી અજ્ઞાની જ કહેવાય. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આ જ જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. શું કરીને ? ‘‘મામ નવતત્ત્વસન્તતિમ મુવત્તા'' (મામ્ ) આગળ કહેવામાં આવનાર (નવતત્વ) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષપુણ્ય-પાપના (સન્નતિમ ) અનાદિ સંબંધને (મુન્ધા ) છોડીને. ભાવાર્થ આમ છેસંસાર-અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. ““યસ્યાત્મના: ફુદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથ વર્ણનમ નિયમત તવેવ સમ્પર્શનમ'' (ય) કારણ કે (અચાત્મન:) આ જ જીવદ્રવ્ય (દ્રવ્યાન્તરે: પૃથ) સકળ કર્મોપાધિથી રહિત જેવું છે (ફુદ વર્ણનમ્) તેવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પ્રત્યક્ષપણે તેનો અનુભવ, (તહેવ) તે જ (નિયમન) નિશ્ચયથી (સચવર્ણનમ) સમ્યગ્દર્શન છે. ભાવાર્થ આમ છે-સમ્યગ્દર્શન જીવનો ગુણ છે. તે ગુણ સંસાર-અવસ્થામાં વિભાવરૂપ પરિણમ્યો છે; તે જ ગુણ જ્યારે સ્વભાવરૂપ પરિણમે ત્યારે મોક્ષમાર્ગ છે. વિવરણ-સમ્યકત્વભાવ થતાં નૂતન જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્માસવ મટે છે, પૂર્વબદ્ધ કર્મ નિર્જરે છે; તેથી મોક્ષમાર્ગ છે. અહીં કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેના મળવાથી થાય છે. ઉત્તર આમ છે-શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં ત્રણેય છે. કેવો છે શુદ્ધ જીવ ? ‘‘શુદ્ધનયત: પરત્વે નિયતચ'' (શુદ્ધનયત:) નિર્વિકલ્પ વસ્તુમાત્રની દષ્ટિથી જોતાં (વત્વે) શુદ્ધપણું (નિયતસ્ય) તે-રૂપ છે. ભાવાર્થ આમ છે-જીવનું લક્ષણ ચેતના છે. તે ચેતના ત્રણ પ્રકારની છે-એક જ્ઞાનચેતના, એક કર્મચેતના, એક કર્મફળચેતના, તેમાં જ્ઞાનચેતના શુદ્ધ ચેતના છે, બાકીની અશુદ્ધ ચેતના છે. તેમાં અશુદ્ધ ચેતનારૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિનો પ્રગટ જ છે; તે-રૂપ અનુભવ સમ્યકત્વ નથી, શુદ્ધ ચેતનામાત્ર વસ્તુસ્વરૂપનો આસ્વાદ આવે તો સમ્યકત્વ છે. * xxx વળી કેવી છે જીવવસ્તુ? વ્યાપ્ત:'' પોતાના ગુણ-પર્યાયો સહિત છે. આટલું કહીને શુદ્ધપણું દઢ કર્યું છે. કોઈ આશંકા કરશે કે સમ્યકત્વગુણ અને જીવવસ્તુનો ભેદ છે કે અભેદ છે? ઉત્તર આમ છે કે અભેદ છે-' ‘ માત્મા ૨ તાવાનયમ'' (શયમ ) આ (માત્મા ) જીવવસ્તુ (તાવીન) સમ્યકત્વગુણમાત્ર છે. ૬. (અનુરુપ ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘અત: તત પ્રત્યજ્યોતિશાસ્ત'' (શત:) અહીંથી હવે (ત) તે જ (પ્રત્યજ્યોતિ:) શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ (વાસ્તિ) શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે. કેવી છે વસ્તુ? ““શુદ્ધનયાયાં '' (શુદ્ધ) વસ્તુમાત્રને (મીયd) * પંડિત શ્રી રાજમલ્લજી કૃત ટીકામાં અહીં ‘‘પૂર્ણજ્ઞાનધનસ્ય'' પદનો અર્થ કરવો રહી ગયો છે, જે અર્થ આ પ્રમાણે કરી શકાય –વળી કેવો છે શુદ્ધ જીવ? ‘‘પૂર્ણજ્ઞાનધનસ્ય'' પૂર્ણ સ્વ-પર ગ્રાહકશક્તિનો પૂંજ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ]. જીવ-અધિકાર આધીન છે. ભાવાર્થ આમ છે-જેને અનુભવતાં સમ્યકત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે:-“યવેત્ત્વ ન મુખ્યતિ'' (યત્વે જે શુદ્ધ વસ્તુ (વર્ત) શુદ્ધપણાને (૧ મુતિ) નથી છોડતી. અહીં કોઈ આશંકા કરશે કે જીવવસ્તુ જ્યારે સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. ઉત્તર આમ છે-જીવવસ્તુ દ્રવ્યદૃષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે. તે જ કહે છે“ “નવતત્ત્વતત્વેf'' (નવતત્ત્વ) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષપુણ્ય-પાપ (અતત્વે પિ) તે-રૂપ પરિણમી છે તો પણ શુદ્ધસ્વરૂપ છે. ભાવાર્થ આમ છેજેમ અગ્નિ દાક્કલક્ષણ છે, તે કાષ્ઠ, તૃણ, છાણાં આદિ સમસ્ત દાઘને દહે છે. દહતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે, પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ઠ, તૃણ અને છાણાની આકૃતિમાં જોવામાં આવે તો કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એમ કહેવું સાચું જ છે, અને જે અગ્નિની ઉષ્ણતામાત્ર વિચારવામાં આવે તો ઉષ્ણમાત્ર છે, કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એવા સમસ્ત વિકલ્પ જpઠા છે, તેવી જ રીતે નવ તત્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે. કેટલાક અશુદ્ધરૂપ છે; જો નવ પરિણામોમાં જ જોવામાં આવે તો નવે તત્ત્વ સાચાં છે અને જો ચેતનામાત્ર અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ જૂઠા છે. (માલિની) चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। ખંડાન્વય સહિત અર્થ:- ““માત્મળ્યોતિઃ દશ્યતામ'' (માત્મળ્યોતિ ) આત્મજ્યોતિ અર્થાત્ જીવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાનમાત્ર, (દશ્યતાન) સર્વથા અનુભવરૂપ હો. કેવી છે આત્મજ્યોતિ? ‘વિરતિ નવતત્વેચ્છને, પથ સતતવિવિજે'' આ અવસરે નાટય રસની પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે, એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. તે જ કહે છે-(વિરમ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ અમર્યાદ કાળથી (વૃત્તિ) જો વિભાવરૂપ રાગાદિ પરિણામ-પર્યાયમાત્ર વિચારવામાં આવે તો જ્ઞાનવસ્તુ (નવતત્ત્વન્દ્વનું) પૂર્વોક્ત જીવાદિ નવ તત્ત્વરૂપે આચ્છાદિત છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિ કાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે. તે પરિણમન જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, તો જીવવસ્તુ નવ તત્ત્વરૂપ છે એમ દૃષ્ટિમાં આવે છે; આવું પણ છે, સર્વથા જઠું નથી, કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં જ છે. ગથ '' હવે ‘અથ ’ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે:-તે જ જીવ-વસ્તુ દ્રવ્યરૂપ છે, પોતાના ગુણપર્યાયે વિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્યસ્વરૂપ જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? ‘“ સતતવિવિòમ્'' (સત્તત્ત) નિરંતર (વિવિń) નવ તત્ત્વના વિકલ્પથી રહિત છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે તે આત્મજ્યોતિ ? ‘ ‘ વર્ણમાલાનાપે નમિવ નિમ નં'' ‘વર્ણમાલા ’ પદના બે અર્થ છે-એક તો *બનવારી, અને બીજો ભેદપંક્તિ; ભાવાર્થ આમ છે કે ગુણગુણીના ભેદરૂપ ભેદપ્રકાશ; ‘કલાપ ’નો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઊપજ્યો કે જેમ એક જ સોનું વાનભેદથી અનેકરૂપ કહેવાય છે તેમ એક જ જીવવસ્તુ દ્રવ્ય-ગુણપર્યાયરૂપે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે અનેકરૂપ કહેવાય છે. ‘ જ્ઞશ ’ હવે ‘ અથ ’પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છેઃ-‘પ્રતિપવમ્ વં'' (પ્રતિપક્) ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા દષ્ટાંતની અપેક્ષાએ વાનભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ (vi) પોતે (એક) જ છે. વસ્તુનો વિચાર કરતાં ભેદરૂપ પણ વસ્તુ જ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણમાત્ર ન જોવામાં આવે, વાનભેદમાત્ર જોવામાં આવે તો વાનભેદ છે; સોનાની શક્તિ એવી પણ છે; જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણમાત્ર જોવામાં આવે, તો વાનભેદ જૂઠા છે; તેવી રીતે જો શુદ્ધ જીવવસ્તુમાત્ર ન જોવામાં આવે, ગુણ-પર્યાયમાત્ર કે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમાત્ર જોવામાં આવે, તો ગુણ-પર્યાયો છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે; જીવવસ્તુ આવી પણ છે; જો ગુણ ૧૦ સમયસાર-કલશ ૧ બનવારી = સોનું તપાવવાની કૂલડી ૨ દસ વલું, ચૌદ વલું આદિ સોનામાં જે ભેદ છે તેને વાનભેદ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૧૧ પર્યાયભેદ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદ ન જોવામાં આવે, વસ્તુમાત્ર જોવામાં આવે, તો સમસ્ત ભેદ જૂઠા છે. આવો અનુભવ સમ્યકત્વ છે. વળી કેવી છે આત્મજ્યોતિ? ““ઉન્નીયમાન'' ચેતનાલક્ષણથી જણાય છે, તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષ-‘ઉદ્યોતમાનમ'' પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૮. (માલિની) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मिन् अनुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। ખંડાન્વય સહિત અર્થ:- “ “મિન ઘાનિ અનુભવમુપાતે વૈતમેવ ન ભાતિ' (રિમન) આ-સ્વયંસિદ્ધ (ઘાન્નિ) ચેતનાત્મક જીવવસ્તુનો (અનુમવન) પ્રત્યક્ષપણે આસ્વાદ (૩૫યાતે) આવતાં (દ્વૈતમ વ) સૂક્ષ્મ-સ્થૂળ અન્તર્જલ્પ અને બહિર્ષલ્પરૂપ બધા વિકલ્પો (ભાતિ) નથી શોભતા. ભાવાર્થ આમ છે-અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદવેદકભાવપણે આસ્વાદરૂપ છે; તે અનુભવ પરસહાયથી નિરપેક્ષપણે છે. આવો અનુભવ જોકે જ્ઞાનવિશેષ છે તોપણ સમ્યકત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યગ્દષ્ટિને હોય છે, મિથ્યાદષ્ટિને નથી હોતો એવો નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવવસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચનવ્યવહાર સહજ જ અટકી જાય છે, કેમ કે વચનવ્યવહાર તો પરોક્ષપણે કથક છે. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, તેથી (અનુભવકાળમાં) વચનવ્યવહાર પર્યત કાંઈ રહ્યું નહિ. કેવી છે જીવવસ્તુ? “ “સર્વ '' (સર્વ) બધા પ્રકારના વિકલ્પોની () ક્ષયકરણશીલ (ક્ષય કરવાના સ્વભાવવાળી) છે. ભાવાર્થ આમ છે-જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે તેમ અનુભવ પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨. સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતાં કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે બધાય મટે છે? ઉત્તર આમ છે કે બધાય વિકલ્પો મટે છે; તે જ કહે છે- “ “જયશ્રીરપિ ૩ યતિ, પ્રમાણમfપ અસ્તનેતિ, ન વિ: નિક્ષેપવામપિ વિ યાતિ, પરમ્ મમ:'' જે અનુભવ આવતાં પ્રમાણનય-નિક્ષેપ પણ જpઠાં છે, ત્યાં રાગાદિ વિકલ્પોની શી કથા? ભાવાર્થ આમ છે કે રાગાદિ તો જૂઠા જ છે, જીવસ્વરૂપથી બાહ્ય છે. પ્રમાણ-નય-નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જાડા છે; આ બધા જpઠા થતાં જે કંઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે. (UTC) યુગપદ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (નય) વસ્તુના કોઈ એક ગુણનું ગ્રાહક જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (નિક્ષેપ) ઉપચારઘટનારૂપ જ્ઞાન; તે પણ વિકલ્પ છે. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે, જીવસ્વરૂપને નથી જાણતો. તે જ્યારે જીવસત્ત્વની પ્રતીતિ આવવી ઇચ્છે ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે છે. તે સાધના ગુણ-ગુણીજ્ઞાન દ્વારા થાય છે, બીજો ઉપાય તો કોઈ નથી. તેથી વસુસ્વરૂપને ગુણ-ગુણીભેદરૂપ વિચારતાં પ્રમાણ-નય-નિક્ષેપરૂપ વિકલ્પો ઊપજે છે. તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં ભલા જ છે તો પણ સ્વરૂપમાત્ર અનુભવતાં જૂઠા છે. ૯. (ઉપજાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम्। विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।।१०।। ખંડાન્વય સહિત અર્થ:- ““શુદ્ધના: કમ્યુતિ'' (શુદ્ધય:) નિપાધિ જીવવસ્તુસ્વરૂપનો ઉપદેશ (કમ્યુતિ) પ્રગટ થાય છે. શું કરતો થકો પ્રગટ થાય છે? ‘‘પ્રાશયન'' ( ૧) શુદ્ધસ્વરૂપ જીવવસ્તુને (પ્રાશયન) નિરૂપતો થકો. કેવું છે શુદ્ધ જીવસ્વરૂપ? ““માદ્યત્તવિમુઝુમ'' (લાદ્યત્ત) સમસ્ત પાછલા અને આગામી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૧૩ કાળથી (વિમુમ) રહિત છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવવસ્તુનો આદિ પણ નથી, અંત પણ નથી. જે આવું સ્વરૂપ સૂચવે તેનું નામ શુદ્ધનય છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘વિની સંવત્પવિત્પનાનં'' (વિનીન) વિલય થઈ ગયા છે (સંવ7) રાગાદિ પરિણામ અને (વિવેન્ય) અનેક નવિકલ્પરૂપ જ્ઞાનના પર્યાય જેને એવી છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત સંકલ્પ-વિકલ્પથી રહિત વસ્તુસ્વરૂપનો અનુભવ સમ્યકત્વ છે. વળી કેવી છે શુદ્ધ જીવવસ્તુ? “ “પરમાવમિનમ'' રાગાદિ ભાવોથી ભિન્ન છે. વળી કેવી છે? બાપૂન'' પોતાના ગુણોથી પરિપૂર્ણ છે. વળી કેવી છે? “ “માત્મભાવ'' આત્માનો નિજ ભાવ છે. ૧૦. (માલિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।। ખંડાન્વય સહિત અર્થ- ‘‘નાત્ તમેવ સ્વમાન સચવ૬ અનુમવતુ'' (નાત) સર્વ જીવરાશિ (તમ વ) નિશ્ચયથી પૂર્વોક્ત (સ્વભાવમ) શુદ્ધ જીવવસ્તુને (સમ્ય) જેવી છે તેવી (અનુમવત) પ્રત્યક્ષપણે સ્વસંવેદનરૂપ આસ્વાદો. કેવો થઈને આસ્વાદો? ““લપતિમોદીન્ય'' (૧પતિ) ટળી ગઈ છે (મોદીમૂચ) શરીરાદિ પદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિ જેની એવો થઈને. ભાવાર્થ આમ છે કે સંસારી જીવને સંસારમાં વસતાં અનંત કાળ ગયો. શરીરાદિ પરદ્રવ્ય-સ્વભાવ હતો, પરંતુ આ જીવ પોતાનો જ જાણીને પ્રવર્ચો તો જ્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે જ આ જીવ શુદ્ધસ્વરૂપ અનુભવવાને યોગ્ય થાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ? ““સમન્તાત્ દ્યોતમાન'' (સમત્તાત્) સર્વ પ્રકારે (દ્યોતમાન) પ્રકાશમાન છે. ભાવાર્થ આમ છે કે અનુભવગોચર થતાં કાંઈ ભ્રાંતિ રહેતી નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધસ્વરૂપ કહ્યો અને તે એવો જ છે, પરંતુ રાગદ્વેષમોહરૂપ પરિણામોને અથવા સુખદુઃખાદિરૂપ પરિણામોને કોણ કરે છે?કોણ ભોગવે છે? ઉત્તર આમ છે કે આ પરિણામોને કરે તો જીવ કરે છે અને જીવ ભોગવે છે, પરંતુ આ પરિણતિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રી કુંદકુંદ વિભાવરૂપ છે, ઉપાધિરૂપ છે; તેથી નિજસ્વરૂપ વિચારતાં તે, જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ? “ “યત્ર અમી વસ્કૃષ્ટમાવાલય: પ્રતિક ર દિ વિઘતિ'' (ચત્ર) જે શુદ્ધાત્મસ્વરૂપમાં (મી) વિદ્યમાન (ઉદ્ધ) અશુદ્ધ રાગાદિ ભાવ, (પૃદ) પરસ્પર પિંડરૂપ એકક્ષેત્રાવગાહુ અને (માવાય:) આદિ શબ્દથી અન્યભાવ, અનિયતભાવ, વિશેષભાવ અને સંયુક્તભાવ ઇત્યાદિ જે વિભાવપરિણામો છે તે સમસ્ત ભાવો શુદ્ધસ્વરૂપમાં (પ્રતિક) શોભા (૧ દિ વિવધતિ) નથી ધારણ કરતા. નર, નારક, તિર્યંચ અને દેવપર્યાયરૂપ ભાવનું નામ અન્યભાવ છે; અસંખ્યાત પ્રદેશસંબંધી સંકોચવિસ્તારરૂપ પરિણમનનું નામ અનિયતભાવ છે; દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભેદકથનનું નામ વિશેષભાવ છે; તથા રાગાદિ ઉપાધિ સહિતનું નામ સંયુક્તભાવ છે. ભાવાર્થ આમ છે કે બદ્ધ, પૃષ્ટ, અન્ય, અનિયત, વિશેષ અને સંયુક્ત એવા જે છ વિભાવ પરિણામો છે તે સમસ્ત, સંસાર-અવસ્થાયુક્ત જીવના છે, શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં જીવના નથી. કેવા છે બદ્ધસ્પષ્ટ આદિ વિભાવભાવ? “ “'' પ્રગટપણે ‘‘ત્ય પિ'' ઊપજ્યા થકા વિધમાન જ છે તોપણ ““ઉપર તરન્ત:'' ઉપર ઉપર જ રહે છે. ભાવાર્થ આમ છે કે જીવનો જ્ઞાનગુણ ત્રિકાળગોચર છે તેવી રીતે રાગાદિ વિભાવભાવ જીવવસ્તુમાં ત્રિકાળગોચર નથી. જોકે સંસાર-અવસ્થામાં વિધમાન જ છે તોપણ મોક્ષઅવસ્થામાં સર્વથા નથી, તેથી એવો નિશ્ચય છે કે રાગાદિ જીવસ્વરૂપ નથી. ૧૧. (શાર્દૂલવિક્રીડિત) भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।।१२।। ખંડાન્વય સહિત અર્થ:- “સયન ગાત્મા વ્યm: માસ્તે'' (૧) આમ (માત્મા) ચેતનાલક્ષણ જીવ ( વ્ય$:) સ્વ-સ્વભાવરૂપ (શાસ્તે) થાય છે. કેવો થાય છે? ““નિત્યં વર્મવનસ્ક્રપવિત્ત:'' (નિત્ય) ત્રિકાળગોચર (ર્મ) અશુદ્ધપણારૂપ (વર્લફ્પર્શી) કલુષતા-કાદવથી (વિવરુન:) સર્વથા ભિન્ન થાય છે. વળી કેવો છે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૧૫ “ધ્રુવ'' ચારે ગતિમાં ભમતો અટકી ગયો. વળી કેવો છે? ““તેવ:'' ત્રૈલોકયથી પૂજ્ય છે. વળી કેવો છે? “ “સ્વયં શાશ્વત:' દ્રવ્યરૂપ વિધમાન જ છે. વળી કેવો થાય છે? “માત્માનુમવૈવે|ગદિન'' (માત્મ) ચેતન વસ્તુના (અનુમવ) પ્રત્યક્ષપણે આસ્વાદથી (4) અદ્વિતીય (૧૫) ગોચર છે (મહિમા) મોટપ જેની એવો છે. ભાવાર્થ આમ છે કે જીવનો જેમ એક જ્ઞાનગુણ છે તેમ એક અતીન્દ્રિય સુખગુણ છે; તે સુખગુણ સંસાર-અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્વાદરૂપ નથી, અશુદ્ધપણું જતાં પ્રગટ થાય છે. તે સુખ અતીન્દ્રિય પરમાત્માને હોય છે. તે સુખને કહેવા માટે કોઈ દષ્ટાન્ત ચારે ગતિઓમાં નથી, કેમ કે ચારે ગતિઓ દુ:ખરૂપ છે; તેથી એમ કહ્યું કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મારૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે, કેમ કે શુદ્ધસ્વરૂપ અનુભવતાં અતીન્દ્રિય સુખ છે-એવો ભાવ સૂચવ્યો છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય છે? ઉત્તર આમ છે કે શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. ‘‘વિત ય િવોfપ સુધી: મન્ત: યતિ'' (વિન) નિશ્ચયથી (યતિ) જો (: ) કોઈ જીવ (મન્ત: વસંયતિ) શુદ્ધસ્વરૂપને નિરંતરપણે અનુભવે છે. કેવો છે જીવ? (સુઘી:) શુદ્ધ છે બુદ્ધિ જેની. શું કરીને અનુભવે છે? “ “મસ વન્ધ નિર્મિ'' (રમા) તત્કાળ (વધું) દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મના (નિર્મા) ઉદયને મિટાવીને અથવા મૂળથી સત્તા મિટાવીને, તથા “ “દતાત્ મોડું વ્યાદત્ય'' (દવા) બળથી (મોઢું) મિથ્યાત્વરૂપ જીવના પરિણામને (વ્યહિત્ય) મૂળથી ઉખાડીને. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળનો મિથ્યાદષ્ટિ જ જીવ કાળલબ્ધિ પામતાં સમ્યકત્વના ગ્રહણકાળ પહેલાં ત્રણ કરણો કરે છે; તે ત્રણ કારણો અન્તર્મુહૂર્તમાં થાય છે; કરણો કરતાં દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મની શક્તિ મટે છે; તે શક્તિ મટતાં ભાવમિથ્યાત્વરૂપ જીવના પરિણામ માટે છે; જેમ ધતૂરાના રસનો પાક મટતાં ઘેલછા મટે છે તેમ. કેવો છે બંધ અથવા મોહ? “ “ભૂત માન્તમ મૂતમ્ વ'' (વ) નિશ્ચયથી (મૂત) અતીત કાળસંબંધી, (માન્ત ) વર્તમાન કાળસંબંધી, (મૂતમ્) આગામી કાળસંબંધી. ભાવાર્થ આમ છે-ત્રિકાળ સંસ્કારરૂપ છે જે શરીરાદિ સાથે એકત્વબુદ્ધિ, તે મટતાં જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. ૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (વસન્તતિલકા) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुवा। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३।। ખંડાન્વય સહિત અર્થ - ‘‘આત્મા સુનિઝમ : સ્ત' (આત્મા) આત્મા અર્થાત્ ચેતન દ્રવ્ય (સુનિઝમ્પમ) અશુદ્ધ પરિણમનથી રહિત (વ:) શુદ્ધ (સ્તિ) થાય છે. કેવો છે આત્મા? “નિત્યં સમત્તાત્ મવવોઘધન:'' (નિત્ય) સદા કાળ (સત્તા ) સર્વાગ (કવવોધન:) જ્ઞાનગુણનો સમૂહ છે-જ્ઞાનકુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે? “ “લાત્મના માત્મનિ નિવેશ્ય'' (લાભના) પોતાથી (કાનિ) પોતામાં જ (નિવેશ્ય) પ્રવિષ્ટ થઈને. ભાવાર્થ આમ છે કે આત્માનુભવ પરદ્રવ્યની સહાય રહિત છે તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે આ અવસરે તો એમ કહ્યું કે આત્માનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે અને કયાંક એમ કહ્યું છે કે જ્ઞાનગુણમાત્ર અનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે, તો આમાં વિશેષતા શું છે? ઉત્તર આમ છે કે વિશેષતા તો કાંઈ પણ નથી. એ જ કહે છે- “ “ યા શુદ્ધનયાત્મિવા માત્માનુભૂતિ: તિ નિ યમ રવ જ્ઞાનાનુભૂતિ: રૂતિ વુલ્ફ'' (યા) જે (માત્માનુભૂતિઃ) આત્મ-અનુભૂતિ અર્થાત્ આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. કેવી છે અનુભૂતિ? (શુદ્ધનયાત્મિ1) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ વસ્તુ તે જ છે. આત્મા અર્થાત્ સ્વભાવ જેનો એવી છે. ભાવાર્થ આમ છે કે નિરુપાધિપણે જીવદ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ શુદ્ધાત્માનુભવ છે. (નિ) નિશ્ચયથી (યમ વ જ્ઞાનાનુભૂતિ:) આ જે આત્માનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે (તિ વુલ્ફી) એટલીમાત્ર જાણીને. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૧૭ પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી. ૧૩. (પૃથ્વી) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिमह: परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।। ખંડાન્વય સહિત અર્થ- “તત મદ: : કસ્તુ'' (ત) તે જ (મ:) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (7:) અમને (કસ્તુ) હો. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાદેય છે, બીજુ બધું હેય છે. કેવો છે તે “મ: ( જ્ઞાનમાત્ર આત્મા) ... ? “પરમમ'' ઉત્કૃષ્ટ છે. વળી કેવો છે “મ:'? “ “વષ્ઠિતમ્'' ખંડિત નથી-પરિપૂર્ણ છે. ભાવાર્થ આમ છે કે ઇન્દ્રિયજ્ઞાન ખંડિત છે; તે જોકે વર્તમાન કાળે તે-રૂપ પરિણમ્યો છે તોપણ સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન છે. વળી કેવો છે? ““માનં'' આકુળતા રહિત છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ સંસાર-અવસ્થામાં કર્મજનિત સુખદુ:ખરૂપ પરિણમે છે તથાપિ સ્વાભાવિક સુખસ્વરૂપ છે.* xxx વળી કેવો છે? “ “મન્તર્વેદિર્ઘનત'' (અન્ત:) અંદર (દિ:) બહાર (વૃત) પ્રકાશરૂપ પરિણમી રહ્યો છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અસંખ્યાતપ્રદેશી છે, જ્ઞાનગુણ બધા પ્રદેશોમાં એકસરખો પરિણમી રહ્યો છે, કોઈ પ્રદેશમાં ઘટ-વધ નથી. વળી કેવો છે? “ “સદi'' સ્વયંસિદ્ધ છે. વળી કેવો છે? “ “વિતાસં'' પોતાના ગુણ-પર્યાયે ધારાપ્રવાહરૂપ પરિણમે છે. વળી કેવો છે? “ “યત (મદ:) સત્તવનિમ્ વરસન નિમ્યતે'' (યત) જે (મ) જ્ઞાનકુંજ (સવનસ્) ત્રણે કાળ (વરસન) એકરસને અર્થાત્ ચેતનાસ્વરૂપને (શનિવુતે) આધારભૂત છે. કેવો છે એકરસ ? “ “વિવુચ્છનિર્મર'' (વિ) જ્ઞાન-(૩૨છત્તન) પરિણમનથી (નિર્મ૨) ભરિતાવી છે. વળી કેવો છે એકરસ ? ““ઉર્જાસત્ નવવિજ્યનીનાયિતમ (નવા) ક્ષારરસની (વિન્ય) કાંકરીની (““ઉર્જાસત''ની નાયિતમ્) * પં. શ્રી રાજમલજીની ટીકામાં અહીં ““સનત્તમ'' પદનો અર્થ કરવો રહી ગયો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પરિણતિ સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે લવણની કાંકરી સર્વાગય ક્ષાર છે તેવી રીતે ચેતનદ્રવ્ય સર્વાગય ચેતન છે. ૧૪. (અનુષ્ટ્રપ) एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैक: समुपास्यताम्।। १५ ।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘સિદ્ધિનમણુંf: gs: માત્મા નિત્યમ સમુપસ્થિતાન'' (સિદ્ધિમ) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષને (ભીખુમિ:) ઉપાદેયપણે અનુભવનારા જીવોએ (N: માત્મા) આ આત્માને અર્થાત્ ઉપાદેય એવા પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યને (નિત્યમ) સદા કાળ (સમુપાતામ) અનુભવવો. કેવો છે આત્મા? “ “જ્ઞાનન:'' (જ્ઞાન) સ્વ-પરગ્રાહકશક્તિનો (ઇન:) પુંજ છે. વળી કેવો છે? “ “વ:'' સમસ્ત વિકલ્પ રહિત છે. વળી કેવો છે? ‘‘સાધ્યTધમાવેન દ્વિઘા'' (સાધ્ય) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ, (સાધ) મોક્ષનું કારણ શુદ્ધોપયોગલક્ષણ શુદ્ધાત્માનુભવ-(ભાવેન) એવી જે બે અવસ્થા, તેમના ભેદથી, (દ્વિઘા) બે પ્રકારનો છે. ભાવાર્થ આમ છે કે એક જ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાન્તરનો સહારો નથી, માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૫. (અનુષ્ટ્રપ) दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।। ખંડાન્વય સહિત અર્થ:- ““માત્મા મેવવ:'' (માત્મા) ચેતનદ્રવ્ય (મેવવ:) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? “ “વર્ણન-જ્ઞાન-વારિત્રિાત'' સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે-આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. “ “માત્મા મેવવ:'' (માત્મા) ચેતનદ્રવ્ય (મેઘવ:) નિર્મળ છે; કોની અપેક્ષાએ નિર્મળ છે? “ “સ્વયમ છત્વતઃ'' (સ્વયમ ) દ્રવ્યનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૧૯ સહજ ( સ્વત:) નિર્ભદપણું હોવાથી આવો નિશ્ચયનય કહેવાય છે. ““માત્મા પ્રમાણત: સમન મેરવ: મેવ: પિ '' (માત્મા) ચેતનદ્રવ્ય (સમમ) એક જ કાળે (મેવ: મેવવ: રેિ ) મલિન પણ છે અને નિર્મળ પણ છે. કોની અપેક્ષાએ ? (પ્રમાણત:) યુગપદ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાનની અપેક્ષાએ. તેથી પ્રમાણદષ્ટિએ જોતાં એક જ કાળે જીવદ્રવ્ય ભેદરૂપ પણ છે, અભેદરૂપ પણ છે. ૧૬. (અનુષ્ટ્રપ) दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाव्यवहारेण मेचकः।।१७।। ખંડાન્વય સહિત અર્થ:- ““y: fપ વ્યવહારે મેવ:'' (પ: અશિ) દ્રવ્યદૃષ્ટિથી જોકે જીવદ્રવ્ય શુદ્ધ છે તોપણ (વ્યવદારેખ) ગુણ-ગુણીરૂપ ભેદદષ્ટિથી (વિવ:) મલિન છે. તે પણ કોની અપેક્ષાએ? ‘‘ત્રિરૂમાવતિ '' (ત્રિ) દર્શનજ્ઞાન-ચારિત્ર, તે ત્રણ છે (4માવFા) સહુજ ગુણો જેના, એવું હોવાથી. તે પણ કેવું હોવાથી? ‘‘ર્શન-જ્ઞાન-વારિત્રે: ત્રિમિ: પરિણતત્વત:'' કેમ કે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ગુણોરૂપે પરિણમે છે, તેથી ભેદબુદ્ધિ પણ ઘટે છે. ૧૭. (અનુરુપ ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचक:।। १८ ।। ખંડાન્વય સહિત અર્થ:- “તુ પરમાર્થેન વિ: અમેઘવ:' (1) “તુ' પદ દ્વારા બીજો પક્ષ કયો છે તે વ્યક્ત કર્યું છે. (પરમાર્થન) પરમાર્થથી અર્થાત્ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી ( 5:) શુદ્ધ જીવવસ્તુ (અમે ) નિર્મળ છે-નિર્વિકલ્પ છે. કેવો છે પરમાર્થ ? “વ્યજ્ઞાતૃત્વળ્યોતિષા'' (વ્ય) પ્રગટ છે (જ્ઞાતૃત્વ) જ્ઞાનમાત્ર (ળ્યોતિષા) પ્રકાશ સ્વરૂપ જેમાં એવો છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ-નિર્ભેદ વસ્તુમાત્ર ગ્રાહક જ્ઞાન નિશ્ચયનય કહેવાય છે. તે નિશ્ચયનયથી જીવપદાર્થ સર્વભેદરહિત શુદ્ધ છે. વળી કેવો હોવાથી શુદ્ધ છે? “ “સર્વમાવાન્તરધ્વસિસ્વમાવFાત્'' (સર્વ) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ અથવા શેયરૂપ પરદ્રવ્ય એવા જે (ભાવાન્તર) ઉપાધિરૂપ વિભાવભાવ તેમનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (ધ્વ1િ) મેટનશીલ (મટાડવાના સ્વભાવવાળું) છે (સ્વમાવત્વતિ) નિજસ્વરૂપ જેનું, એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. ૧૮. (અનુષ્ટ્રપ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।।१९।। ખંડાન્વય સહિત અર્થ:- ““મેરામેવત્વયો: માત્મનઃ વિન્તયા ઇવ સં'' આત્મા (વિવ) મલિન છે” અને (અમે) “નિર્મળ છે”—આમ આ બંને નયો પક્ષપાતરૂપ છે; (માત્મ:) ચેતનદ્રવ્યના આવા (ચિન્તયા) વિચારથી (અનં) બસ થાઓ; આવો વિચાર કરવાથી તો સાધ્યની સિદ્ધિ નથી થતી (વ) એમ નક્કી જાણવું. ભાવાર્થ આમ છે કે શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો સ્વરૂપ-અનુભવ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ કયાં છે? –ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકો અનુભવ છે. તે જ કહે છે-“ર્શનજ્ઞાન-વારિત્ર: સાધ્યસિદ્ધિ:'' (દર્શન) શુદ્ધસ્વરૂપનું અવલોકન, (જ્ઞાન) શુદ્ધસ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું, (વારિત્ર) શુદ્ધસ્વરૂપનું આચરણ-આવાં કારણો કરવાથી (સાધ્ય) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષની (સિદ્ધિ:) પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં મોક્ષની પ્રાપ્તિ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આટલો જ મોક્ષમાર્ગ છે કે કંઈ અન્ય પણ મોક્ષમાર્ગ છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષમાર્ગ છે કે કંઈ અન્ય પણ મોક્ષમાર્ગ છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષમાર્ગ છે. ‘‘ર અન્યથા'' (૨) પરંતુ (અન્યથા) અન્ય પ્રકારે () સાધ્યસિદ્ધિ નથી થતી. ૧૯. (માલિની) कथमपि समुपात्तत्रित्वमप्येकतायाः अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिह्न न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।।२०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર . "L ખંડાન્વય સહિત અર્થ:- ‘ફવમ્ આત્મળ્યોતિ: સતતમ્ અનુભવામ:' (વક્) પ્રગટ (આત્મજ્યોતિ: ) . આત્મજ્યોતિને અર્થાત્ ચૈતન્યપ્રકાશને (સત્તતમ્) નિરંતર ( અનુભવામ: ) પ્રત્યક્ષપણે અમે આસ્વાદીએ છીએ. કેવી છે આત્મજ્યોતિ ? ‘ થપિ સમુપાત્તત્રિત્વમ્ અપિ તાયા: અપતિતમ્'' (થમ્ અપિ) વ્યવહારદષ્ટિથી (સમુપાત્તત્રિત્વમ્) ગ્રહણ કર્યા છે ત્રણ ભેદ જેણે એવી છે તોપણ (તાયા:) શુદ્ધપણાથી (અપતિતમ્) પડતી નથી. વળી કેવી છે આત્મજ્યોતિ ? BIછત્’' પ્રકાશરૂપ પરિણમે છે. વળી કેવી છે ? ‘સઘ્ધમ્'' નિર્મળ છે. વળી કેવી છે ? ‘‘ અનન્તવૈતન્યવિહ્ન'' (અનન્ત) અતિ ઘણું (ચૈતન્ય) જ્ઞાન છે (વિન્ન) લક્ષણ જેનું એવી છે. કોઈ આશંકા કરે છે કે અનુભવને બહુ દઢ કર્યો તે શા કારણે ? તે જ કહે છે‘યસ્માત્ અન્યથા સાધ્યસિદ્ધિ: ન વસ્તુ ન વત્તુ'' (યસ્માત્) કારણ કે (અન્યથા) અન્ય પ્રકારે (સાધ્યસિદ્ધિ:) સ્વરૂપની પ્રાપ્તિ (ન વસ્તુ ન વસ્તુ) નથી થતી, નથી થતી, એમ નક્કી છે. ૨૦. :: .. (માલિની ) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलननिमग्नानन्तभावस्वभावैर्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१।। ૨૧ ખંડાન્વય સહિત અર્થ:- “ચે અનુભૂતિ તમન્ને'' (યે) જે કોઈ નિકટ સંસારી જીવ (અનુમૂર્તિ) અનુભૂતિ અર્થાત્ શુદ્ધ જીવવસ્તુનો આસ્વાદ (નમત્તે) પામે છે. કેવી છે અનુભૂતિ ? ‘‘ મેવવિજ્ઞાનમૂનાન્’’ (મેવ ) સ્વસ્વરૂપ-પરસ્વરૂપને દ્વિધા કરવું એવું જે (વિજ્ઞાન) જાણપણું તે જ છે (મૂનામ્) સર્વસ્વ જેનું એવી છે. વળી કેવી છે? 'અવનિતમ્'' સ્થિરતારૂપ છે. આવી અનુભૂતિ કઈ રીતે પમાય છે, તે જ કહે છે * * થપિ સ્વતો વા અન્યો વા'' (થપિ ) અનંત સંસારમાં ભ્રમણ કરતાં કેમેય કરીને કાળલબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક્ત્વ ઊપજે છે, ત્યારે અનુભવ થાય છે; ( સ્વત: વા) મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં ઉપદેશ વિના જ અનુભવ થાય છે, (અન્યત: વા) અથવા અંતરંગમાં મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં અને બહિરંગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ ગુરુની સમીપ સૂત્રનો ઉપદેશ મળતાં અનુભવ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેઓ અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય છે? ઉત્તર આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે. તે જ કહે છે-““તે વ સત્તતં મુહુરવત્ વિવIST: સ્પ:' (તે વ) તે જ જીવો (સત્તત) નિરંતરપણે (મુટ્ટરવલ્) અરીસાની પેઠે (વિવIRT:) રાગદ્વેષ રહિત () છે. શાનાથી નિર્વિકાર છે? ‘‘પ્રતિનિનિમજ્ઞાનન્તભાવસ્થમાવૈ.'' (પ્રતિનિન) પ્રતિબિંબરૂપે (નિમગ્ન) ગર્ભિત જે (અનન્તભાવ) સકળ દ્રવ્યોના (સ્વા.) ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકાર છે. ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદ્દીપ્ત થાય છે, તેમના ભાવ અર્થાત્ ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકારરૂપ અનુભવ છે. ૨૧. (માલિની) त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्माऽनात्मना साकमेक: किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।। २२।। ખંડાન્વય સહિત અર્થ:- ““નીત મોદમ ચતુ'' (નતિ) સંસારી જીવરાશિ (નોમ) મિથ્યાત્વપરિણામને (ત્યનતુ) સર્વથા છોડો. છોડવાનો અવસર કયો? “ “ડવાની'' તત્કાળ. ભાવાર્થ આમ છે કે શરીરાદિ પરદ્રવ્યો સાથે જીવની એકત્વબુદ્ધિ વિદ્યમાન છે, તે સૂક્ષ્યકાળમાત્ર પણ આદર કરવાયોગ્ય નથી. કેવો છે મોહ? “ “માનન્મનીä'' (માનY) અનાદિકાળથી (તીકં) લાગેલો છે. ““જ્ઞાનન રસયા'' ( જ્ઞાનમ) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (૨સયત) સ્વાનુભવ-પ્રત્યક્ષપણે આસ્વાદો. કેવું છે જ્ઞાન? ““સવાનાં રોવન'' (સિવાના) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ સમ્યગ્દષ્ટિ જીવોને (જીવન) અત્યંત સુખકારી છે. વળી કેવું છે જ્ઞાન? “ઉદ્ય'' ત્રણે કાળ પ્રકાશરૂપ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આમ કરતાં કાર્યસિદ્ધિ કેવી થાય છે? ઉત્તર કહે છે-““રૂદ વિન : માત્મા સનાત્મના સામ તાલાચવૃત્તિમ વાપિ ને થમ િન વિનયતિ'' (દ) મોહનો ત્યાગ, જ્ઞાનવસ્તુનો અનુભવ-આમ વારંવાર અભ્યાસ કરતાં (નિ ) નિઃસંદેહપણે (:) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૨૩ શુદ્ધ (માત્મા) ચેતનદ્રવ્ય (નાત્મના) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ આદિ સમસ્ત વિભાવપરિણામોની (સવમ) સાથે (તાવસ્થિવૃત્તિમ) જીવ અને કર્મના બંધાત્મક એકત્રસંબંધરૂપે (વવા9િ) કોઈ પણ અતીત, અનાગત અને વર્તમાન સંબંધી (વાલે ) સમય, ઘડી, પ્રહર, દિવસ કે વર્ષે (થમf) કોઈ પણ રીતે ( તિ) નથી રહેતું. ભાવાર્થ આમ છે કે:-જીવદ્રવ્ય ધાતુ અને પાષાણના સંયોગની પેઠે પુદ્ગલકર્મોની સાથે મળેલું જ ચાલ્યું આવે છે, અને મળેલું હોવાથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવચેતનપરિણામે પરિણમતું જ આવે છે. એમ પરિણમતાં એવી દશા નીપજી કે જીવદ્રવ્યનું નિજસ્વરૂપ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ અને કેવળવીર્ય, તેનાથી આ જીવદ્રવ્ય ભ્રષ્ટ થયું તથા મિથ્યાત્વરૂપ વિભાવપરિણામે પરિણમતાં જ્ઞાનપણું પણ છૂટી ગયું; જીવનું નિજ સ્વરૂપ અનંત ચતુષ્ટય છે, શરીર, સુખ, દુ:ખ, મોહ, રાગ, દ્વેષ ઇત્યાદિ બધું પુદ્ગલકર્મની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી–એવી પ્રતીતિ પણ છૂટી ગઈ. પ્રતીતિ છૂટતાં જીવ મિથ્યાષ્ટિ થયો; મિથ્યાદષ્ટિ થયો થકો જ્ઞાનાવરણાદિ કર્મબંધકરણશીલ થયો. તે કર્મબંધનો ઉદય થતાં જીવ ચારે ગતિઓમાં ભમે છે. આ પ્રકારે સંસારની પરિપાટી છે. આ સંસારમાં ભ્રમણ કરતાં કોઈ ભવ્ય જીવનો જ્યારે નિકટ સંસાર આવી જાય છે ત્યારે જીવ સમ્યકત્વ ગ્રહણ કરે છે. સમ્યકત્વ ગ્રહણ કરતાં પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય મટે છે તથા મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટે છે. વિભાવપરિણામ મટતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ થાય છે. આવી સામગ્રી મળતાં જીવદ્રવ્ય પુદ્ગલકર્મથી તથા વિભાવપરિણામથી સર્વથા ભિન્ન થાય છે. જીવદ્રવ્ય પોતાના અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થાય છે. દષ્ટાંત આમ છે કે જેવી રીતે સુવર્ણધાતુ પાષાણમાં જ મળેલી ચાલી આવે છે તોપણ અગ્નિનો સંયોગ પામીને પાષાણથી સુવર્ણ ભિન્ન થાય છે. ર૨. (માલિની) अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ:- “મણિ મૂર્તે પાર્શ્વવર્તી ભવ, અથ મુહૂર્ત પૃથ અનુમવ'' (વિ) હે ભવ્યજીવ! (મૂર્ત) શરીરથી (પાર્શ્વવર્તી) ભિન્નસ્વરૂપ (નવ) થા. ભાવાર્થ આમ છે કે અનાદિકાળથી જીવદ્રવ્ય (શરીર સાથે ) એકસંસ્કારરૂપ થઈને ચાલ્યું આવે છે, તેથી જીવને આમ કહીને પ્રતિબોધવામાં આવે છે કે હે જીવ! આ જેટલા શરીરાદિ પર્યાયો છે તે બધા પુદ્ગલકર્મના છે, તારા નથી; તેથી આ પર્યાયોથી પોતાને ભિન્ન જાણ. (થ) ભિન્ન જાણીને (મુહૂર્તમ) થોડોક કાળ (પૃથવ) શરીરથી ભિન્ન ચેતનદ્રવ્યરૂપે (અનુમવ) પ્રત્યક્ષપણે આસ્વાદ કર. ભાવાર્થ આમ છે કે શરીર તો અચેતન છે, વિનશ્વર છે, શરીરથી ભિન્ન કોઈ તો પુરુષ (આત્મા) છે એવું જાણપણું-એવી પ્રતીતિ મિથ્યાદષ્ટિ જીવોને પણ હોય છે, પરંતુ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. જ્યારે જીવદ્રવ્યનો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર છે, સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ પણ છે. કેવો છે અનુભવશીલ જીવ? “ “તત્વવેતૂહની સન'' (તત્વ) શુદ્ધ ચૈતન્યવહુના (કૌતૂહની સન) સ્વરૂપને જોવા ઇચ્છે છે એવો થયો થકો. વળી કેવો થઈને? ““વરથમ મૃત્વ'' (વરથમf) કોઈ પણ પ્રકારે-કોઈપણ ઉપાય, (મૃત્યુ) મરીને પણ, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજસાધ્ય છે, યત્નસાધ્ય તો નથી, પરંતુ આટલું કહીને અત્યંત ઉપાદેયપણું દઢ કર્યું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાનમાત્ર છે, તેનાથી શું કોઈ કાર્યસિદ્ધિ છે? તે પણ ઉપદેશ દ્વારા કહે છે-“ચેન મૂલ્ય સાવન પર્વમોદન નિતિ નસિ'' (પેન) જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે (મૂલ્ય સામ્) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્માત્મક સમસ્ત કર્મરૂપ પર્યાયોની સાથે (પૂર્વમોહમ્) એકસંસ્કારરૂપ-“હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું” ઇત્યાદિરૂપ, “હું સુખી છું, હું દુઃખી છું” ઇત્યાદિરૂપ, “હું ક્રોધી છું, હું માની છું” ઇત્યાદિરૂપ, તથા “હું યતિ છું, હું ગૃહસ્થ છું' ઇત્યાદિરૂપ-પ્રતીતિ એવો છે મોહ અર્થાત્ વિપરીતપણે તેને (ક્ષતિ) અનુભવ થતાં વેંત જ (ત્યનસ) હે જીવ! પોતાની બુદ્ધિથી તું જ છોડીશ. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાનમાત્ર વસ્તુ છે, એકત્વમોહ મિથ્યાત્વરૂપ દ્રવ્યના વિભાવપરિણામ છે, તોપણ એમને (અનુભવને અને મિથ્યાત્વના મટવાને) આપસમાં કારણકાર્યપણું છે. તેનું વિવરણ-જે કાળે જીવને અનુભવ થાય છે તે કાળે મિથ્યાત્વપરિણમન મટે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર સર્વથા અવશ્ય મટે છે. જે કાળે મિથ્યાત્વપરિણમન મટે તે કાળે અવશ્ય અનુભવશક્તિ થાય છે. મિથ્યાત્વપરિણમન જે રીતે મટે છે તે રીત કહે છેઃ- “ સ્વં સમાજોય'' (ત્ત્વ) પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુનો (સમાજોય) સ્વસંવેદનપ્રત્યક્ષપણે આસ્વાદ કરીને. કેવું છે શુદ્ધ ચેતન ? ‘ ‘ વિજ્ઞપ્તાં’’ અનાદિનિધન પ્રગટપણે ચેતનારૂપ પરિણમી રહ્યું છે. ૨૩. (શાર્દૂલવિક્રીડિત ) कान्त्यैव स्नपयन्ति ये दश दिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ।। २४ ।। ૨૫ ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ મિથ્યાદષ્ટિ કુવાદી મતાન્તર સ્થાપે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે. જેમ જૈનો માને છે કે શરીરથી જીવદ્રવ્ય ભિન્ન છે તેમ નથી, એક જ છે; કેમકે શરીરનું સ્તવન કરતાં આત્માનું સ્તવન થાય છે, એમ જૈનો પણ માને છે. એ જ બતાવે છે- “ તે તીર્થેશ્વરા: વન્ધા: (તે) અવશ્ય વિધમાન છે એવા (તીર્થેશ્વર: ) તીર્થંકરદેવો ( વદ્યા:) ત્રિકાળ નમસ્કાર કરવાયોગ્ય છે. કેવા છે તે તીર્થંકરો ? “ યે વન્ત્યા વ વંશ વિશ: મ્રપયન્તિ '' (ચે) તીર્થંકરો (ાન્યા) શરીરની દીપ્તિ દ્વારા (વ) નક્કી (વંશ) પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશા, ચાર ખૂણારૂપ વિદિશા તથા ઊર્ધ્વદિશા અને અધોદિશા એ દસ (વિશ:) દિશાઓને (સપયન્તિ) પ્રક્ષાલ કરે છે-પવિત્ર કરે છે; એવા છે જે તીર્થંકરો તેમને નમસ્કાર છે. (જૈનોને ત્યાં ) આમ જે કહ્યું તે તો શરીરનું વર્ણન કર્યું, તેથી અમને એવી પ્રતીતિ ઊપજી કે શરી૨ અને જીવ એક જ છે. વળી કેવા છે તીર્થંકરો ? ‘‘યે ધાસ્ના સદ્દામમહસ્વિનાં ધામ નિરુન્ધત્તિ (ચે) તીર્થંકરો (ધાન્ના ) શરીરના તેજથી (૩દ્દામમઽસ્વિનાં) ઉગ્ર તેજવાળા કરોડો સૂર્યના (ધામ) પ્રતાપને (નિરુન્ધત્તિ) રોકે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં એવી દીપ્તિ છે કે જો કોટિ સૂર્ય હોય તો કોટિયે સૂર્યની દીપ્તિ રોકાઈ જાય; એવા તે તીર્થંકરો છે. અહીં પણ શરીરની 33 "" Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ જ મોટપ કહી છે. વળી કેવા છે તીર્થકરો? “જે રૂપેણ નનમનો મુwાન્તિ'' (૧) તીર્થકરો (પેન) શરીરની શોભાથી (જન) જેટલાં દેવ-મનુષ્ય-તિર્યંચ-એ બધાંના (મન:) અંતરંગને (મુત્તિ ) ચોરી લે છે. ભાવાર્થ આમ છે કે જીવો તીર્થકરના શરીરની શોભા દેખીને જેવું સુખ માને છે તેવું સુખ નૈલોકયમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા; એવા તે તીર્થકરો છે. અહીં પણ શરીરની મોટપ કરી છે. વળી કેવા છે તીર્થકરો? ““શે ત્રેિન ધ્વનિના શ્રવણયો: સાક્ષાત સુરઉં અમૃતં ક્ષરન્ત:'' (૨) તીર્થંકરદેવો (દિવ્યેન) સમસ્ત ગૈલોકયમાં ઉત્કૃષ્ટ એવી (ધ્વનિના) નિરક્ષરી વાણી વડે (શ્રવણયો:) સર્વ જીવોની કર્મેન્દ્રિયોમાં (સાક્ષા) તત્કાળ (સુરવં ) સુખમય શાન્તરસને (ક્ષત્ત:) વરસાવે છે. ભાવાર્થ આમ છે કે તીર્થકરની વાણી સાંભળતાં સર્વ જીવોને વાણી રુચે છે, જીવો બહુ સુખી થાય છે; તીર્થકરો એવા છે. અહીં પણ શરીરની મોટપ છે. વળી કેવા છે તીર્થકરો? “ “ અષ્ટસઝનલ ધરા:' (અણસહસ્ર) આઠ અધિક એક હજાર (નક્ષTધરા:) શરીરનાં ચિહ્નો સહજ જ ધારણ કરે છે; એવા તીર્થકરો છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, કમળ, મગર, મચ્છ, ધ્વજા ઇત્યાદિરૂપ આકૃતિવાળી રેખાઓ હોય છે, જે સમસ્ત ગણતાં એક હજાર ને આઠ થાય છે. અહીં પણ શરીરની મોટપ છે. વળી કેવા છે તીર્થકરો ? “ “સૂરય:'' મોક્ષમાર્ગના ઉપદેખા છે. અહીં પણ શરીરની મોટપ છે. આથી જીવ-શરીર એક જ છે એવી મારી પ્રતીતિ છે, એવું કોઈ મિથ્યામતવાદી માને છે. તેનો ઉત્તર આમ પ્રમાણે આગળ કહેશે : ગ્રંથકર્તા કહે છે કે વચનવ્યવહારમાત્રથી જીવ-શરીરનું એકપણું કહેવાય છે. આથી એમ કહ્યું છે કે જે શરીરનું સ્તોત્ર છે તે તો વ્યવહારમાત્રથી જીવનું સ્તોત્ર છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં જીવ-શરીર ભિન્ન ભિન્ન છે. તેથી જેવું સ્તોત્ર કહ્યું છે તે નિજ નામથી જૂઠું છે (અર્થાત્ તેનું નામ સ્તોત્ર ઘટિત થતું નથી), કેમ કે શરીરના ગુણ કહેતાં જીવની સ્તુતિ થતી નથી, જીવના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં (જીવની) સ્તુતિ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે નગરનો સ્વામી રાજા છે તેથી નગરની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે, તેવી જ રીતે શરીરનો સ્વામી જીવ છે તેથી શરીરની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે. ઉત્તર આમ છે કે એ રીતે સ્તુતિ થતી નથી; રાજાના નિજ ગુણની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે, તેવી રીતે જીવના નિજ ચૈતન્યગુણની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે. તે જ કહે છે. ૨૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૨૭ (આર્યા) प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्। पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।। २५ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““નરમ પરિવાવનન પાતાનમ પતિ રૂવ'' (પુર્વ) પ્રત્યક્ષ (નરમ્) નગર અર્થાત્ રાજગ્રામ (પરિવાવેતયેન) ખાઈ વડે ઘેરાયેલું હોવાથી (પાતાનમ) અધોલોકને, (fપતિ રૂવ) ખાઈ એટલી ઊંડી છે જેથી એમ લાગે છે કે, પી રહ્યું છે. કેવું છે નગર? ““પ્રાણIRવનિતાત્પરમ'' (પ્રવા૨) કોટ વડે (વનિત) ગળી ગયું છે (કરમ્) આકાશને જે, એવું નગર છે. ભાવાર્થ આમ છે કે કોટ ઘણો જ ઊંચો છે. વળી કેવું છે નગર? ““ઉપવનર/નાનિમૂકિતનમ'' (૩૫વનર/ની) નગરની સમીપ ચારે તરફ ફેલાયેલા બાગોથી (નિ ) રુધાયેલી છે (ભૂમતનમ) સમસ્ત ભૂમિ જેની, એવું તે નગર છે. ભાવાર્થ આમ છે કે નગરની બહાર ઘણા બાગ છે. આવી નગરની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થતી નથી. અહીં ખાઈ –કોટબાગનું વર્ણન કર્યું તે તો રાજાના ગુણો નથી; રાજાના ગુણો છે દાન, પૌરુષ (શૂરવીરતા) અને જાણપણું; તેમની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે. ૨૫. (આર્યા) नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्। अक्षोभमिव समुद्र जिनेन्द्ररूपं परं जयति।।२६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““જિનેન્દ્રાં નયતિ'' (જિનેન્દ્રj) જિનેન્દ્રરૂપ અર્થાત્ તીર્થંકરના શરીરની શોભા (નયતિ) જયવંત હો. કેવું છે જિનેન્દ્રરૂપ? “ “નિત્ય'' આયુપર્યન્ત એકરૂપ છે. વળી કેવું છે? “વિવારસુતિસકમ'' (વિવાર) જેમાં બાળપણું, તરુણપણું અને વૃદ્ધપણું નહીં હોવાથી (સુસ્થિત) સમાધાનરૂપ (સારી રીતે ગોઠવાયેલા) છે (સર્વામ) સર્વ પ્રદેશ જેના એવું છે. વળી કેવું છે જિનેન્દ્રનું રૂપ ? “ “ અપૂર્વસનનવિષ્યમ'' (પૂર્વ) આશ્ચર્યકારી છે તથા (સદન) વિના યત્ન શરીર સાથે મળેલા છે (નાવષ્યમ) શરીરના ગુણો જેને એવું છે. વળી કેવું છે? ““સમુદ્રમ રૂવ ઉપક્ષોમમ્'' (સમુદ્રમ રૂવ) સમુદ્રની માફક (ગલોમન) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ નિશ્ચળ છે. વળી કેવું છે? “ “પરં'' ઉત્કૃષ્ટ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે વાયુ રહિત સમુદ્ર નિશ્ચળ હોય છે તેવી જ રીતે તીર્થકરનું શરીર નિશ્ચળ છે. આ રીતે શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ નથી થતી, કારણ કે શરીરના ગુણ આત્મામાં નથી. આત્માનો જ્ઞાનગુણ છે; જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે. ર૬. (શાર્દૂલવિક્રીડિત) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयात् नुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेत् नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।। २७।। ખંડાન્વય સહિત અર્થ:- ““અત: તીર્થસ્તોત્તરલતાન માત્માયો: છત્વે જ ભવેત'' (શત:) આ કારણથી, (તીર્થસ્તવ) “પરમેશ્વરના શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે' એમ જે મિથ્યામતી જીવ કહે છે તેના પ્રતિ (ઉત્તરનતિ) “શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થતી નથી, આત્માના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે,” આવા ઉત્તરના બળથી અર્થાત્ તે ઉત્તર દ્વારા સંદેહુ નષ્ટ થઈ જવાથી, (માત્મ) ચેતનવસ્તુને અને ( યો:) સમસ્ત કર્મની ઉપાધિને (પુવૅ) એકદ્રવ્યપણું (ન ભવેત) થતું નથી. આત્માની સ્તુતિ જે રીતે થાય છે તે કહે છે- ‘‘સા વં'' (સા) તે જીવસ્તુતિ (વં) જેવી રીતે મિથ્યાષ્ટિ કહેતો હતો તેવી રીતે નથી, કિન્તુ જે રીતે હવે કહે છે તે રીતે જ છે- “ “Tયાત્મનો: વ્યવહા૨ત: છત્વે, તુ પુન: ન નિશ્ચયાત્'' (Tયાત્મનો:) શરીરાદિ અને ચેતનદ્રવ્ય એ બંનેને (એવરત:) કથનમાત્રથી ( તં) એકપણું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું એ બંનેને ઓગાળીને એક સોગઠી બનાવવામાં આવે છે, ત્યાં તે સઘળું કહેવામાં તો સુવર્ણ જ કહેવાય છે, તેવી રીતે જીવ અને કર્મ અનાદિથી એકક્ષેત્રસંબંધરૂપ મળેલાં ચાલ્યાં આવે છે તેથી તે સઘળું કથનમાં તો જીવ જ કહેવાય છે. (તુ પુન:) બીજા પક્ષે (૧) જીવ-કર્મને એકપણું નથી. તે કયા પક્ષે ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર (નિશ્ચયાત્) દ્રવ્યના નિજ સ્વરૂપને વિચારતાં, ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું જોકે એકક્ષેત્રે મળેલાં છે–એપિંડરૂપ છે તોપણ સોનું પીળું, ભારે અને ચીકણું એવા પોતાના ગુણો સહિત છે, રૂપું પણ પોતાના શ્વેતગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જાડું છે, તેવી જ રીતે જીવ અને કર્મ પણ જોકે અનાદિથી એકબંધપર્યાયરૂપ મળેલાં ચાલ્યાં આવે છે-એકપિંડરૂપ છે તોપણ જીવદ્રવ્ય પોતાના જ્ઞાનગુણે બિરાજમાન છે, કર્મપુદ્દગલદ્રવ્ય પણ પોતાના અચેતન ગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જાઠું છે. તે કારણે સ્તુતિમાં ભેદ છે. (તે જ બતાવે છે–)‘‘વ્યવહારત: વપુષ: સ્તુત્યા નુ: સ્તોત્રં અસ્તિ, ન तत् तत्त्वतः (વ્યવહારત:) બંધપર્યાયરૂપ એકક્ષેત્રાવગાષ્ટિથી જોતાં ( વપુષ: ) શરીરની (સ્તુત્યા) સ્તુતિ કરવાથી (નુ:) જીવની (સ્તોત્રં) સ્તુતિ (અસ્તિ) થાય છે. (ન તંત્) બીજા પક્ષે વિચારતાં, સ્તુતિ નથી થતી. કઈ અપેક્ષાએ નથી થતી ? (તત્ત્વત:) શુદ્ધ જીવદ્રવ્યસ્વરૂપ વિચારતાં. ભાવાર્થ આમ છે કે જેમ ‘શ્વેત સુવર્ણ’ એમ જોકે કહેવામાં આવે છે તોપણ શ્વેતગુણ રૂપાનો છે, તેથી ‘શ્વેત સુવર્ણ' એમ કહેવું જૂઠું છે, તેવી જ રીતે ઃઃ ' बे रत्ता बे सांवला बे नीलुप्पलवन्न। मरगजपन्ना दो वि जिन सोलह कंचनवन्न।।" . t t ‘‘[ભાવાર્થ-] તીર્થંકરો રક્તવર્ણે, બે કૃષ્ણ, બે નીલ, બે પન્ના અને સોળ સુવર્ણરંગે છે,'' જોકે આમ કહેવામાં આવે છે તોપણ શ્વેત, રક્ત અને પીત આદિ પુદ્દગલદ્રવ્યના ગુણો છે, જીવના ગુણો નથી. તેથી શ્વેત, રક્ત અને પીત એમ કહેતાં જીવ નથી હોતો, જ્ઞાનગુણ કહેતાં જીવ છે. કોઈ પ્રશ્ન કરે છે કે શરીરની સ્તુતિ કરતાં તો જીવની સ્તુતિ થતી નથી, તો જીવની સ્તુતિ કઈ રીતે થાય છે? ઉત્તર આમ છે કે ચિદ્રૂપ કહેતાં થાય છે– 'निश्चयतः चित्स्तुत्या एव चितः स्तोत्रं भवति'' (निश्चयतः) शुद्ध જીવદ્રવ્યરૂપ વિચારતાં (વિત્) શુદ્ધ જ્ઞાનાદિનાં (સ્તુત્યા) વારંવાર વર્ણન-સ્મરણઅભ્યાસ કરવાથી (વ) નિઃસંદેહ (વિત: સ્તોત્રં) જીવદ્રવ્યની સ્તુતિ (ભવૃત્તિ) થાય છે. ભાવાર્થ આમ છે-જેવી રીતે ‘પીળું, ભારે અને ચીકણું સુવર્ણ' એમ કહેતાં સુવર્ણની સ્વરૂપસ્તુતિ થાય છે, તેવી જ રીતે ‘કેવળી એવા છે કે જેમણે પ્રથમ જ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર્યો છે એટલે કે ઇન્દ્રિય-વિષય-કષાયને જીત્યાં છે, પછી મૂળથી ખપાવ્યાં છે, સકળ કર્મ ક્ષય કર્યાં ૨૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ સમયસાર-કલશ છે એટલે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય અને કેવળસુખરૂપે બિરાજમાન પ્રગટ છે’ એમ કહેતાં-જાણતાં-અનુભવતાં કેવળીની ગુણસ્વરૂપ સ્તુતિ થાય છે. આથી આ અર્થ નિશ્ચિત કર્યો કે જીવ અને કર્મ એક નથી, ભિન્ન ભિન્ન છે. વિવરણ- જીવ અને કર્મ એક હોત તો આટલો સ્મ્રુતિભેદ કેમ હોત? ૨૭. (માલિની ) इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य સ્વરસરમસત્કૃષ્ટ: પ્રવને વ।।૨૮।। ખંડાન્વય સહિત અર્થ:- ' इति कस्य बोध: बोधम् अद्य न अवतरति (કૃત્તિ) આ પ્રકારે ભેદ દ્વારા સમજાવતાં (T) ત્રણ લોકમાં એવો કયો જીવ છે કે જેને ( વોધ: ) બોધ અર્થાત્ જ્ઞાનશક્તિ (લોધમ્) સ્વસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવશીલપણે (અઘ) આજ પણ (ન અવતત્તિ) પરિણમનશીલ ન થાય? ભાવાર્થ આમ છે કે જીવકર્મનું ભિન્નપણું અતિશય પ્રગટ કરીને બતાવ્યું; એ સાંભળતાં જે જીવને જ્ઞાન ઊપજતું નથી તેને ઠપકો દીધો છે. કયા પ્રકારે ભેદ દ્વારા સમજાવતાં? તે જ ભેદપ્રકા૨ બતાવે છે-‘‘ આત્માયૈતાયાં परिचिततत्त्वैः नयविभजनयुक्त्या अत्यन्तम् ઇચ્છાવિતાયામ્'' (આત્ન ) ચેતનદ્રવ્ય અને ( હ્રાય ) કર્મપિંડના (તામાં) એકત્વપણાને, (ભાવાર્થ આમ છે કે જીવ-કર્મ અનાદિબંધપર્યાયરૂપ એપિંડ છે તેને,) (પરિચિતતત્ત્વ: ) સર્વજ્ઞો દ્વારા [વિવરણ-(પરિચિત) પ્રત્યક્ષપણે જાણ્યા છે (તત્ત્વ: ) જીવાદિ સકળ દ્રવ્યોના ગુણ-પર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ દ્વારા] (નય) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ પક્ષપાતના (વિમનન) વિભાગ-ભેદનિરૂપણ, ( યુવન્ત્યા) ભિન્નસ્વરૂપ વસ્તુને સાધવી, તેના વડે ( જીત્યાં) અતિશય નિ:સંદેહપણે (ઇચ્છાવિતાયામ્) ઉચ્છેદવામાં આવે છે. જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરન્તુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું; તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે, કર્મસંયોગથી ભિન્ન શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૩૧ જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ સમ્યકત્વ છે. કેવો છે બોધ? “ “સ્વરસરમbg:'' (રસ) જ્ઞાનસ્વભાવનો (રમસ) ઉત્કર્ષ-અતિશય સમર્થપણું તેનાથી (9) પૂજ્ય છે. વળી કેવો છે? ““પ્રટન'' પ્રગટપણે છે. વળી કેવો છે? ‘‘ : પવ'' નિશ્ચયથી ચૈતન્યરૂપ છે. ૨૮. (માલિની) अवतरति न यावद्वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९।। ખંડાન્વય સહિત અર્થ- ““ફયમ અનુભૂતિઃ તાવત્ રિતિ સ્વયમ ભાવિર્વમૂવ'' (ફયમ્) આ વિદ્યમાન (અનુસૂતિઃ) અનુભૂતિ અર્થાત્ શુદ્ધચેત વસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું (તાવ) તેટલા કાળ સુધી (દિતિ) તે જ સમયે (સ્વયમ) સહજ જ પોતાના જ પરિણમનરૂપ (સાવિર્વમૂવ) પ્રગટ થઈ. કેવી છે તે અનુભૂતિ? “ “કન્યવી: સનમાર્વે: વિમુI'' (ન્યવીર્ય:) શુદ્ધચૈતન્યસ્વરૂપથી અત્યંત ભિન્ન એવાં દ્રવ્યકર્મ–ભાવકર્મ-નોકર્મસંબંધી (સત્રમા) સકળ' અર્થાત્ જેટલા છે ગુણસ્થાન-માર્ગણાસ્થાનરૂપ રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો એવા જે “ભાવ” અર્થાત્ વિભાવરૂપ પરિણામ તેમનાથી (વિમુol) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે જેટલા પણ વિભાવપરિણામસ્વરૂપ વિકલ્પો છે અથવા મન-વચનથી ઉપચાર કરી દ્રવ્યગુણ-પર્યાયભેદરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદરૂપ વિકલ્પો છે તેમનાથી રહિત શુદ્ધચેતનામાત્રના આસ્વાદરૂપ જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. તે અનુભવ જે રીતે થાય છે તે કહે છે-“યાવત સપરમાવત્યાદિષ્ટાન્તદ: અત્યન્તવેતિ મનવમ વૃત્તિમન અવતરતિ'' (વાવ) જેટલો કાળ, જે કાળે (પરમાર) શુદ્ધચૈતન્યમાત્રથી ભિન્ન દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ જે સમસ્ત ભાવો તેમના (ત્યા ) “આ ભાવો સમસ્ત જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી” એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ જ્ઞાનના સૂચક (દત્ત) ઉદાહરણની માફક--[ વિવરણ-જેવી રીતે કોઈ પુરુષે ધોબીના ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતાં ઓળખ્યા વિના પહેરીને પોતાનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ જાણું, પછી તે વસ્ત્રનો ધણી જે કોઈ હતો તેણે છેડો પકડીને કહ્યું કે “આ વસ્ત્ર તો મારું છે,” ફરીને કહ્યું કે “મારું જ છે,” આમ સાંભળતાં તે પુરુષ ચિહ્ન તપાસ્યું અને જાણ્યું કે “મારું ચિહ્ન તો મળતું નથી, માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, બીજાનું છે,” તેને આવી પ્રતીતિ થતાં ત્યાગ થયો ઘટે છે, વસ્ત્ર પહેરેલું જ છે તોપણ ત્યાગ ઘટે છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે, તેવી રીતે અનાદિ કાળથી જીવ મિથ્યાષ્ટિ છે તેથી કર્મસંયોગજનિત છે જે શરીર, દુઃખસુખ, રાગદ્વેષ આદિ વિભાવપર્યાયો તેમને પોતાનાં જ કરીને જાણે છે અને તે રૂપે જ પ્રવર્તે છે, હેયઉપાદેય જાણતો નથી; આ પ્રમાણે અનંત કાળ ભ્રમણ કરતાં જ્યારે થોડો સંસાર રહે છે અને પરમગુરુનો ઉપદેશ પામે છે-ઉપદેશ એવો છે કે “હે જીવ! જેટલાં છે જે શરીર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ-મોહ, જેમને તું પોતાનાં કરીને જાણે છે અને એમાં રત થયો છે તે તો સઘળાંય તારાં નથી, અનાદિ કર્મસંયોગની ઉપાધિ છે–ત્યારે એવું વારંવાર સાંભળતાં જીવવસ્તુનો વિચાર ઊપજ્યો કે “જીવનું લક્ષણ તો શુદ્ધ ચિતૂપ છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી, કર્મસંયોગની ઉપાધિ છે; આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવભાવોનો ત્યાગ છે; શરીર, સુખ, દુઃખ જેમ હતાં તેમ જ છે, પરિણામોથી ત્યાગ છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે. આનું જ નામ અનુભવ છે, આનું જ નામ સમ્યકત્વ છે. આ પ્રમાણે દષ્ટાન્તની માફક]–ઊપજી છે દષ્ટિ અર્થાત્ શુદ્ધ ચિકૂપનો અનુભવ જેને એવો જે કોઈ જીવ છે તે (મનવમ) અનાદિ કાળથી ચાલ્યા આવતા (વૃત્તિમ) જે કર્મપર્યાય સાથે એત્વપણાના સંસ્કાર તેરૂપે (ન લવતરતિ) પરિણમતો નથી. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જેટલાં પણ શરીર, સુખ, દુઃખ, રાગ, દ્વેષ, મોહ છે તેમની ત્યાગબુદ્ધિ કંઈક અન્ય છેકારણરૂપ છે તથા શુદ્ધ ચિતૂપમાત્રનો અનુભવ કંઈક અન્ય છે-કાર્યરૂપ છે. તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ, દ્વેષ, મોહ, શરીર, સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણ-શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. હવે જેને શુદ્ધ અનુભવ થયો છે તે જીવ જેવો છે તેવો જ કહે છે. ૨૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૩૩ (સ્વાગતા) सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्। नास्ति नास्ति मम कश्चन मोहः शुद्धचिद्धनमहोनिधिरस्मि।।३०।। ખંડાન્વય સહિત અર્થ:- ““રુદ ૩૬ સ્વમ્ સ્વયમ વેત'' (રૂ) વિભાવપરિણામો છૂટી ગયા હોવાથી (૬) અનાદિનિધન ચિતૂપ વસ્તુ એવો હું (9) સમસ્ત ભેદબુદ્ધિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર (સ્વ) શુદ્ધ ચિતૂપમાત્ર વસ્તુને (સ્વયમ) પરોપદેશ વિના જ પોતામાં સ્વસવેદનપ્રત્યક્ષરૂપ (વેતયે) આસ્વાદું છું-(દ્રવ્યદૃષ્ટિથી ) જેવો હું છું એવો હવે (પર્યાયમાં) સ્વાદ આવે છે. કેવી છે શુદ્ધ ચિકૂપવતુ? “ “સર્વત: સ્વરસનિર્મરમાવ'' (સર્વત:) અસંખ્યાત પ્રદેશોમાં (રસ) ચૈતન્યપણાથી (નિર્મર) સંપૂર્ણ છે (ભાવ) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનસિદ્ધાન્તનો વારંવાર અભ્યાસ કરવાથી દઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી; મિથ્યાત્વકર્મનો રસ-પાક મટતાં મિથ્યાત્વભાવરૂપ પરિણમન મટે છે ત્યારે વસ્તુસ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે તેનું નામ અનુભવ છે. વળી અનુભવશીલ જીવ જેવું અનુભવે છે તેવું કહે છે-“મમ વેશ્ચન મોદ: નાસ્તિ નાસ્તિ'' (મમ) મારે (શન) દ્રવ્યપિંડરૂપ અથવા જીવસંબંધી ભાવપરિણમનરૂપ (મોદ:) જેટલા વિભાવરૂપ અશુદ્ધ પરિણામ તે બધા (નાસ્તિ નાસ્તિ) સર્વથા નથી, નથી. હવે તે જેવો છે તેવો કહે છે- ““શુદ્ધવિદ્ધનમહાનિદરમિ'' (શુદ્ધ) સમસ્ત વિકલ્પોથી રહિત (વિ) ચૈતન્યના (ઘન) સમૂહુરૂપ (મ:) ઉધોતનો (નિધિ:) સમુદ્ર (મરિન ) હું છું. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે બધાયનું નાસ્તિપણું થાય છે, તેથી એમ કહ્યું કે શુદ્ધ ચિતૂપમાત્ર વસ્તુ પ્રગટ છે. ૩O. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ (માલિની) इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तै: कृतपरिणतिरात्माराम एव प्रवृतः।। ३१।। ખંડાન્વય સહિત અર્થ:- “જીવ યમ ઉપયોગ: સ્વયમ પ્રવૃત્તિ:'' (વ) નિશ્ચયથી જે અનાદિનિધન છે એવું (લયન) આ જ (૩૫યો :) જીવદ્રવ્ય (સ્વયમ ) જેવું દ્રવ્ય હતું તેવું શુદ્ધપર્યાયરૂપ (પ્રવૃત્ત:) પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય શક્તિરૂપે તો શુદ્ધ હતું પરંતુ કર્મસંયોગપણે અશુદ્ધરૂપ પરિણમ્યું હતું; હવે અશુદ્ધપણું જવાથી જેવું હતું તેવું થઈ ગયું. કેવું થતાં શુદ્ધ થયું? ““રૂતિ સર્વે: કન્યમા સદ વિવે સતિ'' (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે (સર્વેદ) શુદ્ધ ચિતૂપમાત્રથી ભિન્ન એવા સમસ્ત (અન્યમા: સદ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (વિવે) શુદ્ધ ચૈતન્યનું ભિન્નપણું (સતિ) થતાં. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણના પાનાને તપાવતાં કાલિમા જતી રહેવાથી સહજ જ સુવર્ણમાત્ર રહી જાય છે તેમ મોહેં–રાગ-દ્વેષરૂપ વિભાવપરિણામમાત્ર જતાં સહજ જ શુદ્ધ ચૈતન્યમાત્ર રહી જાય છે. કેવી થતી થકી જીવવસ્તુ પ્રગટ થાય છે? ““મેં માત્માનમ વિક્રત'' (૧) નિર્ભદ-નિર્વિકલ્પ ચિકૂપ વસ્તુ એવો જે (માત્માનમ) આત્મસ્વભાવ તે-રૂપ (વિક્રતુ) પરિણમી છે. વળી કેવો છે આત્મા? “ર્શનજ્ઞાનવૃત્તે: તપરિતિ:'' (૦ર્શન) શ્રદ્ધા-રુચિ-પ્રતીતિ, (જ્ઞાન) જાણપણું, (વૃતૈ:) શુદ્ધ પરિણતિ-એવાં જે રત્નત્રય તે રૂપે (વૃત) કર્યું છે (પરિતિક) પરિણમના જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે. કેવાં છે દર્શન-જ્ઞાન-ચારિત્ર? ““પ્રતિપરમાર્થે.' (પ્રતિ ) પ્રગટ કર્યો છે (પરમાર્થે.) સકલકર્મક્ષયલક્ષણ મોક્ષ જેમણે એવાં છે. ભાવાર્થ આમ છે કે “સમ્પર્શવજ્ઞાનવારિત્રા મોક્ષમા:' એવું કથન તો સર્વ જૈનસિદ્ધાન્તમાં છે અને તે જ પ્રમાણ છે. વળી કેવો છે શુદ્ધજીવ? ‘‘ત્મિારામ'' (માત્મ) પોતે જ છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અધિકાર ૩પ (ભા૨ન) ક્રીડાવન જેનું એવો છે. ભાવાર્થ આમ છે કે ચેતનદ્રવ્ય અશુદ્ધ અવસ્થારૂપે પરની સાથે પરિણમતું હતું તે તો મટયું, સાંપ્રત (વર્તમાનકાળ) સ્વરૂપપરિણમનમાત્ર છે. ૩૧. (વસન્તતિલકા) मजन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।। ३२।। ખંડાન્વય સહિત અર્થ:- ““pષ ભવાન પ્રોન્મનઃ'' (vs) સદા કાળ પ્રત્યક્ષપણે ચેતનસ્વરૂપ છે એવો (ભાવાન) ભગવાન અર્થાત્ જીવદ્રવ્ય (કોન્મન:) શુદ્ધાંગસ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે આ ગ્રંથનું નામ નાટક અર્થાત અખાડો છે. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું. કેવો છે ભગવાન ? ““મવવોપસિલ્વ:'' (વરોધ) જ્ઞાનમાત્રનું (સિક્યુ:) પાત્ર છે. અખાડામાં પણ પાત્ર નાચે છે, અહીં પણ જ્ઞાનપાત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે-“અરેખ વિક્રમતિરસ્પરિન માસ્તા'' (મરેજ) મૂળથી ઉખાડીને દૂર કરી. તે કોણ? (વિશ્વમ) વિપરીત અનુભવ-મિથ્યાત્વરૂપ પરિણામ તે જ છે (તિરરિળ) શુદ્ધસ્વરૂપ-આચ્છાદનશીલ અંતર્જવનિકા (અંદરનો પડદો) તેને (માસ્તવ્ય) મૂળથી જ દૂર કરીને. ભાવાર્થ આમ છે કે અખાડામાં પ્રથમ જ અંતર્જવનિકા કપડાની હોય છે, તેને દૂર કરીને શુદ્ધાંગ નાચે છે; અહી પણ અનાદિ કાળથી મિથ્યાત્વપરિણતિ છે, તે છૂટતાં શુદ્ધસ્વરૂપ પરિણમે છે. શુદ્ધસ્વરૂપ પ્રગટ થતાં જે કાંઈ છે તે જ કહે છે- “મની સમસ્તા: સોવેT: શાસે સમન્ વ સલ્લુ'' (મમી) જે વિદ્યમાન છે એવા (સમસ્તા:) બધા (સો 1:) જીવો, (શાન્તરસે) જે અતીન્દ્રિયસુખગર્ભિત છે એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ તેમાં (સમમ વ) એકીવખતે જ (મપુખ્ત) મગ્ન થાઓ-તન્મય થાઓ. ભાવાર્થ આમ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે, ત્યાં જેટલા દેખનારા છે તે બધા એકસાથે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ જ મગ્ન થઈ દેખે છે; તેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધરૂપ બતાવાયું થયું બધાય જીવોએ અનુભવ કરવાયોગ્ય છે. કેવી છે શાન્તરસ? ““મનોમુછનતિ'' (મનોમ) સમસ્ત ગૈલોકયમાં (૩છન્નતિ) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે અથવા લોકાલોકનો જ્ઞાતા છે. હવે અનુભવ જેવો છે તેવો કહે છે- “નિર્મરમ'' અતિશય મગ્નપણે છે. ૩ર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૨અજીવ અધિકાર $ 5 ક 乐 FFFFFFFFFFFFFFFFFFF (શાર્દૂલવિક્રીડિત) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदानासंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।।१-३३।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘જ્ઞાને વિનતિ'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (વિલસતિ) જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ કર્યું, હવે તે જ જીવનું પ્રતિષધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણ શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે; જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ-નોકર્મ જીવનાં નથી, ભાવકર્મ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? ““મનો હાય'' (મન:) અન્ત:કરણેન્દ્રિયને (વિયત) આનન્દરૂપ કરતું થયું. વળી કેવું થતું થયું ? “ “વિશુદ્ધ'' આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપરૂપે પરિણમ્યું થયું. વળી કેવું થતું થયું ? “ “ રત'' સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થયું. વળી કેવું થતું થયું ? “ “માત્મારામમ'' (માત્મ) સ્વસ્વરૂપ જ છે (શારીમ) કીડાવન જેનું એવું થતું થયું. વળી કેવું થતું થયું ? ““મનન્તધામ'' (અનન્ત) મર્યાદાથી રહિત છે (ઘામ) તેજ:પુંજ જેનો એવું થતું થયું. વળી કેવું થતું થયું? “અધ્યક્ષે મદસા નિત્યતિ'' (અધ્યક્ષે ) નિરાવરણ પ્રત્યક્ષ (મદા) ચૈતન્યશક્તિ વડે (નિત્યાવિત) ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો એવું થતું થયું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ વળી કેવું થતું થયું ? ““ધીરવારમ'' (શીર) અડોલ અને (૩વાત્તમ) બધાથી મોટું એવું થતું થયું. વળી કેવું થતું થયું ? ““મના '' ઇન્દ્રિયજનિત સુખદુ:ખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થકું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે‘‘સંસારનિર્વદ્ધન્યૂનવિધિધ્વંસત'' (સંસાર) અનાદિ કાળથી (નિષદ્ધ) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં (વશ્વનવિધિ) જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણકર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એવાં છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોસ્પરિણામ-ઇત્યાદિ છે જે બહુ વિકલ્પો, તેમના (વૃંસા ) વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે, તેવી રીતે સંસાર-અવસ્થામાં જીવ-કર્મ બંધ પર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે, જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે-“ “યત્વાર્ષવાન પ્રત્યાયયત'' (ચત) જ કારણથી (પાર્ષવાન) ગણધર-મુનીશ્વરોને (પ્રત્યાયય ) પ્રતીતિ ઉપજાવીને. ક્યા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે- “નીવાનીવવિવેકપુછદશા'' (નવ) ચેતન્યદ્રવ્ય અને (શનીવ) જડ-કર્મ-નોકર્મ-ભાવકર્મ તેમના (વિવે) ભિન્નભિન્નપણારૂપ (પુત્ર) વિસ્તીર્ણ (દશ) જ્ઞાનદષ્ટિથી. જીવ અને કર્મનો ભિન્નભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે. ૧-૩૩. (માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।। २-३४।। ખંડાન્વય સહિત અર્થ:- ““વિરમ પરેજી કાર્યવોનાદન ઝિમ'' (વિરમ) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (પણ) મિથ્યાત્વરૂપ છે અને (વાર્ય) કર્મબંધને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ-અધિકાર ૩૯ કરે છે એવા (વોલાદન ઝિમ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યાદષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યાષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે-ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. ‘‘નિમૃત: સન સ્વયં પ્રથમ પુણ્ય'' (નિમૃત:) એકાગ્રરૂપ (સન) થતો થકો ( મ) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ) વસંવેદનપ્રત્યક્ષપણે (૫૫) અનુભવ કર. ““Fાસમ'' વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને. ““u'' વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપ પ્રાપ્તિ છે, તે જ કહે છે-“નનું હૃયસરસિ પુંસ: અનુપવ્યિ : મિ ભાતિ'' (નવુ) હે જીવ! ( સરસ) મનરૂપી સરોવરમાં છે (પુન:) જે જીવદ્રવ્ય તેની (અનુપલબ્ધિ:) અપ્રાપ્તિ (વિરું ભાતિ) શોભે છે શું? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી; “ “ર ઉપલબ્રિ:'' (૨) છે તો એમ જ છે કે (ઉપસધ્ધિ:) અવશ્ય પ્રાપ્તિ થાય છે. કેવું છે જીવદ્રવ્ય? “પુનિત મિનધાન્ન.'' (પુનાત) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (મિનીમ્ન:) ભિન્ન છે-ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો, એવું છે. ૨-૩૪. (અનુષ્ટ્રપ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।। ३-३५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “શયમ નીવ: રૂચાન'' (3યમ) વિદ્યમાન છે એવું (નીવડ) ચેતનદ્રવ્ય (ફયાન) આટલું જ છે. કેવું છે? “ “વિચ્છશgિવ્યાસર્વસ્વસાર:'' (વિ-શ9િ) ચેતનામાત્ર સાથે (વ્યાસ) મળેલા છે (ર્વસ્વIR:) દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો જેના એવું છે. “ “મની સર્વે પિ પૌતિવા: ભાવ: મત: તિરિn:'' (ની) વિદ્યમાન છે એવા, (સર્વે ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ જેટલા છે તે બધા, (પૌનિવI:) અચેતન પુદ્ગલદ્રવ્યથી ઊપજ્યા છે એવા (ભાવ:) અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવપરિણામો (મત:) શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુથી (તિરિn:) અત્યંત ભિન્ન છે. આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. ૩-૩૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४० સમયસાર-કલશ [ भगवान श्रीकुंठ ( मालिनी) सकलमपि विहायाबाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम।।४-३६ ।।* डान्वय सहित अर्थ:- "आत्मा आत्मनि इमम् आत्मानम् कलयतु' (आत्मा) साम। अर्थात, पद्रव्य (आत्मनि) पोतम. (इमम् आत्मानम्) पोताने ( कलयतु) निरंत२. अनुभवो. वो के अनुभवयोग्य मात्मा ? "विश्वस्य साक्षात् उपरि चरन्तं'' (विश्वस्य) समस्त तोऽयमi ( उपरि चरन्तं) सर्वोत्कृष्ट छ, उपाध्य छ-(साक्षात् ) अपो ४ छ, घारीने नथी देता. वणी यो छ ? ' 'चारु'' सुपस्१३५ छे. वणी यो छ ? "परम्'' शुद्धस्प३५ जे. वणी यो छ ? “अनन्तम्'' ॥श्वत छ. हुपे ४ रीते अनुभव थाय छ ते ४ ४ छ- “चिच्छशक्तिरिक्तं सकलम् अपि अहाय विहाय'' (चित्-शक्तिरिक्तं) नगुथी शून्य सेवi (सकलम् अपि) समस्त द्रव्य-भाव-नो ने (अह्माय) भूलथी (विहाय) छोडीने. भावार्थ साम छ । જેટલી કોઈ કર્મજાતિ છે તે સમસ્ત હેય છે, તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. વળી અનુભવ ४ रीते. थाय छे ते हे छ- 'चिच्छशक्तिमात्रम् स्वं च स्फुटतरम् अवगाह्य' (चित्शक्तिमात्रम् ) नगु९ ते ४ छ स्१३५ ४नु सेवा (स्वं च) पोताने (स्फुटतरम् ) प्रत्यक्ष५ (अवगाह्य) मास्वाहाने. भावार्थ साम छ ४2॥ विमा१५२९॥मो छ ते બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. ૪-૩૬. (शालिनी) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात्।।५-३७।। * मुद्रित मामध्याति'' swi As नं. 3५. अने. 36 भाग ५॥७१ माव्या छे. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ-અધિકાર ૪૧ ખંડાન્વય સહિત અર્થ:- “ “લક્ષ્ય પુર: સર્વે વ ભાવ: મિના'' () વિદ્યમાન છે એવા (પુન:) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી (સર્વે) જેટલા છે તે બધા (ભાવ:) ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવપરિણામ (વ) નિશ્ચયથી (fમના:) ભિન્ન છે-જીવસ્વરૂપથી નિરાળા છે. તે કયા ભાવ? “ “વદ્યા: વ રામોદાય: વા'' (વદ્ય:) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (વા) એક તો એવા છે કે (રામોદય:) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ, શુદ્ધ જીવસ્વરૂપને, અનુભવતાં, જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ભિન્ન” કહ્યા, ત્યાં “ભિન્ન”નો ભાવાર્થ તો હું સમજ્યો નહિ; “ભિન્ન” કહેતાં, ‘ભિન્ન” છે તે વસ્તુરૂપ છે કે “ભિન્ન” છે તે અવસ્તુરૂપ છે? ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. “તેન રવ અન્તસ્તત્વત: પશ્યત: અમી દET: નો ચુ' (તેન વ) તે કારણે જ (કન્ત:તત્વત: પશ્યત:) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (મી) વિભાવપરિણામો (દET:) દષ્ટિગોચર (નો ચુ:) નથી થતા; “ “પરં પર્વ દમ ચાત'' (૫૨) ઉત્કૃષ્ટ છે એવું (૬) શુદ્ધ ચૈતન્યદ્રવ્ય (દખમ) દષ્ટિગોચર (ચાત) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિધમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. પ-૩૭. (ઉપજાતિ) निर्वर्त्यते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथंचनान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मं न कथंचनासिम्।।६-३८।। ખંડાન્વય સહિત અર્થ:- “સત્ર યેન યત વિશ્વિત નિર્વત્યંતે તત્ તત પ્રવ ચાત, થષ્યન બન્યત'' (સત્ર) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (ચેન) મૂળ કારણરૂપ વસ્તુથી (યત વિશ્વિ) જે કાંઈ કાર્યનિષ્પત્તિરૂપ વસ્તુનો પરિણામ (નિત્યંત) પર્યાયરૂપ નીપજે છે, (તત્વ) જે નીપજ્યો છે તે પર્યાય (તસ્ વ સ્થાત્ ) નીપજ્યો થકો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ દ્રવ્યથી નીપજ્યો છે તે જ દ્રવ્ય છે, (થગ્વન ન અન્યત્) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો. તે જ દષ્ટાંત દ્વારા કહે છે-‘‘ ૪ રુમેળ અસિહોશ નિવૃત્તમ્'' (ફહ ) પ્રત્યક્ષ છે કે (રુવમેળ) ચાંદીધાતુથી (અસિìશં) તલવારનું મ્યાન (નિવૃત્તમ્) ઘડીને મોજાદ કર્યું ત્યાં ‘‘રુમં પશ્યન્તિ, થન્ગ્વન ન અસિમ્'' (રુવનં) જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે (પત્તિ) એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; (થગ્યન) ‘ચાંદીની તલવાર' એમ કથનમાં તો કહેવાય છે તથાપિ (ન અસિમ્) ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના મ્યાનમાં તલવાર રહે છે તે કારણે ‘ચાંદીની તલવાર ’ એમ કહેવામાં આવે છે તોપણ ચાંદીનું મ્યાન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી. ૬–૩૮. ૪૨ સમયસાર-કલશ ( ઉપજાતિ ) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।। ७-३९।। ખંડાન્વય સહિત અર્થ:- हि इदं वर्णादिसाम्ग्र्यम् एकस्य पुद्गलस्य નિર્માણમ્ વિવન્તુ'' (Èિ) નિશ્ચયથી (હૈં) વિધમાન (વર્ણવિસામયમ્) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય (પુસ્ય પુન્નનસ્ય) એકલા પુદ્દગલદ્રવ્યનું (નિર્માળÄ) કાર્ય છે અર્થાત્ પુદ્દગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ (વિવન્તુ) હૈ જીવો ! નિઃસંદેહપણે જાણો. ‘‘તત્: વં પુદ્દન: વ અસ્તુ, ન આત્મા'' (તત:) તે કારણથી (વં) શરીરાદિ સામગ્રી (પુન્નત:) જે પુદ્દગલદ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલદ્રવ્ય છે, (૬) નિશ્ચયથી (અસ્તુ) તે જ છે; (7 આત્મા) આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી. ‘ યત: સ: વિજ્ઞાનધન:'' (યત:) જેથી ( સ: ) જીવદ્રવ્ય (વિજ્ઞાનધન:) જ્ઞાનગુણનો સમૂહ છે, 'તત: અન્ય:'' (તત:) તેથી (અન્ય: ) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્યલક્ષણે જીવવસ્તુ ભિન્ન છે, .. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ-અધિકાર ४३ અચેતનલક્ષણે શરીરાદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે “એકેન્દ્રિય જીવ, બે-ઇન્દ્રિય જીવ' ઇત્યાદિ દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ; રાગી જીવ, દ્વેષી જીવ' ઇત્યાદિ. ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે. તે (હવે ) કહે છે. ૭-૩૯. (અનુષ્ટ્રપ) घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमजीवो जल्पनेऽपि न तन्मयः।। ८-४०।। ખંડાન્વય સહિત અર્થ:- દષ્ટાંત કહે છે- “વેત કુમ: વૃતમય: 7'' (વે) જો એમ છે કે ( :) ઘડો (વૃતમય: ૧) ઘીનો તો નથી, માટીનો છે, ““વૃતવૃમિઘાને પિ'' (પૃતકુમ્ભ) “ઘીનો ઘડો' (મિથાને gિ) એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે, [ ભાવાર્થ આમ છે-જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે “ઘીનો ઘડો” એમ કહેવાય છે તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે, ] તો તેવી રીતે ‘‘વMતિમ વ: નમ્પને નીવ: તન્મય: ન'' (વામિણીવ: Hજ્યને fv) જોકે “શરીર-સુખ-દુઃખ-રાગ-દ્વેષસંયુક્ત જીવ’ એમ કહેવાય છે તોપણ (નીવ: તન્મય: ૧) ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વષી જીવ, ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જાણ્યું છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે? ઉત્તર-જેવો છે તેવો હવે કહે છે. ૮-૪૦. (અનુષ્ટ્રપ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमबाधितम्। નીવ: સ્વયં તુ ચૈતન્યમુવૈશ્ચરાયતા ૬-૪૨ ખંડાન્વય સહિત અર્થ:- “તુ નીવ: ચૈતન્યમ સ્વયં ૩: વવવવ ?'' (1) દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં (નીવડ) આત્મા (ચૈતન્યમ) ચૈતન્યસ્વરૂપ છે, (સ્વયં) પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ સામર્થ્યથી (ઘેડ) અતિશયપણે (વેવાય) ઘણો જ પ્રકાશે છે. કેવું છે ચૈતન્ય? “ “મનોત્તમ'' (અનાજ) જેવો આદિ નથી, (નત્તમ) જેનો અંત-વિનાશ નથી, એવું છે. વળી કેવું છે ચૈતન્ય? “ “મવ'' જેને ચળતા-પ્રદેશકંપ નથી એવું છે. વળી કેવું છે? ‘‘સ્વસંવેદ્ય'' પોતાથી જ પોતે જણાય છે. વળી કેવું છે? ‘‘લવાદિતમ'' અમીટ (મટે નહિ એવું) છે. જીવનું સ્વરૂપ આવે છે. ૯-૪૧. (શાર્દૂલવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। १०-४२।। ખંડાન્વય સહિત અર્થ:- “ “વિવેવ: રૂતિ મનોવ્ય ચૈતન્યમ માનધ્યતામ્'' (વિવેચવ.) જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો (તિ) જે પ્રકારે કહેવાશે તે પ્રકારે (ાનોવ્ય) વિચારીને (ચૈતન્યમ) ચૈતન્યનો-ચેતનમાત્રનો (નોનસ્થતાનો અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? “ “સમુરિત'' અનુભવ કરવાયોગ્ય છે. વળી કેવું છે? “ “ભવ્યાપિ ન'' જીવદ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી, (તિવ્યાપિ વા) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે. વળી કેવું છે? ‘‘વ્ય$'' પ્રગટ છે. વળી કેવું છે? “ “વ્યજિતનીવતજ્યમ'' (વ્યતિ ) પ્રગટ કર્યું છે (નીવતત્ત્વમ) જીવનું સ્વરૂપ જેણે, એવું છે. વળી કેવું છે? “ “ અવનં'' પ્રદેશકંપથી રહિત છે. ‘‘તત: TIત નીવચ તત્ત્વ અમૂર્તત્વ ઉપાસ્ય પુણ્યતિ'' (તત:) તે કારણથી (HI) સર્વ જીવરાશિ (નીવચ્ચે તત્ત્વ) જીવના નિજ સ્વરૂપને (અમૂર્તત્વમ) સ્પર્શ, રસ, ગંધ, વર્ગગુણથી રહિતપણું (૩૫૨) માનીને (ન પરથતિ) અનુભવતો નથી; [ ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જીવ અમૂર્ત” એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે “જીવ ચૈતન્યલક્ષણ;”] ““યત: નીવ: છેલ્લા સ્ત'' (યત:) કારણ કે (શનીવડ) અચેતનદ્રવ્ય (ઘા મસ્તિ) બે પ્રકારનાં છે. તે બે પ્રકાર કયા છે? “ “વદ્ય: સહિત: તથા વિરહિત.'' (વ .) વર્ણ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ-અધિકાર રસ, ગંધ અને સ્પર્શથી (સહિત:) સંયુક્ત છે, કેમ કે એક પુદ્ગલદ્રવ્ય એવું પણ છે; (તથા વિરહિત: ) તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે, કેમ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચા૨ દ્રવ્યો બીજાં પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતનદ્રવ્યોને પણ છે; તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ૧૦-૪૨. (વસંતતિલકા ) जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति । । ११- ४३ ।। ૪૫ .. .. ખંડાન્વય સહિત અર્થ:- ‘ જ્ઞાની નન: લક્ષળત: નીવાત્ અનીવમ્ વિભિન્ન કૃતિ સ્વયં અનુમવતિ'' (જ્ઞાની નન:) સમ્યગ્દષ્ટિ જીવ, ( લક્ષળત:) જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી (નીવાત્) જીવદ્રવ્યથી (અનીવર્)અજીવદ્રવ્ય-પુદ્દગલ આદિ (વિભિન્ન) સહજ જ ભિન્ન છે, (કૃતિ) આ પ્રકારે (સ્વયં) સ્વાનુભવપ્રત્યક્ષપણે (અનુભવત્તિ) આસ્વાદ કરે છે. કેવો છે જીવ? ‘ઉર્જાસત્તમ્'’ પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. ' तत् तु अज्ञानिनः अयं मोहः कथम् अहो नानटीति बत" (તત્ તુ) આમ છે તો પછી (અજ્ઞાનિન:)મિથ્યાદષ્ટિ જીવને (અયં) જે પ્રગટ છે એવો (મોહ:) જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર (થમ્ નાનટીતિ) કેમ પ્રવર્તી રહ્યો છે (વ્રત હો) એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ–અજીવ ભિન્ન છે એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે; મિથ્યાદષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. કેવો છે મોહ? ‘‘નિરવધિપ્રવિøમ્મિતઃ '' (નિરવધિ) અનાદિ કાળથી (પ્રવિષ્કૃમ્મિત:) સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. ૧૧-૪૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (વસંતતિલકા) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्धચૈતન્યધાતુમયમૂર્તિરયં નીવડા ૨૨-૪૪ના ખંડાન્વય સહિત અર્થ:- “સ્મિન વિવેવનાત્રે પુદન: gવ નતિ'' (મિન) અનંત કાળથી વિદ્યમાન છે એવો જે (વિવે) જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર તે-રૂપ છે (નીચે) ધારાસંતાનરૂપ વારંવાર વિભાવપરિણામ, તેમાં (પુ.) પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય (વ) નિશ્ચયથી (નcત) અનાદિ કાળથી નાચે છે, “ર ન્ય:'' ચેતનદ્રવ્ય નાચતું નથી. ભાવાર્થ આમ છે કે-ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય-એ રીતે અંતર તો ઘણું. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જેવી રીતે ધતૂરો પીતાં દષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દષ્ટિ સહુજની તો નથી, દષ્ટિદોષ છે, દષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે; તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે, મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુલકર્મની સાથે એકત્વસંસ્કારરૂપ અનુભવે છે–આવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ વસ્તુ સ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દષ્ટિદોષ છે અને દષ્ટિદોષને પુગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યા દષ્ટિથી ચેતનવતુ અને અચેતનવસ્તુને એક કરીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ-અધિકાર ૪૭ અનુભવે છે તો પછી દષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે. તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમ કે ઘણું અંતર છે. કેવું છે અવિવેકનાટય (અર્થાત્ જીવઅજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)? ““નાલિનિ'' અનાદિથી એકત્વસંસ્કારબુદ્ધિ ચાલી આવી છે એવું છે. વળી કેવું છે અવિવેકનાટય? ““મતિ'' જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું વિપરીતપણું છે. કેવું છે પુદ્ગલ? “ “વવિમાન'' સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત છે. ““ મય નીવ: ૨IIfપુનવિવાર વિરુદ્ધ શુદ્ધચૈતન્યધાતુમયમૂર્તિઃ'' (૨ માં નીવડ) અને આ જીવવસ્તુ આવી છે: (રારિ) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ-(પુદ્રવિણાર) અનાદિ બંધપર્યાયથી વિભાવપરિણામ-તેમનાથી (વિરુદ્ધ) રહિત છે એવી, (શુદ્ધ) નિર્વિકાર છે એવી (ચૈતન્યધાતુ) શુદ્ધ ચિતૂપ વસ્તુ (મય) તે રૂપ છે (મૂર્તિ ) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદવ મળતાં મેલું છે, ત્યાં તે મેલાપણું રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે પાણી જ છે; તેમ જીવને કર્મબંધાર્યાયરૂપ અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધસ્વરૂપ-અનુભવ જાણવું, કે જે સમ્યગ્દષ્ટિને હોય છે. ૧૨-૪૪. (મંદાક્રાન્તા) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।।१३-४५।। ખંડાન્વય સહિત અર્થ:- ““જ્ઞાતૃદ્રવ્ય તાવત્ સ્વયં તિરસાત્ કચૈ: વાશે'' (જ્ઞાતૃદ્રવ્ય) ચેતનવતુ (તાવ) વર્તમાન કાળ (સ્વયં) પોતાની મેળે (તિરસત્) અત્યંત પોતાના સ્વાદ સહિત (કચૈ:) સર્વ પ્રકારે (વાશે ) પ્રગટ થઈ. શું કરીને? વિષે વ્યાખ્ય'' (વિવું) સમસ્તયોને (વ્યાણ) પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત જાણીને. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ત્રણ લોકને કોના વડ જાણે છે? ““પ્રસમવિદ્રવ્યરુન્નિત્રશસ્યા'' (પ્રમ) બલાત્કારથી (વિવસત) પ્રકાશમાન છે (વ્ય) પ્રગટપણે એવો છે જે (ચિન્મત્રિશવજ્યા) જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે. વળી શું કરીને ? ‘‘લ્ય જ્ઞાનવ્ર વછનાત પાટ નાયિત્વા'' (બ્લ્યુ) પૂર્વોક્ત વિધિથી (જ્ઞાન) ભેદબુદ્ધિરૂપી (વે) કરવતના (વનાત્) વારંવાર અભ્યાસથી (પાન) જીવ-અજીવની ભિન્નરૂપ બે ફાડ (વિભાગ) (નાયિત્વા) કરીને. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ-અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા રૂપે હતાં? ઉત્તર-“યાવત્ નવાનવી છુટવિયર ન વ યાત:'' (યાવત્ ) અનંત કાળથી માંડીને (નવાનીવી) જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય (ફુવિઘટન ) પ્રગટપણે ભિન્નભિન્ન ( વ પ્રયતિ:) થયો નહોતો. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્નભિન્નરૂપ છે તોપણ અગ્નિનો સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી, અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્નભિન્ન થાય છે, તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવ-કર્મ ભિન્નભિન્ન છે તોપણ શુદ્ધસ્વરૂપ-અનુભવ વિના પ્રગટપણે ભિન્નભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્નભિન્ન થાય છે. ૧૩-૪૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 卐99999999999999999) -3કર્તાકર્મ અધિકાર 5 55 4514614545454141414141414141414141451461455 (Sustral) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वम्।।१-४६ ।। चंडाय सहित अर्थ:- "ज्ञानज्योतिः स्फुरति'' (ज्ञानज्योतिः) शुद्ध शानाश (स्फुरति) प्रगट थाय छ. यो छ ? ''परमोदात्तम्' सर्वोत्कृष्ट छे. पणी यो छ? "अत्यन्तधीरं'' त्रि ॥श्वत छ. जी वो छ ? 'विश्वं साक्षात् कुर्वत्' (विश्वं) सण शेयवस्तुने ( साक्षात् कुर्वत्) मे समयमा प्रत्यक्ष५९) छ. वणी पो छ ? “निरुपधि'' समस्त घिथी रहित छ. वणी पो छ ? "पृथग्द्रव्यनिर्भासि'' (पृथक् ) भिन्न-भिन्न५ (द्रव्यनिर्भासि) सण द्रव्य-ए५र्यायनो नशील छ. | ४२तो यो प्राट थाय छ ? “इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिं अभितः शमयत्'' (इति) 65 प्रारे. (अज्ञानां) ४ मिथ्याइष्टि पो छ तमनी ( कर्तृकर्मप्रवृत्तिं) उर्तृ प्रवृत्तिने अर्थात ' वस्तु पु न त छ' सेवा प्रतातिने (अभितः) संपू[५ (शमयत्) ६२. १२तो थो. ते ऽर्तृभ-प्रवृत्ति हेवी छ ? "एक: अहम् चित् कर्ता इह अमी कोपादयः मे कर्म'' (एक:) मेमो (अहम् ) हुं पद्रव्य (चित्) येतनस्५३५ (कर्ता) पुलभने रु छु, (इह) मेम होतi (अमी कोपादयः) विद्यमान३५ छ ४ ॥१२५६ पिंड ते (मे) ॥२ (कर्म) इत्य छ;આવું છે મિથ્યાષ્ટિનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫O સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ વિપરીતપણું, તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી કÖકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે. ૧-૪૬. (માલિની) परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।। २-४७।। ખંડાન્વય સહિત અર્થ:- ““રૂમ જ્ઞાનમ તિમ'' (રૂમ) વિદ્યમાન છે એવી (જ્ઞાનમ) ચિટૂપશક્તિ (કવિતમ્) પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. કેવું થતું થયું જ્ઞાન ( ચિતૂપશક્તિ) પ્રગટ થયું? “ “પરંપરિતિમ ઉત્'' (પરંપરિતિમ્) જીવ-કર્મની એકત્વબુદ્ધિને (૩ ) છોડતું થયું. વળી શું કરતું થકું? ‘મેવાવાન વ ૩યત'' (મેવાવાન) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દ્રવ્યગુણ-પર્યાય અથવા આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે,'-ઇત્યાદિ અનેક વિકલ્પોને (૩૭ય) મૂળથી ઉખાડતું થયું. વળી કેવું છે? “ “ કરવઠું'' પૂર્ણ છે. વળી કેવું છે? “ “કચૈ: ૩પ્ટમ'' (વૈ:) અતિશયરૂપ (૩ન્ડમ) પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી. ‘‘નનુ રૂદ ર્રર્મપ્રવૃત્ત: વથમ અવશ:'' (૧) અહો શિષ્ય! (૩૬) અહીં શુદ્ધજ્ઞાન પ્રગટ થતાં (વર્તુર્મપ્રવૃત્ત.) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ' એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો (વથમ અવકાશ:) અવસર કેવો? ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધસ્વરૂપ-અનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે. ‘‘રૂદ પૌત્ર: વર્મવશ્વ: વા શું ભવતિ'' (૩૬) વિપરીત બુદ્ધિ મટતાં (પૌત્ર:) પુદ્ગલસંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (ર્મવ:) જ્ઞાનાવરણાદિ કર્મોનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર પ૧ આગમન (વા શું મવતિ) તે પણ કેમ થઈ શકે ? ર-૪૭. (શાર્દૂલવિક્રીડિત) इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ३-४८।। ખંડાવય સહિત અર્થ:- “પુમાન સ્વયં જ્ઞાનીમૂત: રૂત: નાત: સાક્ષી વિવાસ્તિ'' (પુમાન) જીવદ્રવ્ય (સ્વયં જ્ઞાનમૂત:) પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થયું, (રૂત:) અહીંથી શરૂ કરીને, (બત: સાક્ષી) સકળ દ્રવ્યસ્વરૂપનું જાણનશીલ થઈને (વારિત) શોભે છે. ભાવાર્થ આમ છે કે જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. કેવું છે જીવદ્રવ્ય ? ““પુરાણ:'' દ્રવ્યની અપેક્ષાએ અનાદિનિધન છે. વળી કેવું છે? “ “વલ્લેશાત નિવૃત્ત:'' (વનેશનિ) ફ્લેશથી અર્થાત્ દુઃખથી (નિવૃત્ત) રહિત છે. કેવો છે ક્લેશ? “ “મજ્ઞાન સ્થિતવર્કર્મવેત્તનાત'' (અજ્ઞાન) જીવ-કર્મના એકસંસ્કારરૂપ જઠા અનુભવથી (સ્થિત) નીપજી છે (વર્તુર્મવર્ણનાત) “જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ” એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘તિ પર્વ સમ્પતિ પરદ્રવ્યોત પર નિવૃત્તિ વિરવચ્ચે રૂં લાસ્તિનુવાન'' (રૂતિ) આટલા (વે) પૂર્વોક્ત પ્રકારે (સતિ) વિધમાન (પદ્રવ્યાત્) પરવસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી (નિવૃત્તિ) સર્વથા ત્યાગબુદ્ધિ (૫૪) મૂળથી (વિર ) કરીને (વં) “સ્વ'ને અર્થાત્ શુદ્ધ ચિતૂપને (લાસ્તિનુવાન:) આસ્વાદતી થકી. કેવો છે “સ્વ”? ‘‘વિજ્ઞાનવસ્વભાવમ'' (વિજ્ઞાનધન) શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે (મામ) સર્વસ્વ જેનું એવો છે. વળી કેવો છે સ્વ”? ““પરમ'' સદા શુદ્ધસ્વરૂપ છે. “અમયાત્'' (જીવવસ્તુ શુદ્ધ ચિતૂપને) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. ૩-૪૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂલવિક્રીડિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४-४९ ।। ખંડાન્વય સહિત અર્થ- ‘‘ત સ ષ ગુમાન કર્તૃત્વશૂન્ય: સિત'' (તા) તે કાળે (સ +ષ પુમાન ) જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ ( વર્તુત્વશૂન્ય: સિતડ) કર્મ કરવાથી રહિત થયો. કેવો છે જીવ ? “જ્ઞાનસૂય તમ: મિન્દ્રન'' (જ્ઞાનીમ્ય) અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એકપર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટયું, શુદ્ધચેતન-અનુભવ થયો, એમ થતાં (તમ:) મિથ્યાત્વરૂપ અંધકાર (મિન્વનો છેદતો થકો. કોના વડે મિથ્યાત્વ-અંધકાર છૂટયો? “ “તિ ઉદ્દામવિવેવસ્મરમદોમારેબ'' (રૂતિ) જે કહ્યો છે, (ઉદ્દામ) બળવાન છે એવા (વિવેવ) ભેદજ્ઞાનરૂપી (ઇસ્મરમ:મારેT) સૂર્યના તેજના સમૂહ વડે. હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે-“વ્યાખ્યવ્યાપતા તાત્મિનિ ભવેત'' (વ્યાય) સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા (વ્યાપવછતા) એક દ્રવ્યરૂપ વસ્તુ (તાત્મનિ) એક સત્ત્વરૂપ વસ્તુમાં (વે) હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, દષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાય-વ્યાપકતા હોય છે. વિવરણ :-વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્ય કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. ““અતીત્મનિ પિ ન થવ'' (મતલાત્મનિ) જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, (પ) નિશ્ચયથી (વ) વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્યા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ]. કર્તાકર્મ અધિકાર પ૩ દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. “ “ વ્યાખ્યવ્યાપમાવસમ્ભવમ્ ઋતે વર્તુસ્થિતિ: વા'' ( વ્યાયવ્યાપમાન) પરિણામ-પરિણામીમાત્ર ભેદની (સવં) ઉત્પત્તિ (તે) વિના (વર્તુસ્થિતિ: 1) “જ્ઞાનાવરણાદિ ગુગલકર્મનો કર્તા જીવદ્રવ્ય” એવો અનુભવ ઘટતો નથી, કારણ કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ૪-૪૯. (ગ્નગ્ધરા ) ज्ञानी जानन्पीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५-५० ।। ખંડાન્વય સહિત અર્થ:- “યાવત વિજ્ઞાનાર્જ: ન વસ્તિ તાવત બનયો: વર્તવક્રમતિઃ અજ્ઞાનતિ ભાતિ'' (ચાવત) જેટલો કાળ (વિજ્ઞાનાર્વિ:) ભેદજ્ઞાનરૂપ અનુભવ (ન વાસ્તિ) પ્રગટ થતો નથી (તાવ) તેટલો કાળ (મનયો:) જીવપુદ્ગલ વિષે (વર્તુ-ર્મ-જનમતિ:) “જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય” એવી છે જે મિથ્યા પ્રતીતિ તે (જ્ઞાનાત ભાતિ) અજ્ઞાનપણાથી છે; વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. કોઈ પ્રશ્ન કરે છે કે “જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ ” તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે? “ “જ્ઞાની પુન: ૨ વ્યાકૃવ્યાખ્યત્વમ અન્ત: વયિતુમ સદી'' (જ્ઞાન) જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ (૨) અને (પુન:) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (વ્યાકૂ-વ્યાખ્યત્વમ) પરિણામીપરિણામભાવે (અન્ત: નધિતુમ) એક સંક્રમણરૂપ થવાને (સદી ) અસમર્થ છે, કેમ કે ‘‘નિત્યમ્ અત્યન્તમે વાત'' (નિત્યમ) દ્રવ્યસ્વભાવથી (અત્યન્તમેડા) અત્યન્ત ભેદ છે. વિવરણ-જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતનસ્વભાવ, એ રીતે ભેદ ઘણો છે. કેવો છે જ્ઞાની ? “ “ફમાં સ્વપ૨પરિતિં નાનન પિ'' (રૂમાં) પ્રસિદ્ધ છે એવાં (0) પોતાનાં અને (૫૨) સમસ્ત જ્ઞયવસ્તુઓના (પરિલિં) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો (નાનનો જ્ઞાતા છે. (f) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (જીવ તો) એવો છે. તો પછી કેવું છે પુદગલ? તે જ કહે છે-“(૩માં સ્વરિપરિલિં ) નાનન'' (માં) પ્રગટ છે એવાં (0) પોતાનાં અને (૫૨) અન્ય સમસ્ત પદ્રવ્યોનાં (પરિલિં) દ્રવ્ય-ગુણ-પર્યાય આદિને (નાનન) નથી જાણતું-એવું છે પુદ્ગલદ્રવ્ય, ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલકર્મ જ્ઞય છે-એવો જીવને અને કર્મને જ્ઞયજ્ઞાયકસંબંધ છે તોપણ વ્યાપ્યવ્યાપક સંબંધ નથી; દ્રવ્યોનું અત્યન્ત ભિન્નપણું છે, એકપણું નથી. કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ? “ “ ગયું વવત્ અવયં સઘ: મેટું ઉત્પા'' જેણે કરવતની માફક નિર્દય રીતે (ઉગ્ર રીતે) શીધ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે. ૫-૫૦. (આર્યા) यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।६-५१ ।। ખંડાન્વય સહિત અર્થ:- “૫: પરિણતિ સ હર્તા ભવેત'' (૧૯) જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે (પરિણતિ) જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે તેથી (સ વર્તા મવે) તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા પણ હોય છે; અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે. “ “ : પરિણામ: તન વર્મ'' (ય: પરિણામ:) તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ-પરિણામ છે (તત વર્મ) તે-દ્રવ્યનો પરિણામ-કર્મ” એ નામથી કહેવાય છે. ““ય પરિતિઃ સા શિયા'' (યા પરિણતિ:) દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થારૂપ થવું ( ક્રિયા) તેનું નામ “ક્રિયા' કહેવાય છે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી “કર્તા' કહેવાય છે, નીપજેલો ઘડો “કર્મ' કહેવાય છે તથા માટીપિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા ” કહેવાય છે તેવી જ રીતે સત્વરૂપ વસ્તુ “કર્તા” કહેવાય છે, તે દ્રવ્યનો નીપજેલો પરિણામ “કર્મ' કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ‘ક્રિયા કહેવાય છે. ‘‘વસ્તુતયા ત્રયં પિ ન મિને'' (વસ્તુતયા ) સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (ત્રયમ) કર્તા-કર્મ-ક્રિયા એવા ત્રણ ભેદ (3) નિશ્ચયથી (ન મિત્ન) ત્રણ સત્ત્વ તો નથી, એક જ સત્ત્વ છે. ભાવાર્થ આમ છે કે કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમ કે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર પપ જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી ( ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી? ૬૫૧. (આર્યા) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य। एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।।७-५२।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘સવ : પરિમિતિ'' (સવા) ત્રણે કાળે (પુવ.) સત્તામાત્ર વસ્તુ (પરિમિતિ) પોતાનામાં અવસ્થાન્તરરૂપ થાય છે; “ “સવા @ચ પરિણામ: નાયતે'' (સવા) ત્રિકાળગોચર (ાસ્ય) સત્તામાત્ર છે વસ્તુ તેની (પરિણામ: નાતે) અવસ્થા વસ્તુરૂપ છે; [ ભાવાર્થ આમ છે કે જેમ સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે; ] ““પરિતિઃ ચ ચાત'' (પરિતિ:) ક્રિયા (વસ્થ ચાત) તે પણ સત્તામાત્ર વસ્તુની છે; [ ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી;] “યત: સનેમ વ'' (યત:) કારણ કે (અને મ્) એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ (9)-એવું પણ જોકે છે તોપણ (4મ વ) સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો ઠા છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવવસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમ કે એક સત્ત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે? ૭-પર. ( આર્યા) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव स्यात्।।८-५३।। ખંડાન્વય સહિત અર્થ:- ““વતુ હમ ન પરિણમત:'' (વ7) એવો નિશ્ચય છે કે (૩મી) એક ચેતનાલક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલદ્રવ્ય (ન પરિણમત:) મળીને એક પરિણામરૂપે પરિણમતાં નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ છે, પુદગલ દ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપે-શુદ્ધ પરમાણુરૂપે અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપે પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, વસ્તુનું સ્વરૂપ એવું તો છે પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બંને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તેરૂપે પરિણમે છે. એમ તો નથી; અથવા જીવ અને પુદગલ મળીને જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડરૂપે પરિણમે છે એમ તો નથી;] ‘‘મયો: પરિપITI: ન પ્રાત'' (૩મયો:) જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્ય તેમના (પરિણામ:) બંને મળીને એકપર્યાયરૂપ પરિણામ (,નાત) થતા નથી; ““૩મયો: પરિતિઃ ન ચાત'' (૩મયો:) જીવ અને પુગલની (પરિતિઃ) મળીને એક ક્રિયા (ચા) થતી નથી - વસ્તુનું સ્વરૂપ આવું જ છે; “ “યત: સનેમ અનેમ વ સલા'' (યત:) કારણ કે (અનેરુમ્) ભિન્ન સત્તારૂપ છે જીવ-પુગલ (સનેમ વ સલા ) તે તો જીવ-પુદ્ગલ સદાય ભિન્નરૂપ છે, એકરૂપ કેમ થઈ શકે? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી. ૮પ૩. (આર્યા) नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।९-५४।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનન્ત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય-વ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનન્ત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પારદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાયવ્યાપકપણે થાય. ‘‘દિ કવચ ઢૌ Íરી '' (દિ) નિશ્ચયથી ( ચ) એક પરિણામના (ઢી વર્તારી ) બે દ્રવ્ય કર્તા નથી; [ ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું જેવી રીતે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર પ૭ વ્યાપ્ય-વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગદ્વષ-મોહપરિણામનું કર્તા છે એમ તો નથી; જીવદ્રવ્ય પોતાના રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય કર્તા નથી;] ‘‘ સ્ય કે વર્મળી ન સ્ત:'' ( ચ) એક દ્રવ્યના (વર્મળ ન સ્ત:) બે પરિણામ હોતા નથી; [ ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતનપરિણામરૂપ કર્મનો કર્તા નથી;] ““ ચ દે ચેિ ન'' (૨) વળી ( ચ) એક દ્રવ્યની (કે ક્રિયે ) બે ક્રિયા હોતી નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જેવી રીતે ચેતનપરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતન પરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] ““યત: મ મને ચાત'' (યત:) કારણ કે (4) એક દ્રવ્ય (અને ન ચા) બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનપરિણામનું પણ કર્તા થાય; પણ એમ તો છે નહિ. અનાદિનિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે, તેથી પોતાના અશુદ્ધ ચેતનપરિણામનું કર્તા છે, અચેતનકર્મનું કર્તા નથી. આવું વસ્તુસ્વરૂપ છે. ૯-૫૪. (શાર્દૂલવિક્રીડિત) आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। १०-५५ ।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘નનુ મોદિનામ કદમ દુર્વે રૂતિ તમ: સંસારત: અવ ઘાવતિ'' (નવુ) અહો જીવ! (મોહિનામું) મિથ્યાદષ્ટિ જીવોનો (કદમ ફર્વે તિ તમ:) “જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે” એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે (સંસારત: ઘાવતિ) અનાદિ કાળથી એક-સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે. કેવો છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ મિથ્યાત્વરૂપી અંધકાર? “ “પરં'' પરદ્રવ્યસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘૩: કુર'' અતિશય ધીઠ છે. વળી કેવો છે? “ “મદાશંકIRS'' (મદારંવાર) “હું દેવ, હું મનુષ્ય, હું તિર્યચ, હું નારક' એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ (પ) તે જ છે સ્વરૂપ જેનું એવો છે. “ “યતિ તદ્ ભૂતાર્થપરિપ્રદેણ વાર વિનય વ્રને'' (યતિ) જો કદી, (ત) એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે (મૂતાર્થપરિપ્રદેપ) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે (વારં) અન્તર્મુહૂર્તમાત્ર (વિનય વ્રને) વિનાશને પામે તો, [ ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ-અંધકાર અનન્ત કાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યકત્વ થાય તો મિથ્યાત્વ છૂટે, જો એક વાર છૂટે તો,] “ “દો તત્વ લાભન: મૂય: વિશ્વ વિ ભવેત'' (દો) હે જીવ! (ત) તે કારણથી (:) આત્માને અર્થાત્ જીવને (મૂય:) ફરીને (વન્ય જિં ભવેત) એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય. કેવો છે આત્મા? “ જ્ઞાનધનચ'' જ્ઞાનનો સમૂહ છે. ભાવાર્થ-શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી. ૧૦-૫૫. (અનુરુપ ) आत्मभावान् करोत्यात्मा परभावान् सदा परः। आत्मैव ह्यात्मनो भावा: परस्य पर एव ते।।११-५६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““ભાભા માત્મમાવાન વરાતિ'' (માત્મા ) જીવદ્રવ્ય (માત્મમવાન) પોતાના શુદ્ધચેતનારૂપ અથવા અશુદ્ધચેતનારૂપ રાગ-દ્વેષમોહભાવ, (વરાતિ) તે-રૂપે પરિણમે છે. “ “પર: પરમાવાન સવા વેરીતિ'' (પર:) પુદ્ગલદ્રવ્ય (પરમાવાન) પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને (સવા) ત્રણે કાળે (રોતિ) કરે છે. ““દિ કાત્મ: ભાવ: લાત્મા ઇવ'' (હિ) નિશ્ચયથી (શાત્મન: ભાવ:) જીવના પરિણામ (માત્મા પ્રવ) જીવ જ છે. ભાવાર્થ આમ છે કે ચેતનપરિણામને જીવ કરે છે, તે ચેતનપરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી, ‘‘પરસ્ય તે પર: પવ'' (પરણ્ય) પુદ્ગલદ્રવ્યના (તે) પરિણામ (પર: પવ) પુદ્ગલદ્રવ્ય છે, જીવદ્રવ્ય થયું નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પુગલ છે અને વસ્તુ પણ પુદ્ગલ છે, દ્રવ્યાન્તર નથી. ૧૧-પ૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates छानन॥त्रामा ] કર્તાકર્મ અધિકાર ૫૯ (वसन्ततिast) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृङ्ख्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।१२-५७।। डान्वय सहित अर्थ:- “यः अज्ञानतः तु रज्यते'' (यः) ४ ओs मिथ्याइष्टि ५ (अज्ञानतः तु) मिथ्या दृष्टिथी ४ ( रज्यते) भनी वियित्रतमi पोत५jीने २०ीयमान थाय छ त, [ ५ यो छ ? ] "सतृणाभ्यवहारकारी'' (सतृण) पास सहित ( अभ्यवहारकारी) ॥२. ७२. छ. भावार्थ साम छ । म હાથી અન્ન-ઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાદષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, જીવનો અને કર્મનો विवेध ४२तो नथी. वो छ ? “किल स्वयं ज्ञानं भवन् अपि'' (किल स्वयं) निश्चयथी स्१३५मात्रनी अपेक्षा (ज्ञानं भवन् अपि) हो निस्१३५ जे. वणी ५ यो छ ? '' असौ नूनम् रसालम् पीत्वा गां दुग्धम् दोग्धि इव'' (असौ) ॥ ४ विद्यमान ५ (नूनम् ) निश्चयथी ( रसालम्) शिड (पीत्वा) पीने सेम माने ई (गां दुग्धम् दोग्धि इव) 0 २॥यतुं दूध पीछे छे. नाथी ? "दधीक्षुमधुराम्लरसातिगृद्ध्य T" (दधीक्षु) शिषऽमi ( मधुराम्लरस) भी। भने । स्वानी (अतिगृङ्ख्या) અતિશય આસક્તિથી. ભાવાર્થ આમ છે કે સ્વાદલંપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદભેદ કરતો નથી. એવું નિર્ભદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિર્ભદપણું भानाम मा . १२-५७. (शार्दूलपिडित) अज्ञानात् मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कीभवंत्याकुलाः।। १३-५८ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ:- ‘‘મી સ્વયમ શુદ્ધજ્ઞાનમય: પિ અજ્ઞાનાત માતા: વસ્ત્રમવત્તિ'' (ની) સર્વ સંસારી મિથ્યાદષ્ટિ જીવ (સ્વયમ) સહ૪થી (શુદ્ધજ્ઞાનમય:) શુદ્ધસ્વરૂપ છે (પિ) તોપણ (અજ્ઞાન) મિથ્યા દષ્ટિને લીધે (શાપુન:) આકુલિત થતા થકા (વર્તીમત્તિ) બળજોરીથી જ કર્તા થાય છે. શા કારણથી ? “ “વિવર્ધવરાત'' (વિવેન્ય) અનેક રાગાદિના (વ) સમૂહુને (૨Mાત) કરવાથી. કોની માફક? “ “વાતોત્તરWશ્વિવત'' (વાત) પવનથી (૩૪) ડોલતા-ઊછળતા (વ્યિવ) સમુદ્રની માફક ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઊછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મસંયોગથી વિભાવરૂપે પરિણમે છે. તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે; પરન્તુ અજ્ઞાનથી, સ્વભાવ તો નથી. દષ્ટાન્ત કહે છે-“મૃIT: મૃતૃMિવાં અજ્ઞાનાત્ નધિય પાનું ઘાવત્તિ'' (પૃ:) જેમ હરણો (મૃતૃnિi) મૃગજળને (અજ્ઞાનાત) મિથ્યા ભ્રાન્તિથી (ગર્ભાશયા) પાણીની બુદ્ધિએ (પતું વાવત્તિ) પીવા માટે દોડે છે અને ‘‘નાતમસ જ્ઞાનાત મુખITધ્યાસેન દ્રવત્તિ'' (નના) જેમ મનુષ્ય જીવો (ર) દોરડામાં (તમસિ) અંધકાર વિષે (જ્ઞાનાત) ભ્રાન્તિને લીધે (મુન Tધ્યાસેન) સર્પની બુદ્ધિથી (દ્રવત્તિ) ડરે છે. ૧૩ ૫૮. (વસંતતિલકા) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वा:पयसोर्विशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।।१४-५९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “વ: TRUત્મનો: વિશેષમ નાનાતિ'' (: ) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (૫૨) દ્રવ્યકર્મપિંડ અને (માત્મનો:) શુદ્ધ ચૈતન્યમાત્રનું (વિશેષમ) ભિન્નપણું (નાનાતિ) અનુભવે છે. શું કરીને અનુભવે છે? ““જ્ઞાનાત વિવેeતયા'' (જ્ઞાના) સમ્યજ્ઞાન દ્વારા (વિવેચતયા ) લક્ષણભેદ કરીને. તેનું વિવરણ શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ; તેથી જીવ અને પુગલ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૬૧ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે. દષ્ટાન્ત કહે છે-“ “વા:પયો: હંસ: રૂવ'' (વા) પાણી (પયો:) દૂધ (દં: રૂવ) હંસની માફક. ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન ભિન્ન અનુભવે છે “ “સ: દિ નાનીત છવ, ગ્વિનાપિ ન રાતિ'' (સ: દિ) તે જીવ (નાની વ) જ્ઞાયક તો છે, (ષ્યિના) પરમાણુમાત્રને પણ (ન રોતિ) કરતો તો નથી. કેવો છે જ્ઞાની જીવ? “ “સ: સવા વર્ત ચૈતન્યધાતું ધિરૂઢ:'' તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દઢતાથી રહ્યો છે. ૧૪-૫૯, (મંદાક્રાન્તા) ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो: क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।। १५-६० ।। ખંડાન્વય સહિત અર્થ- “જ્ઞાનાત્ વ સ્વરવિવનિત્યચૈતન્યઘાતો: દ્રોધાવેઃ a fમવા મવતિ'' (જ્ઞાનાત વ) શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ (વરસ) ચેતનાસ્વરૂપથી (વિસત્) પ્રકાશમાન છે, (નિત્ય) અવિનશ્વર છે, –એવું જે (ચૈતન્યધાતો:) શુદ્ધ જીવસ્વરૂપ તેનું અને ( ધા: ૨) સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું (મિલા) ભિન્નપણું (ામવતિ) થાય છે. ભાવાર્થ આમ છે કે (પ્રશ્ન:) સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? “ “ વર્તમાનં મિન્વતી'' (વર્તમાનં) “કર્મનો કર્તા જીવ ” એવી ભ્રાન્તિ, તેને (મિન્વતી) મૂળથી દૂર કરે છે. દષ્ટાન્ત કહે છે- ““u qતનપસો: ગૌખ્યત્યવ્યવસ્થા જ્ઞાનાત્ ઉન્નતિ'' (વ) જેમ (ગ્રેન) અગ્નિ અને (પયો:) પાણીના (મૌખ્ય) ઉષ્ણપણા અને (૦) શીતપણાનો (વ્યવસ્થા) ભેદ (જ્ઞાનાત) નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (ઉન્નતિ) પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે-જેમ અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે. કહેવામાં પણ “ઊનું પાણી” એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે. બીજું દૃષ્ટાન્ત ‘‘વિ લવણામે વ્યુવાસ: જ્ઞાનોત ઉત્તસતિ'' (વ) જેમ (નવ) ખારો રસ, તેના (સ્વામે) વ્યંજનથી ભિન્નપણા વડે “ખારો લવણનો સ્વભાવ” એવું જાણપણું તેનાથી (સુવાસ:) “વ્યંજન ખારું' એમ કહેવાતું જણાતું તે છૂટયું; (આવું ) (જ્ઞાનાત) નિજ સ્વરૂપના જાણપણા દ્વારા (ઉત્તતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં “ખારું વ્યંજન’ એમ કહેવાય છે, જણાય પણ છે; સ્વરૂપ વિચારતાં ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. ૧૫-૬). (અનુષ્ટ્રપ ) अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित्।।१६-६१।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘વં માત્મા માત્મભાવસ્થ વાર્તા સ્થાન'' (વે) સર્વથા પ્રકારે (માત્મા) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (માત્મભાવસ્થ ર્તા ચાત) પોતાના પરિણામનો કર્તા હોય છે, ““પરમાવસ્ય વેર્તા જ વિત ચાતુ'' (પરમાવસ્ય) કર્મરૂપ અચેતન પુદગલદ્રવ્યનો (હર્તા વિત ન ચીત) કયારેય ત્રણે કાળે કર્તા હોતો નથી. કેવો છે આત્મા? “ “જ્ઞાન” પિ માત્માનમ ર્વન'' (જ્ઞાનમ) શુદ્ધ ચેતનમાત્ર પ્રગટરૂપ સિદ્ધ-અવસ્થા (૨) તે-રૂપ પણ (માત્માનમ્ ર્વન) પોતે તદ્રુપે પરિણમે છે. વળી કેવો છે? “ “જ્ઞાન” ( શાત્માનમ ફર્વન'' (ગામ) અશુદ્ધ ચેતનારૂપ વિભાવપરિણામ (પ) તે રૂપ પણ (માત્માનમ્ ર્વન) પોતે તદ્રુપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી જે કાળે જે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, તેથી તે કાળે તે જ ચેતનાનું કર્તા છે; તોપણ પુદગલપિંડરૂપ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તેથી તેનું કર્તા નથી. ‘‘લગ્નસા'' સમસ્તપણે આવો અર્થ છે. ૧૬-૬૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates हाननशास्त्रामा ] કર્તાકર્મ અધિકાર ૬૩ (अनुष्टु५) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।१७-६२।। डान्वय सहित अर्थ:- ‘‘आत्मा ज्ञानं करोति'' (आत्मा) मात्मा अर्थात येतनद्रव्य (ज्ञानं) येतनामात्र ५२९॥म. (करोति) ४२. छ. यो होपाथी ? "स्वयं ज्ञानं'' ॥२९॥ मात्मा पोते येतनाप२ि५॥ममात्रस्५३५ छ. "ज्ञानात् अन्यत् करोति किम्'' (ज्ञानात् अन्यत्) येतन५२९॥मथी. मि ४ सयेतन ५६५२९॥५३५ धर्म तेने (किम् करोति) ७२. छ \ ? अर्थात, नथी ७२तो, सर्वथा नथी ४२तो. "आत्मा परभावस्य कर्ता अयं व्यवहारिणां मोह:'' (आत्मा) येतनद्रव्य (परभावस्य कर्ता) नाव२९६ भने ४२. छे (अयं) मे ५j, से ईg ( व्यवहारिणां मोह:) मिथ्याइष्टि पोर्नु पनि छ. (मावार्थ भाम छ -ठेवामा सम આવે છે કે જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જુઠું છે. ૧૭–૧ર. (वसंततिस) जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। १८-६३।। न्वय सहित अर्थ:- "पुद्गलकर्मकर्तृ संकीर्त्यते'' (पुद्गलकर्म) द्रव्यपिं.७३५ ।भनो ( कर्तृ) इता (सङ्कीर्त्यते) ४म छ तेम. छ; "शृणुत'' सावधान थने तमे समो . प्रयो४न ४ छ- 'एतर्हि तीव्ररयमोहनिवर्हणाय'' ( एतर्हि ) ॥ ॥ (तीव्ररय) हुर्निवा२. ५ छनो (मोह) विपरीत. शान तेने (निवर्हणाय) भूगथी ६२. ७२३॥ माटे. विपरीत५j थी ४९॥य छ ? ''इति अभिशङ्कया एव'' (इति) ४वी ३२. (अभिशङ्कया) 0 ते 43 (एव) ४. ते माशं वी छ ? ''यदि जीवः एव पुद्गलकर्म न करोति तर्हि कः तत् कुरुते'' ( यदि) t ( जीवः एव ) येतनद्रव्य (पुद्गलकमे ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ भगवानश्री ६६ पिंड३५ आठ दुर्मने ( न करोति ) ऽस्तु नथी ( तर्हि ) तो ( कः तत् कुरुते ) तेने ए કરે છે? ભાવાર્થ આમ છે કે-જીવના કરવાથી જ્ઞાનાવરણાદિ કર્મ થાય છે એવી ભ્રાન્તિ ઊપજે છે, તેના પ્રતિ ઉત્તર આમ છે કે પુદ્દગલદ્રવ્ય પરિણામી છે, સ્વયં સહજ જ કર્મરૂપ परिएामे छे. १८-६3. ૬૪ સમયસાર-કલશ ( उपभति ) स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ।। १९-६४।। C खंडान्वय सहित अर्थ:- " इति खलु पुद्गलस्य परिणामशक्तिः स्थिता' (इति) आ रीते ( खलु ) निश्चयथी ( पुद्गलस्य) भूर्त द्रव्यनो ( परिणामशक्ति:) પરિણમનસ્વરૂપ સ્વભાવ ( स्थिता ) અનાદિનિધન વિધમાન છે. કેવો છે ? " स्वभावभूता'' सह४३५ छे. वणी देवो छे? " अविघ्ना" निर्विघ्न३५ छे. " तस्यां स्थितायां सः आत्मनः यम् भावं करोति सः तस्य कर्ता भवेत् ' ' ( तस्यां स्थितायां ) ते परिणामशक्ति होतां ( स ) पुछ्गलद्रव्य ( आत्मन: ) पोताना अयेतनद्रव्यसंबंधी ( यम् भावं करोति) ४ परिशामने हरे छे, ( स ) पुछ्गलद्रव्य ( तस्य कर्ता भवेत्) ते પરિણામનું કર્તા થાય છે. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે અને તે ભાવનો કર્તા પુદ્દગલદ્રવ્ય થાય છે. ૧૯-૬૪. ( उपभति ) स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत् स कर्ता ।। २०-६५ ।। ખંડાન્વય સહિત અર્થ:- 'जीवस्य परिणामशक्ति: स्थिता इति " ( जीवस्य ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૬૫ જીવવસ્તુની અર્થાત ચેતનદ્રવ્યની (પરિણામશ:) પરિણામશક્તિ અર્થાત્ પરિણમનરૂપ સામર્થ્ય (સ્થિતા) અનાદિથી વિદ્યમાન છે-(રૂતિ) એવું દ્રવ્યનું સહજ છે. “સ્વભાવમૂતા'' જે શક્તિ (સ્વભાવમૂતા) સહજરૂપ છે. વળી કેવી છે? ‘‘નિરન્તરાયા'' પ્રવાહરૂપ છે, એક સમયમાત્ર ખંડ નથી. ““તસ્યાં રિસ્થતીયાં'' તે પરિણામશક્તિ હોતાં ““સ: સ્વસ્થ શું ભાવે રાતિ'' (સ:) જીવવસ્તુ (સ્વસ્ય) પોતાસંબંધી (૨ ભાવ) જે કોઈ શુદ્ધચેતનારૂપ અશુદ્ધચેતનારૂપ પરિણામને (રોત્તિ) કરે છે ‘‘તસ્ય પર્વ : વર્તા ભવેત'' (તચ) તે પરિણામની (વ) નિશ્ચયથી (સ:) જીવવસ્તુ (વર્તા) કરણશીલ (મવેર) થાય છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યની અનાદિનિધન પરિણમનશક્તિ છે. ૨૦-૬૫. (આર્યા) ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः। अज्ञानमयः सर्व: कुतोऽयमज्ञानिनो नान्यः।। २१-६६ ।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે: ““જ્ઞાનિન: જ્ઞાનમય: 94 ભાવ: 9ત: ભવેત્ પુન: ર કન્ય:'' (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિને (જ્ઞાનમય: wવ ભાવ:) ભેદવિજ્ઞાનસ્વરૂપ પરિણામ (ત: ભવેત) કયા કારણથી હોય છે, (પુન: કન્ય:) અજ્ઞાનરૂપ નથી હોતો? ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતાં વિચિત્ર રાગાદિરૂપ પરિણમે છે ત્યાં જ્ઞાનભાવનો કર્યા છે, અને (તેને) જ્ઞાનભાવ છે, અજ્ઞાનભાવ નથી; તે કેવી રીતે છે એમ કોઈ પૂછે છે. ““મયમ સર્વ: અજ્ઞાનિ: મજ્ઞાનમય: 9ત: ન બન્ય:'' (મયમ) પરિણામ-(સર્વ:) બધુંય પરિણમન (જ્ઞાનિ:) મિથ્યાદષ્ટિને (જ્ઞાનમય:) અશુદ્ધ ચેતનારૂપ-બંધનું કારણ હોય છે. (p:) કોઈ પ્રશ્ન કરે છે-આમ છે તે કઈ રીતે છે, ( ન્ય:) જ્ઞાનજાતિનું કેમ નથી હોતું? ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિના જે કોઈ પરિણામ હોય છે તે બંધનું કારણ છે. ૨૧-૬૬. (અનુષ્ટ્રપ ) ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।। २२-६७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ સમયસાર-કલશ 6 "" ખંડાન્વય સહિત અર્થ:- હિ જ્ઞાનિન: સર્વે ભાવા: જ્ઞાનનિવૃત્તા: ભવન્તિ (f૪) નિશ્ચયથી (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિને (સર્વે ભાવા:) જેટલા પરિણામ છે તે બધા (જ્ઞાનનિવૃત્તા: ભવન્તિ) જ્ઞાનસ્વરૂપ હોય છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી સમ્યગ્દષ્ટિનો જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વજાતિરૂપ હોય છે, કર્મનો અબંધક હોય છે. ' तु ते सर्वे अपि अज्ञानिनः अज्ञाननिर्वृत्ताः भवन्ति (g) આમ પણ છે કે (તે) જેટલા પરિણામ ( સર્વે અપિ) શુભોપયોગરૂપ અથવા અશુભોપયોગરૂપ છે તે બધા (જ્ઞાનિન: ) મિથ્યાદષ્ટિને (જ્ઞાનનિવૃત્તા:) અશુદ્ધત્વથી નીપજ્યા છે, (મવત્તિ) વિધમાન છે. ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરન્તુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ-સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે;–એવો જ કોઈ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાદષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રતતપશ્ચરણરૂપ છે અથવા દાન, પૂજા, દયા, શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, -આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી;–દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે. ૨૨ ૬૭. (અનુષ્ટુપ ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाः । द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ।। २३-६८ ।। 33 ખંડાન્વય સહિત અર્થ:- એમ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એકસરખી છે પરંતુ દ્રવ્યનો પરિણમનવિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે, સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ‘અજ્ઞાની .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૬૭ દ્રવ્યવનિમિત્તાનાં ભાવાનાન દેતુતાન તિ'' (અજ્ઞાન) મિથ્યાદષ્ટિ જીવ, (દ્રવ્યવર્મ) જે ધારાપ્રવાહરૂપ નિરન્તર બંધાય છે-પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ કાર્મણવર્ગણા જ્ઞાનાવરણાદિ કમપિંડરૂપ બંધાય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી છે, પરસ્પર બધ્યબન્ધકભાવ પણ છે, -તેમના (નિમિત્તાનાં) બાહ્ય કારણરૂપ છે (ભાવનામ) મિથ્યાષ્ટિના મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જે અશુદ્ધ પરિણામ, [ ભાવાર્થ આમ છે કે-જેમ કળશરૂપે મૃત્તિકા પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપ્ય-વ્યાયકરૂપ નથી તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુદ્ગલદ્રવ્ય સ્વયં વ્યાયવ્યાયકરૂપ છે, તોપણ જીવના અશુદ્ધ ચેતનારૂપ મોહ–રાગ-દ્વેષાદિ પરિણામ બાહ્ય નિમિત્તકારણ છે, વ્યાપ્ય-વ્યાપકરૂપ તો નથી.] તે પરિણામોના (હેતુતમ્) કારણપણે (પતિ) પોતે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે “જીવદ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચારમાત્ર કર્મબંધનું કારણ થાય છે, પરંતુ એમ તો નથી. પોતે સ્વયં મોહ-રાગ-દ્વેષઅશુદ્ધચેતના પરિણામરૂપ પરિણમે છે તેથી કર્મનું કારણ છે. મિથ્યાદષ્ટિ જીવ અશુદ્ધરૂપ જે રીતે પરિણમે છે. તે કહે છે- “જ્ઞાનમયમાવાનામ ભૂમિel: પ્રાણ'' (જ્ઞાનમય ) મિથ્યાત્વજાતિરૂપ છે (ભાવાનામ) કર્મના ઉદયની અવસ્થા તેમની, (ભૂમિકા:) જેને પામતાં અશુદ્ધ પરિણામ થાય છે એવી સંગતિને (પ્રાણ) પામી મિથ્યાદષ્ટિ જીવ અશુદ્ધ પરિણામરૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યકર્મ અનેક પ્રકારનું છે, તેનો ઉદય અનેક પ્રકારનો છે. એક કર્મ એવું છે જેના ઉદયે શરીર થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે મન-વચન-કાય થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે સુખ-દુઃખ થાય છે. આમ અનેક પ્રકારનાં કર્મોનો ઉદય હોતાં મિથ્યાષ્ટિ જીવ કર્મના ઉદયને પોતારૂપ અનુભવે છે, તેનાથી રાગ-દ્વેષ-મોહપરિણામ થાય છે, તેમનાથી નૂતન કર્મબંધ થાય છે. તેથી મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનો કર્તા છે. જેથી મિથ્યાદષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી તેથી કર્મના ઉદય-કાર્યને પોતારૂપ અનુભવે છે. જેમ મિથ્યાષ્ટિને કર્મનો ઉદય છે તેમ જ સમ્યગ્દષ્ટિને પણ છે; પરન્તુ સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તેથી કર્મના ઉદયને કર્મજાતિરૂપ અનુભવે છે, પોતાને શુદ્ધસ્વરૂપ અનુભવે છે; તેથી કર્મના ઉદયમાં રંજિત થતો નથી, તેથી મોરાગ-દ્વેષરૂપ પરિણમતો નથી, તેથી કર્મબંધ થતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ અશુદ્ધ પરિણામનો કર્તા નથી.-આવો વિશેષ છે. ર૩-૬૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ भगवानश्री. (उपेन्द्र५४) य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति।। २४-६९।। डान्वय सहित अर्थ:- "ये एव नित्यम् स्वरूपगुप्ताः निवसन्ति ते एव साक्षात् अमृतं पिबन्ति'' ( ये एव ) ४ ओ ७५ (नित्यम्) निरन्त२. ( स्वरूप) शुद्ध यैतन्यमान वस्तुमi ( गुप्ताः) तन्मय थया छ-(निवसन्ति) सेवा थने २६ छ (ते एव) ते ४ पो ( साक्षात् अमृतं) अतीन्द्रिय सुपनो (पिबन्ति) मास्वा६ ७२. छ. शुं प्रशने ? "नयपक्षपातं मुक्त्वा'' (नय) द्रव्य-पर्याय३५ विभुद्धि तेन॥ (पक्षपातं) मे ५३३५ मारने (मुक्त्वा) छो0ने. व छ त ? "विकल्पजालच्युतशान्तचित्ताः'' (विकल्पजाल) मे सत्वनो भने ३५ विद्यार तेनाथ (च्युत) २हित थयु छ (शान्तचित्ताः) निर्वि८५ समाधान३५ भन भनु, सेवा छ. (भावार्थ माम छ - सत्व३५ वस्तु छ तने, द्रव्य-गु-पर्याय३५, उत्५६-ययધ્રૌવ્યરૂપ વિચારતાં વિકલ્પ થાય છે, તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે, આકુળતા દુ:ખ છે; તેથી વસ્તુમાત્ર અનુભવતાં વિકલ્પ મટે છે, વિકલ્પ મટતાં આકુળતા મટે છે, આકુળતા મટતાં દુ:ખ મટે છે. તેથી અનુભવશીલ જીવ પરમ સુખી છે. ૨૪-૬૯. (७५ति .) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। २५-७०।। isaqय सहित अर्थ:- "चिति द्वयोः इति द्वौ पक्षपातौ'' (चिति) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૬૯ ચૈતન્યમાત્ર વસ્તુમાં (ઢયો:) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક-બે નયોના (રૂતિ) આમ (કી પક્ષપાતી) બંને પક્ષપાત છે. “ઈચ વદ્ધ: તથા પરસ્થ '' (વસ્થ) અશુદ્ધ પર્યાયમાત્રગ્રાહક જ્ઞાનનો પક્ષ કરતાં (ઉદ્ધ:) જીવદ્રવ્ય બંધાયું છે; [ ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગ સાથે એકપર્યાયરૂપ ચાલ્યું આવ્યું છે, વિભાવરૂપ પરિણમ્યું છે-એમ એક બંધાર્યાયને અંગીકાર કરીએ, દ્રવ્યસ્વરૂપનો પક્ષ ન કરીએ, તો જીવ બંધાયો છે; એક પક્ષ આ રીતે છે;] (તથા) બીજો પક્ષ-() દ્રવ્યાર્થિકનયનો પક્ષ કરતાં () બંધાયો નથી. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અનાદિનિધન ચેતનાલક્ષણ છે, આમ દ્રવ્યમાત્રનો પક્ષ કરતાં જીવદ્રવ્ય બંધાયું તો નથી, સદા પોતાના સ્વરૂપે છે; કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે પરિણમતું નથી, બધાય દ્રવ્યો પોતાના સ્વરૂપે પરિણમે છે. “ “: તત્ત્વવેદી'' જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવનશીલ છે જીવ, “ભુતપક્ષપાત:'' તે જીવ પક્ષપાતથી રહિત છે. ભાવાર્થ આમ છે કે એક વસ્તુની અનેકરૂપ કલ્પના કરવામાં આવે છે તેનું નામ પક્ષપાત કહેવાય છે, તેથી વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે. ‘‘તસ્ય વિત્ થવા મસ્તિ'' (તચ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને “(વિત) ચૈતન્યવહુ (જિત વ મસ્તિ) ચેતનામાત્ર વસ્તુ છે' એવો પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. ૨૫-૭) (ઉપજાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातસ્તસ્યાસ્તિ નિત્ય વસ્તુ વિધિવેવા ર૬-૭ ના અર્થ:- જીવ મૂઢ (મોહી) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ મૂઢ (મોહી) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે * અહીથી હવે પછીના ર૬ થી ૪૪ સુધીના શ્લોકો ૨૫ મા શ્લોકની સાથે મળતા છે, તેથી ૫. શ્રી રાજમલ્લજીએ તે શ્લોકોનો “ “ખંડાન્વય સહિત અર્થ '' કર્યો નથી. મૂળ શ્લોકો, તેમનો અર્થ તથા ભાવાર્થ ગુજરાતી સમયસારમાંથી અહીં આપવામાં આવ્યા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७० સમયસાર-કલશ [ भगवान श्री.पुं પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે ). ર૬-૭૧. (3५०ति .) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। २७-७२।। અર્થ:- જીવ રાગી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ રાગી નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૨૭-૭ર. (34%ाति) एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। २८-७३।। અર્થ:- જીવ દ્રષી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દ્વેષી નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૨૮-૭૩. (64%ाति) एकस्य कर्ता न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।२९-७४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૭૧ અર્થ - જીવ કર્તા છે એવો એક નાનો પક્ષ છે અને જીવ કર્તા નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૨૯-૭૪. (ઉપજાતિ). एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३०-७५।। અર્થ- જીવ ભોક્તા છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ભોક્તા નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૦-૭૫. (ઉપજાતિ) एकस्य जीवो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३१-७६ ।। અર્થ:- જીવ જીવ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ જીવ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૧-૭૬. (ઉપજાતિ) एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३२-७७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ અર્થ - જીવ સૂક્ષ્મ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ સૂક્ષ્મ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩ર-૭૭. (ઉપજાતિ) एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।। ३३-७८ ।। અર્થ - જીવ હેતુ (કારણ ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ હેતુ (કારણ) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૩-૭૮. (ઉપજાતિ) एकस्य कार्यं न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।।३४-७९ ।। અર્થ - જીવ કાર્ય છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કાર્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૪-૭૯. (ઉપજાતિ) एकस्य भावो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૭૩ यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३५-८० ।। અર્થ- જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) એવો એક નયનો પક્ષ છે અને જીવ ભાવ નથી (અર્થાત્ અભાવારૂપ છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૫-૮૦. (ઉપજાતિ) एकस्य चैको न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३६-८१।। અર્થ:- જીવ એક છે એવો એક નયનો પક્ષ છે અને જીવ એક નથી (–અનેક છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૬-૮૧. (ઉપજાતિ) एकस्य सांतो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३७-८२।। અર્થ - જીવ સાન્ત (-અન્ત સહિત) છે એવો એક નાનો પક્ષ છે અને જીવ સાન્ત નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૭-૮૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७४ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ (ઉપજાતિ) एकस्य नित्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३८-८३।। અર્થ:- જીવ નિત્ય છે એવો એક નયનો પક્ષ છે અને જીવ નિત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૮-૮૩. (ઉપજાતિ) एकस्य वाच्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।।३९-८४ ।। અર્થ - જીવ વાચ્ય (અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વાચ્ય (-વચનગોચર) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૯-૮૪. (ઉપજાતિ) एकस्य नाना न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ४०-८५।। અર્થ - જીવ નાનારૂપ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ નાનારૂપ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates छानन॥२मा ] કર્તાકર્મ અધિકારી ७५ તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૦-૮૫. ___ (७५ति ) एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।। ४१-८६ ।। અર્થ:- જીવ ચેત્ય (ચેતાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ચેત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૧-૮૬. (3५ति ) एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ४२-८७।। અર્થ - જીવ દશ્ય (–દેખાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દશ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૨-૮૭. (3५०ति .) एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।४३-८८ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ અર્થ - જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વેધ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૩-૮૮. (ઉપજાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ४४-८९ ।। અર્થ:- જીવ “ભાત” (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ “ભાત' નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે). ભાવાર્થ:- બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અપી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ શૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે. જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૪૪-૮૯. (વસંતતિલકા) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं વં ભાવમેવમુપયાત્વનુભૂતિમાત્રમ્ ! ૪૬-૧૦ના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ખંડાન્વય સહિત અર્થ:- “ “ (સ: તત્ત્વવેલી) ૫ સ્વં ભાવમ ઉપયાતિ'' (પૂર્વ) પૂર્વોક્ત પ્રકારે (સં) સમ્યગ્દષ્ટિ જીવ-(તત્ત્વવેલી) શુદ્ધસ્વરૂપનો અનુભવશીલ-(ામ ભાવ૫ ૩પયાતિ) એક શુદ્ધસ્વરૂપ ચિકૂપ આત્માને આસ્વાદે છે. કેવો છે આત્મા? ““ઉત્ત: વદિ: સરસૈ રસસ્વભાવ'' (અન્ત:) અંદર અને (વદિ:) બહાર (સમરસ) તુલ્યરૂપ એવી (વરસ) ચેતનશક્તિ તે છે (સ્વમાનં) સહજ રૂપ જેનું એવો છે. શું કરીને શુદ્ધસ્વરૂપ પામે છે? “ “નયપક્ષ વક્ષાન વ્યતીત્વ'' (નય) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ભેદ, તેનો (પક્ષ) અંગીકાર, તેનો (વકક્ષામૂ ) સમૂહ છે-અનન્ત નયવિકલ્પો છે, તેમને (વ્યતીત્વ) દૂરથી જ છોડીને. ભાવાર્થ આમ છે કે-અનુભવ નિર્વિકલ્પ છે, તે અનુભવકાળે સમસ્ત વિકલ્પો છૂટી જાય છે. (નયપક્ષકક્ષા) કેવી છે? “માતા'' જેટલા બાહ્ય-અભ્યત્તર બુદ્ધિના વિકલ્પો તેટલા જ નયભેદ, એવી છે. વળી કેવી છે? “ “સ્વેચ્છસમુચ્છdવનસ્પવિત્પનાનામ'' (વેચ્છા) વિના ઉપજાથે જ (સમુચ્છનત) ઊપજે છે એવી જે (અનન્ય) અતિ ઘણી (વિવ7) નિર્ભેદ વસ્તુમાં ભેદકલ્પના, તેનો (નાનામ) સમૂહ છે જેમાં એવી છે. કેવું છે આત્મસ્વરૂપ? “અનુભૂતિમાત્રમ'' અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. ૪૫-૯૦. (રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं વૃન્નમસ્યતિ તવસ્મિ વિનદ: ૪૬-૧૧ાા ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તત ચિન્મ: રિ'' હું એવા જ્ઞાનકુંજરૂપ છું કે ““યસ્ય વિષ્ણુરણન'' જેનો પ્રકાશમાત્ર થતા “રૂમ છન્નમ રૂન્દ્રનીલમ તલ વ અસ્થતિ'' (રૂમ) વિદ્યમાન અનેક નવિકલ્પ (ઝૂમ) કે જે અતિ ઘણા છે, (ન્દ્રના તમ્) ઇન્દ્રજાળ છે અર્થાત્ જૂઠા છે, પરંતુ વિધમાન છે તે (તલ) જે કાળે શુદ્ધ ચિતૂપ અનુભવ થાય છે તે જ કાળે (વ) નિશ્ચયથી ( સ્થતિ) વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ આમ છે-જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર ફાટી જાય છે તેમ શુદ્ધ ચૈતન્યમાત્રનો અનુભવ થતાં જેટલા વિકલ્પો તે બધાય મટે છે-એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે મારો સ્વભાવ; અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે. કેવી છે ઇન્દ્રજાળ? “ “પુ નોર્ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ भगवानश्री ु६६ विकल्पवीचिभिः उच्छलत्" ( पुष्कल) अति घी, ( उच्चल) अति स्थूल जेवी ठे (विकल्प) (भे६ऽल्पना, जेवी ४ ( वीचिभि:) तरंगावली तेना वडे (उच्छलत् ) आडुलता३५ छे; तेथी हेय छे, उपाधेय नथी. ४६-८१. ( स्वागता ) ७८ સમયસાર-કલશ चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम् । बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारम्।। ४७-९२।। G खंडान्वय सहित अर्थ:- ' समयसारम् चेतये'' सयमसारनो अर्थात् शुद्ध यैतन्यनो अनुभव १२वो अर्थसिद्धि छे. डेपो छे ?' अपारम् ' ' अनादि-अनन्त छे. वणी કેવો छे ? — एकम्’’ શુદ્ધસ્વરૂપ छे. શા વડ શુદ્ધસ્વરૂપ छे ? — चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतया एकम् (चित्स्वभाव) ज्ञानगु 66 GG तेनो ( भर ) अर्थग्रहव्यापार तेना पडे (भावित ) थाय छे (भाव) उत्पा६ (अभाव) विनाश (भाव) ध्रौव्य सेवा ए भेट, तेमना वडे ( परमार्थतया एकम् ) साध्युं छे खेड अस्तित्व भेनुं. शुं डुरीने ? " समस्तां बन्धपद्धतिम् अपास्य (समस्तां) भेटली असंख्यात सोऽमात्र ६३५ छे (बन्धपद्धतिम् ) ज्ञानावरएशाहि दुर्भजंघरयना तेनुं ( अपास्य) ममत्व छोडीने भावार्थ आम छे डे-शुद्धस्व३पनो अनुभव थतां प्रेम નયવિકલ્પો મટે છે તેમ સમસ્ત કર્મના ઉદયે જેટલા ભાવ છે તે પણ અવશ્ય મટે છે खेवो स्वभाव छे. ४७-८२. "" 33 ( शार्दूलविङीडित ) आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम् । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ४८-९३।। खंडान्वय सहित अर्थ:- " यः समयस्य सारः भाति ' 33 सार:) ( य:) ४ ( समयस्य Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર શુદ્ધસ્વરૂપ આત્મા (મતિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે પરિણમે છે તે કહે છે- ‘નયાનાં પક્ષૈ: વિના અવતં અવિર્ભીમાવત્ આગમન્'' (નયાનાં) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો ( પક્ષ: વિના) પક્ષપાત કર્યા વિના, (અશ્વત્ત) ત્રણે કાળ એકરૂપ છે એવી (અવિત્વભાવમ્) નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવસ્તુ તે-રૂપ (આગમન્) જે રીતે શુદ્ધસ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો. ભાવાર્થ આમ છે કે-જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા ‘‘સ: વિજ્ઞાનૈસ:'' તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે, ‘‘સ: ભગવાન્’’ જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે, 'પુત્ર: મુખ્ય:'' તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે, “ પુષ: પુરાણ: તે જ અનાદિનિધન વસ્તુ એમ પણ કહેવાય છે, પુષ: પુમાન્'' તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે, 'અયં જ્ઞાનં વર્શનમ્ અપિ'' તે જ સમ્યગ્દર્શન સમ્યાન એમ પણ કહેવાય છે. ‘અથવા હિમ્'' બહુ શું કહીએ ? ‘‘ અયમ્ : યક્ ગ્વિન પિ'' (અયન્ Şí:) આ જે છે શુદ્ધચૈતન્યવસ્તુની પ્રાપ્તિ (યત્ વિશ્વન પિ) તેને જે કાંઈ કહીએ તે જ છે, જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. ભાવાર્થ આમ છે કે-શુદ્ધચૈતન્યમાત્રવસ્તુપ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે, તેનાં નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલાં પણ ઘટે, વસ્તુ તો એકરૂપ છે. કેવો છે તે શુદ્ધસ્વરૂપ આત્મા ? ‘‘નિમૃત: સ્વયં आस्वाद्यमानः નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. ૪૮–૯૩. ** . . .. "" (શાર્દૂલવિક્રીડિત ) :: ૭૯ दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतौ दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्मा हरन् आत्मान्येव सदा गतानुगततामायात्ययं तोयवत् ।। ४९-९४।। t ખંડાન્વય સહિત અર્થ:- ‘‘અયં આત્મા ચતાનુળતતાં આયાતિ તોયવત્'' ( યં) દ્રવ્યરૂપ વિધમાન છે એવો (આત્મા) આત્મા અર્થાત્ ચેતનપદાર્થ (ચંતાનુıતતાન્) સ્વરૂપથી નષ્ટ થયો હતો તે, પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને (આયાતિ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮) સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પામે છે. દષ્ટાંત-(તોય) પાણીની માફક. શું કરતો થકો? ““માત્માનમ માત્મનિ સવા ભાદરન'' પોતાને પોતામાં નિરન્તર અનુભવતો થકો. કેવો છે આત્મા? ““તરસિનામ વિજ્ઞાનૈવરસ:'' (તવેસિનામ) અનુભવરસિક છે જે પુરુષો તેમને (વિજ્ઞાનૈસ:) જ્ઞાનગુણ-આસ્વાદરૂપ છે. કેવો થયો છે? “નિનીષાત્ વ્યુત:'' (નિનીધાન) જેમ પાણીનો શીત, સ્વચ્છ, દ્રવત્વ સ્વભાવ છે, તે સ્વભાવથી ક્યારેક ટ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપ છે, તેનાથી (બુત:) અનાદિ કાળથી ભ્રષ્ટ થયો છે, વિભાવરૂપ પરિણમ્યો છે. ભ્રષ્ટપણે જે રીતે છે તે કહે છે- “તૂર મૂરિવિત્પનાનીદને શ્રાચન'' (ટૂર) અનાદિ કાળથી (મૂરિ) અતિ બહુ છે (વિન્ય) કર્મજનિત જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કારબુદ્ધિ, તેનો (નાન ) સમૂહુ, તે જ છે (હિને) અટવી-વન, તેમાં (બ્રાંચન) ભ્રમણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે-જેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થર્ક નાના વૃક્ષોરૂપે પરિણમે છે તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયું થયું નાના પ્રકારના ચતુર્ગતિપર્યાયરૂપે પોતાને આસ્વાદે છે. થયો તો કેવો થયો? “ “વાત નિની નીત:'' (વનાત) બળજોરીથી (નિનીઘં) પોતાની શુદ્ધસ્વરૂપલક્ષણ નિષ્કર્મ અવસ્થા (નિીત:) તે રૂપ પરિણમ્યો છે. આવો જ કારણથી થયો તે કહે છે-“વ્રત્ વ'' અનંત કાળ ફરતાં પ્રાપ્ત થયો છે એવો જે ““વિવેનિનામનાત'' (વિવેવ) શુદ્ધસ્વરૂપનો અનુભવ એવો જે (નિમ્ન મનાત્) નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, કાળ નિમિત્ત પામી ફરીને જળરૂપ થાય છે. નીચા માર્ગથી ઢળતું થયું પુંજરૂપ પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે, શુદ્ધસ્વરૂપલક્ષણ સમ્યકત્વગુણ પ્રગટ થતાં મુક્ત થાય છે. આવો દ્રવ્યનો પરિણામ છે. ૪૯-૯૪. (અનુષ્ટ્રપ) विकल्पक: परं कर्ता विकल्पः कर्म केवलम्। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।५०-९५ ।। ખંડાવય સહિત અર્થ:- ‘‘સવિ૫ર્ચ રૂંવર્મવં નાતુ જ નશ્યતિ'' (સવિન્યસ્થ) કર્મભનિત છે જે અશુદ્ધ રાગાદિ ભાવ તેમને પોતારૂપ જાણે છે એવા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર રામાળા ] ૮૧ મિથ્યાદષ્ટિ જીવને (વર્તુર્મવં) કર્તાપણું-કર્મપણું (નાતુ) સર્વ કાળ (ન નશ્યતિ) મટતું નથી, કારણ કે ““પરં વિન્ય: વર્તા, વનમ વિકલ્પ: '' ( વિન્ય:) વિભાવ-મિથ્યાત્વ-પરિણામે પરિણમ્યો છે જે જીવ (૨) તે જ માત્ર (વર્તા) જે ભાવરૂપ પરિણમે તેનો કર્તા અવશ્ય થાય છે; (વિજ્ય:) મિથ્યાત્વ-રાગાદિરૂપ અશુદ્ધ ચેતનપરિણામ (રેવેન) તે જ માત્ર (કર્મ) જીવનું કાર્ય જાણવું. ભાવાર્થ આમ છેકોઈ એમ માનશે કે જીવદ્રવ્ય સદાય અકર્તા છે; તેનું આમ સમાધાન છે કે જેટલો કાળ જીવનો સમ્યકત્વગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવ મિથ્યાદષ્ટિ છે; મિથ્યાદષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે, પરંતુ જ્યારે સમ્યકત્વગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે, ત્યારે અશુદ્ધ પરિણામનો કર્તા થતો નથી. ૫૦-૯૫. (રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् વસ્તુ વેત્તિ રતિ સ વિતા ૬૨-૧૬ ના ખંડાન્વય સહિત અર્થ:- આ અવસરે, સમ્યગ્દષ્ટિ જીવનો અને મિથ્યાદષ્ટિ જીવનો પરિણામભેદ ઘણો છે તે કહે છે- “ “ય: રોતિ : વત્ત રોતિ'' (:) જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ (વરોતિ) મિથ્યાત્વ-રાગાદિ પરિણામરૂપ પરિણમે છે (સ: જેને રોતિ) તે તેવા જ પરિણામનો કર્તા થાય છે; ‘તુ ય: વેરિ'' જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે છે “ “સ: વતન વેરિ'' તે જીવ તે જ્ઞાનપરિણામરૂપ છે, તેથી કેવળ જ્ઞાતા છે, કર્તા નથી. “ “ : રોતિ સ: ચિત્ જ વેરિ'' જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વ-રાગાદિરૂપ પરિણમે છે તે શુદ્ધસ્વરૂપનો અનુભવનશીલ એક જ કાળે તો નથી હોતો; “૫: તુ વેત્તિ : રવિન્ ન રોતિ'' જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે જીવ મિથ્યાત્વ-રાગાદિ ભાવનો પરિણમનશીલ નથી હોતો. ભાવાર્થ આમ છે કે-સમ્યકત્વ અને મિથ્યાત્વના પરિણામ પરસ્પર વિરુદ્ધ છે. જેમ સૂર્યનો પ્રકાશ હોતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ અંધકાર હોતો નથી, અંધકાર હોતાં પ્રકાશ હોતો નથી, તેમ સમ્યકત્વના પરિણામ હોતાં મિથ્યાત્વપરિણમન હોતું નથી. તેથી એક કાળે એક પરિણામરૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તે પરિણામનું તે કર્તા હોય છે. માટે મિથ્યાદષ્ટિ જીવ કર્મનો કર્તા, સમ્યગ્દષ્ટિ જીવ કર્મનો અકર્તા-એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૫૧-૯૬. (ઇન્દ્રવજા) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्ति: करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ५२-९७।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘સન્ત:'' સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દષ્ટિથી ““જ્ઞ: રોતી ન દિ ભાસ' (જ્ઞતિ:) જ્ઞાનગુણ અને (તેતી) મિથ્યાત્વ-રાગાદિરૂપ ચીકાશ એમનામાં (૧ દિ માસને) એકત્વપણું નથી. ભાવાર્થ આમ છે કે-સંસારઅવસ્થા( રૂપ) મિથ્યાષ્ટિ જીવને જ્ઞાનગુણ પણ છે અને રાગાદિ ચીકાશ પણ છે; કર્મબંધ થાય છે તે રાગાદિ ચીકાશથી થાય છે, જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. તથા “જ્ઞની રોતિ: અન્ત: ન ભારતે'' (જ્ઞણી) જ્ઞાનગુણને વિષે (રોતિ:) અશુદ્ધ રાગાદિ પરિણમનનું (અન્ત: માસને) અંતરંગમાં એકત્વપણું નથી. “તત: જ્ઞ: રોતિ: ૨ નિમિત્તે'' (તત:) તે કારણથી (જ્ઞ:) જ્ઞાનગુણ અને (રોતિ:) અશુદ્ધપણું (વિમિને) ભિન્ન ભિન્ન છે, એકરૂપ તો નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ અને અશુદ્ધપણું, દેખતાં તો મળેલાં જેવાં દેખાય છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. વિવરણ-જાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે; ચીકાશ તે રાગાદિ છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે. “તત: સ્થિત જ્ઞાતા ન વર્તા'' (તત:) તે કારણથી (સ્થિતં) આવો સિદ્ધાન્ત નિષ્પન્ન થયો-(જ્ઞાતા) સમ્યગ્દષ્ટિ પુરુષ (ન વર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યના સ્વભાવથી જ્ઞાનગુણ કર્તા નથી, અશુદ્ધપણું કર્તા છે; પરંતુ સમ્યગ્દષ્ટિને અશુદ્ધપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ કર્તા નથી. પર-૯૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર (શાર્દૂલવિક્રીડિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिनेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ५३-९८ ।। ખંડાન્વય સહિત અર્થ:- “માઁ fણ નિયત નાસ્તિ'' (વર્તા) મિથ્યાત્વરાગાદિ અશુદ્ધપરિણામપરિણત જીવ (કર્મf) જ્ઞાનાવરણાદિ પુલપિંડમાં (નિયd) નિશ્ચયથી (નાસ્તિ) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી; ““તત ફર્મ વેરિ નાસ્તિ'' (તત્ ર્મ પિ) તે જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પણ (વર્તર) અશુદ્ધભાવપરિણત મિથ્યાદષ્ટિ જીવમાં (નાસ્તિ) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી, “ “યક્તિ કેન્દ્ર વિપ્રતિષિષ્યને તવા વર્તુર્મરિસ્થતિ: 1'' (યતિ) જો (ઉર્દુ) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના એકત્વપણાનો (વિપ્રતિષિધ્યતે) નિષેધ કર્યો છે (તતા) તો (વર્તુસ્થિતિ: વ) “ જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ” એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે ? અર્થાત્ ન ઘટે. ‘‘જ્ઞાતા જ્ઞાતાર'' જીવદ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વપણે છે; “સવા'' બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે; “ “ ” વર્મf'' જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પોતાના પુદ્ગલપિંડરૂપ છે – “રૂતિ વસ્તુસ્થિતિ: વ્યા'' (રૂતિ) આ રૂપે (વસ્તુસ્થિતિ:) દ્રવ્યનું સ્વરૂપ ( 1) અનાદિનિધનપણે પ્રગટ છે. ““તથાપિ vs: મોદ: નેપચ્ચે વત કથં રમસા નાનીતિ'' (તથાપિ) વસ્તુનું સ્વરૂપ તો આવું છે, જેવું કહ્યું તેવું, તોપણ (ઉષ: મોદ:) આ છે જે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યના એકત્વરૂપ બુદ્ધિ તે (નેપચ્ચે) મિથ્યામાર્ગમાં, (વત) આ વાતનો અચંબો છે કે, (રમા) નિરન્તર (વશું નાનીતિ) કેમ પ્રવર્તે છે?આ પ્રકારે વાતનો વિચાર કેમ છે? ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, મિથ્યાત્વરૂપ પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તેનો ઘણો અચંબો છે પ૩-૯૮. હવે મિથ્યાષ્ટિ એકરૂપ જાણો તોપણ જીવ-પુદગલ ભિન્ન ભિન્ન છે એમ કહે છે: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ સમયસાર-કલશ (મંદાક્રાન્તા ) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथौचैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत् ।। ५४-९९ ।। .. ખંડાન્વય સહિત અર્થ:- ‘yતત્ જ્ઞાનન્યોતિ: તથા ધ્વનિતમ્'' (પુતત્ જ્ઞાનજ્યોતિ:) વિધમાન શુદ્ધચૈતન્યપ્રકાશ (તથા વૃનિતમ્) જેવો હતો તેવો પ્રગટ થયો. કેવો છે? ‘અવલં’’ સ્વરૂપથી ચલાયમાન થતો નથી. વળી કેવો છે ? अन्तः વ્યòમ્'' અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે? ‘‘ ધૈ: અત્યન્તામ્ભીર્મ્'' અત્યન્ત અત્યન્ત ગંભીર છે અર્થાત્ અનન્તથી અનન્ત શક્તિએ બિરાજમાન છે. શાથી ગંભીર છે? ‘‘વિ∞ત્ત્તીનાં નિ×મત: '' (વિત્-શીનાં) જ્ઞાનગુણના જેટલા નિરંશ ભેદ-ભાગ તેમના (નિર્ભરત:) અનન્તાનન્ત સમૂહ હોય છે, તેમનાથી અત્યન્ત ગંભીર છે. હવે જ્ઞાનગુણનો પ્રકાશ થતાં જે કાંઈ ફળસિદ્ધિ છે તે કહે છે-‘‘ યથા હર્તા હર્તા ન ભવતિ’' (યથા) જ્ઞાનગુણ એવી રીતે પ્રગટ થયો કે, (ર્ડા) અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત્વપરિણામનો કર્તા થતો હતો તે તો (ર્ડા 7 મતિ) જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનભાવનો કર્તા થતો નથી, ‘‘ વર્મ અપિ ર્મ પુવ ન'' ( ર્મ અપિ) મિથ્યાત્વરાગાદિવિભાવ કર્મ પણ (ર્મ વ ન ભવતિ) રાગાદિરૂપ થતું નથી; ‘“ યથા વ અને વળી ‘‘ જ્ઞાનં જ્ઞાનં ભવત્તિ'' જે શક્તિ વિભાવપરિણમનરૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવરૂપ થઈ, યથા પુન્ના: અપિ પુદ્દન: '' (યથા પુન્નત: અપિ) અને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમ્યું હતું જે પુદ્ગલદ્રવ્ય તે જ (પુન્નત:) કર્મપર્યાય છોડીને પુદ્દગલદ્રવ્ય થયું. ૫૪-૯૯. .. .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૪ F પુણ્ય-પાપ અધિકાર 5 55 FFFFFFFFFFFFFFFFFFF (દુતવિલંબિત ) तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः।। १-१०० ।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘મયં ગવવો સુધાસ્તવ: સ્વયમ સતિ'' (ચં) વિદ્યમાન (ગવવોઘ) શુદ્ધજ્ઞાનપ્રકાશ, તે જ છે (સુધાસ્તવ:) ચંદ્રમા, તે (સ્વયન કતિ) જેવો છે તેવો પોતાના તેજ:પુંજ વડે પ્રગટ થાય છે. કેવો છે? “ “ પિતનિર્મરમોદના'' (અન્નતિ) દૂર કર્યો છે (નિર્ભર) અતિશય ગાઢ (મોહ૨ના) મિથ્યાત્વ-અંધકાર જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે-ચંદ્રમાનો ઉદય થતાં અંધકાર મટે છે, શુદ્ધજ્ઞાનપ્રકાશ થતાં મિથ્યાત્વપરિણમન મટે છે. શું કરતો થકો જ્ઞાનચંદ્રમા ઉદય પામે છે? ““થ તત્ કર્મ જેવયં ઉપનિયન'' (અથ) અહીંથી શરૂ કરીને (તત વર્મ) રાગાદિ અશુદ્ધચેતના પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ કર્મ, તેમનું (જ્યમ ઉપાયન) એકત્વપણું સાધતો થકો. કેવું છે કર્મ? “ “ દ્વિતયતાં તમ'' બે-પણું કરે છે. કેવું બે-પણું? “ “શુમાશુમમેત:'' (શુમ) ભલું (શુમ) બૂરું એવો (ભવત:) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ મિથ્યાદષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા અને શુભ ક્રિયાને અનુસાર છે તે રૂપ જે શુભોપયોગપરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ-આદિથી માંડીને પુણ્યરૂપ પુગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે; હિંસા-વિષય-કપાયરૂપ જેટલી છે ક્રિયા, તે ક્રિયાને અનુસાર અશુભોપયોગરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ સંકલેશપરિણામ, તે પરિણામોના નિમિત્તથી થાય છે જે અશાતાકર્મ-આદિથી માંડીને પાપબંધરૂપ પુગલપિંડ, તે બૂરાં છે, જીવને દુઃખકર્તા છે. આવું કોઈ જીવ માને છે તેના પ્રતિ સમાધાન આમ છે કે-જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુ:ખ કરે છે. કર્મમાં તો ભલું કોઈ નથી, પોતાના મોહને લઈને મિથ્યાષ્ટિ જીવ કર્મને ભલું કરીને માને છે. આવી ભેદપ્રતીતિ શુદ્ધસ્વરૂપનો અનુભવ થયો ત્યારથી હોય છે. ૧૧OO. એમ જે કહ્યું કે કર્મ એકરૂપ છે, તેના પ્રતિ દષ્ટાન્ત કહે છે (મંદાક્રાન્તા ) एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।। २-१०१।। ખંડાન્વય સહિત અર્થ- “નૌ સપિ સાક્ષાત દી'' (વી સf) વિધમાન બંને (અસ્ત) એવા છે-(સાક્ષાત) નિઃસંદેહપણે (શૂદ્દી) બને ચંડાળ છે. શાથી? “ “શૂટ્રિયા: ૩૨ સુરાપત નિત'' કારણ કે (શૂટ્રિછાયા: ૩૨I) ચંડાલણીના પેટથી (યુપત નિતૌ ) એકીસાથે જમ્યા છે. ભાવાર્થ આમ છે કે-કોઈ ચંડાલણીએ યુગલ બે પુત્ર એકીસાથે જણ્યા; કર્મોના યોગથી એક પુત્ર બ્રાહ્મણનો પ્રતિપાલિત થયો, તે તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો; બીજો પુત્ર ચંડાલણીનો પ્રતિપાલિત થયો, તે તો ચંડાળની ક્રિયા કરવા લાગ્યો. હવે જો બંનેના વંશની ઉત્પત્તિ વિચારીએ તો બંને ચંડાળ છે. તેવી રીતે કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મ બંધ પણ થાય છે; કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે. તે બંને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું; તેથી આવા બંને જીવો મિથ્યાદષ્ટિ છે, બંને જીવો કર્મબંધકરણશીલ છે. કેવા છે તેઓ? “ “સથ જ નાતિમે ક્રમે વરત:'' (અથ વ) બંને ચંડાળ છે તોપણ (નાતિમે ૬) જાતિભેદ અર્થાત્ બ્રાહ્મણ-શૂદ્ર એવા વર્ણભેદ તે-રૂપ છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર (અમેળ) ભ્રમ અર્થાત્ પરમાર્થશૂન્ય અભિમાનમાત્ર, તે રૂપે (વરત:) પ્રવર્તે છે. કેવો છે જાતિભેદભ્રમ? “ “વ: મદિરાં તૂરત ચંતિ'' (પુવ.) ચંડાલણીના પેટે ઊપજ્યો છે પરંતુ પ્રતિપાલિત બ્રાહ્મણના ઘરે થયો છે એવો જે છે તે (મવિર) સુરાપાનનો (ટૂરત ત્યનતિ) અત્યંત ત્યાગ કરે છે, અડતો પણ નથી, નામ પણ લેતો નથી, એવો વિરક્ત છે. શા કારણથી ? “ “બ્રાહ્મણત્વામિનાત'' (બ્રાહ્મણત્વ) “હું બ્રાહ્મણ” એવો સંસ્કાર, તેના (મિનાના) પક્ષપાતથી. ભાવાર્થ આમ છે કે-શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, “હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે” એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકોયતિક્રિયામાં મગ્ન થતો થકો-શુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયા માત્ર મગ્ન છે, તે જીવ એવું માને છે કે “હું તો મુનીશ્વર, અમને વિષયકષાયસામગ્રી નિષિદ્ધ છે” એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડ છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી. “ “કન્ય: તથા પર્વ નિત્યં બ્રાતિ'' (અન્ય:) શૂદ્રાણીના પેટે ઊપજ્યો છે, શૂદ્રનો પ્રતિપાલિત થયો છે, એવો જીવ (તયા) મદિરાથી (પ) અવશ્યમેવ (નિત્યં જ્ઞાતિ) નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને અતિ મગ્નપણે પીએ છે. શું જાણીને પીએ છે? “ “સ્વયં શૂદ્ર: તિ'' “હું શૂદ્ર, અમારા કુળમાં મદિરા યોગ્ય છે' એવું જાણીને. આવો જીવ, વિચાર કરતાં, ચંડાળ છે. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ અશુભોપયોગી છે, ગૃહસ્થક્રિયામાં રત છે-“અમે ગૃહસ્થ, મને વિષય-કષાય ક્રિયા યોગ્ય છે” એવું જાણીને વિષય-કષાય સેવે છે તે જીવ પણ મિથ્યાદષ્ટિ છે, કર્મબંધ કરે છે, કેમ કે કર્મજનિત પર્યાયમાત્રને પોતારૂપ જાણે છે, જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. ર-૧૦૧. (ઉપજાતિ) हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्बन्धमार्गाश्रितमेकमिष्टं સ્વયં સનતં તુ વન્ધદેતુ:ો રૂ-૧૦૨ાા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ મતાંતરરૂપ થઈને આશંકા કરે છે-એમ કહે છે કે કર્મભેદ છે: કોઈ કર્મ શુભ છે, કોઈ કર્મ અશુભ છે. શા કારણથી? હેતુભેદ છે, સ્વભાવભેદ છે, અનુભવભેદ છે, આશ્રય ભિન્ન છે-આ ચાર ભેદોના કારણે કર્મભેદ છે. ત્યાં હેતુનો અર્થાત્ કારણનો ભેદ છે. વિવરણ-સંકલેશપરિણામથી અશુભકર્મ બંધાય છે, વિશુદ્ધપરિણામથી શુભબંધ થાય છે. સ્વભાવભેદ અર્થાત્ પ્રકૃતિભેદ છે. વિવરણ અશુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છે-પુદ્ગલકર્મવર્ગણા ભિન્ન છે; શુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છે-પુગલકર્મવર્ગણા પણ ભિન્ન છે. અનુભવ અર્થાત્ કર્મનો રસ, તેનો પણ ભેદ છે. વિવરણ-અશુભકર્મના ઉદયે જીવ નારકી થાય છે અથવા તિર્યંચ થાય છે અથવા હીન મનુષ્ય થાય છે, ત્યાં અનિષ્ટ વિષયસંયોગરૂપ દુઃખને પામે છે; અશુભ કર્મનો સ્વાદ એવો છે. શુભ કર્મના ઉદયે જીવ દેવ થાય છે અથવા ઉત્તમ મનુષ્ય થાય છે, ત્યાં ઇષ્ટ વિષયસંયોગરૂપ સુખને પામે છે; શુભકર્મનો સ્વાદ એવો છે. તેથી સ્વાદભેદ પણ છે. આશ્રય અર્થાત્ ફળની નિષ્પત્તિ એવો પણ ભેદ છે. વિવરણ-અશુભકર્મના ઉદયે હીણો પર્યાય થાય છે, ત્યાં અધિક સંકલેશ થાય છે, તેનાથી સંસારની પરિપાટી થાય છે; શુભકર્મના ઉદયે ઉત્તમ પર્યાય થાય છે, ત્યાં ધર્મની સામગ્રી મળે છે, તે ધર્મની સામગ્રીથી જીવ મોક્ષ જાય છે, તેથી મોક્ષની પરિપાટી શુભકર્મ છે. –આવું કોઈ મિથ્યાવાદી માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે- ““ મે: ૧ દિ'' કોઈ કર્મ શુભરૂપ, કોઈ કર્મ અશુભરૂપ-એવો ભેદ તો નથી. શા કારણથી ? “ “ હેતુસ્ત્રમાવાનુમવાયા સવા પિ મેરાન્ત'' (હેતુ) કર્મબંધનાં કારણ વિશુદ્ધપરિણામ-સંકલેશપરિણામ એવા બંને પરિણામ અશુદ્ધરૂપ છે, અજ્ઞાનરૂપ છે; તેથી કારણભેદ પણ નથી, કારણ એક જ છે. (સ્વભાવ) શુભકર્મ-અશુભકર્મ એવાં બંને કર્મ પુદ્ગલપિંડરૂપ છે, તેથી એક જ સ્વભાવ છે, સ્વભાવભેદ તો નથી. (અનુમવ) રસ તે પણ એક જ છે, રસભેદ તો નથી. વિવરણ-શુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, સુખી છે; અશુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, દુ:ખી છે; વિશેષ તો કાંઈ નથી. (માત્રય) ફળની નિષ્પત્તિ, તે પણ એક જ છે, વિશેષ તો કાંઈ નથી. વિવરણ-શુભકર્મના ઉદયે સંસાર, તેવી જ રીતે અશુભકર્મના ઉદયે સંસાર; વિશેષ તો કાંઈ નથી. આથી એવો અર્થ નિશ્ચિત થયો કે કોઈ કર્મ ભલું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ-પા૫ અધિકાર ૮૯ કોઈ કર્મ બૂરું એમ તો નથી, બધુંય કર્મ દુઃખરૂપ છે. ““તત્ છમ વશ્વમfશ્રતમ રૂ'' (તત) કર્મ ( મ) નિઃસંદેહાણે (વશ્વમffૌતમ) બંધને કરે છે, (ફરું) ગણધરદેવે એવું માન્યું છે. શા કારણથી? કારણ કે ““વતુ સમસ્તે સ્વયં વજૂદેતુ.'' () નિશ્ચયથી (સમસ્ત) સર્વ કર્મજાતિ (સ્વયં વન્ધદેતુ:) પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે પોતે મુક્તસ્વરૂપ હોય તો કદાચિત્ મુક્તિને કરે; કર્યજાતિ પોતે સ્વયં બંધ પર્યાયરૂપ પુદ્ગલપિંડપણે બંધાયેલી છે, તે મુક્તિ કઈ રીતે કરશે? તેથી કર્મ સર્વથા બંધમાર્ગ છે. ૩-૧૦૨. (સ્વાગતા) कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं જ્ઞાનમેવ વિદિતં શિવહેતુ: ૪-૨૦૩ ા ખંડાન્વય સહિત અર્થ- ““યત સર્વવિઃ સર્વમ પિ વર્ષ વિશેષાત્ વશ્વસાધન શત્તિ'' (યત) જ કારણથી (સર્વવિર:) સર્વજ્ઞ વીતરાગ, (સર્વન મgિ વર્મ) જેટલી શુભરૂપ વ્રત-સંયમ-તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા અથવા વિષયકષાય-અસંયમ ઇત્યાદિ ક્રિયા તેને (વિશેષાતિ) એકસરખી દષ્ટિથી ( સાધનમ કાન્તિ) બંધનું કારણ કહે છે, [ ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવને અશુભ ક્રિયા કરતાં બંધ થાય છે તેવી જ રીતે શુભ ક્રિયા કરતાં જીવને બંધ થાય છે, બંધનમાં તો વિશેષ કાંઈ નથી;] ““તેન તત સર્વમ પિ પ્રતિષિદ્ધ'' (તેન) તે કારણથી (ત) કર્મ (સર્વન મ9િ) શુભરૂપ અથવા અશુભરૂપ (પ્રતિષિદ્ધ) નિષિદ્ધ કર્યું અર્થાત્ કોઈ મિથ્યાદષ્ટિ જીવ શુભ ક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પક્ષ કરે છે તેનો નિષેધ કર્યો; એવો ભાવ સ્થાપિત કર્યો કે મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી. ‘‘વ જ્ઞાનમ શિવદેતુ: વિદિત'' (વ) નિશ્ચયથી (જ્ઞાનન) શુદ્ધસ્વરૂપ-અનુભવ (શિવદતુ.) મોક્ષમાર્ગ છે, (વિદિત) અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ છે. ૪-૧૦૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ .. સમયસાર-કલશ (શિખરિણી ) ( निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः ।। ५-९०४ ।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુભ ક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિષિદ્ધ કરી, તો મુનીશ્વર કોને અવલંબે છે? તેનું આમ સમાધાન કરવામાં આવે છે‘‘સર્વસ્મિન્ સુતવુરિતે ર્મળિ નિષિદ્ધે'' (સર્વસ્મિન્) આમૂલાગ્ર અર્થાત્ સમગ્ર (સુતા) વ્રત-સંયમ-તપરૂપ ક્રિયા અથવા શુભોપયોગરૂપ પરિણામ, (વ્રુત્તેિ) વિષય-કષાયરૂપ ક્રિયા અથવા અશુભોપયોગરૂપ સંક્લેશ પરિણામ-એવાં ( ર્મળિ ) કાર્યરૂપ (નિષિદ્ધે) મોક્ષમાર્ગ નથી એવું માનતા થા, ‘વિત્ત નૈર્ચે પ્રવૃત્ત’ (તિ) નિશ્ચયથી (નૈર્ચે) સૂક્ષ્મ-સ્થૂલરૂપ અંતર્જ૫-બહિર્જલ્પરૂપ સમસ્ત વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમાત્રપ્રકાશરૂપ વસ્તુ મોક્ષમાર્ગ છે એવું-( પ્રવૃત્ત ) એકરૂપ એવો જ છે એવું-નિશ્ચયથી ઠરાવતા થકા, ' खलु मुनयः अशरणाः न सन्ति '' ( खलु ) ખરેખર, (મુનય: ) સંસાર-શરીર-ભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે તિપણું જેમણે તેઓ (અશરળા: ન સન્તિ) આલંબન વિના શૂન્યમન એવા તો નથી. તો કેવા છે? ‘તવા હિ પુછ્યાં જ્ઞાનં સ્વયં શરણં '' (તવા) જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે (હિ) નિશ્ચયથી (vi) મુનીશ્વરોને ( જ્ઞાનં સ્વયં શરણં) જ્ઞાન અર્થાત્ શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે. કેવું છે જ્ઞાન ? 'જ્ઞાને પ્રતિવરિતમ્'' જે બાહ્યરૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે "" .. તે તંત્ર નિષ્ટતા: પરમમ્ અમૃતં વિન્તિ'' (તે) વિધમાન જે સમ્યગ્દષ્ટિ મુનીશ્વર (તંત્ર) શુદ્ધસ્વરૂપના અનુભવમાં (નિતા:) મગ્ન છે તે (પરમમ્ અમૃતં) સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને (વિન્પત્તિ) આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે શુભ-અશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર છે, તેથી દુ:ખી છે; ક્રિયાસંસ્કાર છૂટીને શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે, तथी सुपी छ. ५-१०४. (शिप२५) यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतु: स्वयमपि यतस्तच्छिव इति। अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।।६-१०५ ।। डान्वय सहित अर्थ:- " यत् एतत् ज्ञानात्मा भवनम् ध्रुवम् अचलम् आभाति अयं शिवस्य हेतुः'' ( यत् एतत्) ४ ओछ (ज्ञानात्मा) येतना मेवा (भवनम् ) सत्यस्व३५. वस्तु (ध्रुवम् अचलम्) निश्चयथा स्थि२. २४ने (आभाति) प्रत्यक्षपणे स्व३५नी मास्वा६६ ७६ी छ ( अयं) मे ४ (शिवस्य हेतु:) मोक्षनो मार्ग छे. २॥ ॥२९॥थी ? "यतः स्वयम् अपि तत् शिव: इति'' (यतः) ॥२५॥ (स्वयम् अपि) पोते ५९ (तत् शिवः इति) भोक्ष३५. छ. भावार्थ साम छ-छपर्नु स्१३५ सा था भुत छ; तेने अनुभवतां मोक्ष थाय छ अम घटे छे, विरुद्ध तो नथी. "अतः अन्यत् बन्धस्य हेतु:'' (अत:) शुद्धस्५३५नो अनुभव मोक्षमार्ग छे, मे विन। (अन्यत्) ४ si छ शुम हिया३५, मशुम डिया३५ भने ५॥२. ( बन्धस्य हेतुः) ते अधो बंधनो भार्ग छ; 'यतः स्वयम् अपि बन्धः इति'' (यतः) १२९॥ ॐ (स्वयम् अपि) पोते ५५ (बन्धः इति) अधोय ध३५ छ. "ततः तत् ज्ञानात्मा स्वं भवनम् विहितं हि अनुभूति:'' (तत:) ते २४थी (तत्) पूर्वोत (ज्ञानात्मा) येतनालक्ष मे छ (स्वं भवनम् ) पोतान। पर्नु सत्य त (विहितम्) मोक्षमार्ग छ, (हि) निश्चयथा ( अनुभूतिः) प्रत्यक्ष५४). सास्वा६ ४२वामा मातुं . ६-१०५. (२अनुष्टु५) वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा। एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। ७-१०६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ:- ““જ્ઞાનસ્વમાન વૃત્ત તત તત મોક્ષતઃ '' (જ્ઞાન) શુદ્ધ વસ્તુમાત્ર, તેની (સ્વમાન) સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે (વૃત્ત) સ્વરૂપાચરણચારિત્ર (તત્ તત્ મોક્ષદેતુ:) તે જ, તે જ મોક્ષમાર્ગ છે; (વ) આ વાતમાં સંદેહ નથી. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે. પણ એવું તો નથી, એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી. તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમાં જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે, શુદ્ધસ્વરૂપ માત્ર શુદ્ધચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. કાંઈક વિશેષ-તે શુદ્ધ પરિણમન જ્યાં સુધીમાં સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધીના શુદ્ધપણાના અનંત ભેદ છે. તે ભેદો જાતિભેદની અપેક્ષાએ તો નથી; ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી, તેનાથી ઘણી એવા થોડાપણા-ઘણાપણારૂપ ભેદ છે. ભાવાર્થ આમ છે કે જેટલી શુદ્ધતા હોય છે તેટલી જ મોક્ષનું કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શા કારણથી? ‘‘સવા જ્ઞાનસ્થ ભવને દ્રવ્યqમાવાતુ'' (સા) ત્રણે કાળે (જ્ઞાનસ્ય ભવને) આવું છે જે શુદ્ધચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી (દ્રવ્ય માવFાત્) એક જીવદ્રવ્યસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે જો ગુણ-ગુણીરૂપ ભેદ કરીએ તો આવો ભેદ થાય છે કે જીવનો શુદ્ધપણું ગુણ; જો વસ્તુમાત્ર અનુભવ કરીએ તો આવો ભેદ પણ મટે છે, કેમ કે શુદ્ધપણું તથા જીવદ્રવ્ય વસ્તુએ તો એક સત્તા છે. આવું શુદ્ધપણું મોક્ષકારણ છે, એના વિના જે કાંઈ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે. ૭-૧OS. (અનુષ્ટ્રપ) वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।।८-१०७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ-પા૫ અધિકાર ૯૩ ખંડાન્વય સહિત અર્થ:- ““વર્મક્વમાન વૃત્ત જ્ઞાનસ્થ ભવન દિ'' (ર્મસ્થમાન) જેટલું શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણલક્ષણ ચારિત્ર, તેના સ્વભાવે અર્થાત્ તે-રૂપ જે (વૃત્ત) ચારિત્ર તે (જ્ઞાનચ) શુદ્ધ ચૈતન્યવસ્તુનું (મવન) શુદ્ધસ્વરૂપપરિણમન (ન દિ) હોતું નથી એવો નિશ્ચય છે. ભાવાર્થ આમ છે કેજેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધ પરિણમન નથી; તેથી બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. તેથી જેમ કામળાનો સિંહ “કહેવાનો સિંહ” છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ) ચારિત્ર કહેવાનું ચારિત્ર” છે, પરંતુ ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો. ‘‘તત વર્ષ મોક્ષદેતુ: 7'' (ત) તે કારણથી (*) બાહ્ય-અભ્યતરરૂપ સૂક્ષ્મણૂલરૂપ જેટલું આચરણ (ચારિત્ર) છે તે (મોક્ષદેતુ: ) કર્મક્ષપણનું કારણ નથી, બંધનું કારણ છે. શા કારણથી? ‘‘દ્રવ્યાન્તરરૂમાવતિ '' (દ્રવ્યાન્તર) આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલદ્રવ્ય તેના (સ્વભાવતિ) સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ આ બધું પુદ્ગલદ્રવ્યના ઉદયનું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી, તેથી. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભ ક્રિયા, સૂક્ષ્મ-સ્થૂલ અંતર્જલ્પ-બહિર્શલ્પરૂપ જેટલું વિકલ્પરૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયરૂપ પરિણમન છે, જીવનું શુદ્ધ પરિણમન નથી; તેથી બધુંય આચરણ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ૮-૧૦૭. (અનુષ્ટ્રપ) मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।।९-१०८ ।। ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે-“તત નિષિધ્યતે'' (ત) શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) (નિષિધ્યતે) નિષેધ્ય અર્થાત્ ત્યજનીય છે. કેવું હોવાથી નિષિદ્ધ છે? “ “મોક્ષદેતુતિરોધાનાત'' (મોક્ષ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ સમયસાર-કલશ [ ભગવાનશ્રી કુંદકુંદ નિષ્કર્મ-અવસ્થા, તેનું (હેતુ) કારણ છે જીવનું શુદ્ધરૂપ પરિણમન, તેનું (તિરોધાનાતિ) ઘાતક છે, તેથી કરતૂત નિષિદ્ધ છે. વળી કેવું હોવાથી ? “ “સ્વયમ yવ વર્ધાત'' પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે જેટલું શુભ-અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. વળી કેવું હોવાથી? “ “મોક્ષદેતુતિરોધાયમાવતિ'' (મોક્ષ) સકળકર્મક્ષયલક્ષણ પરમાત્મપદ, તેનો (હેતુ) હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન, તેનું (તિરોધાય) ઘાતનશીલ છે (ભાવવા) સહજ લક્ષણ જેનું-એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છે-પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે, તેમ જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છરૂપ છે-કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીર્યરૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધચેતનાલક્ષણ મિથ્યાત્વ-વિષય-કપાયરૂપ પરિણામથી મટયું છે; અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે; તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જીવ ક્રિયારૂપ યતિપણે પામે છે, તે યતિપણામાં મગ્ન થાય છે કે-“અમે મોક્ષમાર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવો. ૯-૧૦૮. (શાર્દૂલવિક્રીડિત) संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।।१०-१०९।। ખંડાન્વય સહિત અર્થ:- “ “મોક્ષાર્થિના તત ટુર્વ સમસ્તમ પિ વર્મ સંન્યસ્તવ્યમ'' (મોક્ષાર્થિના) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ-અતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેણે (તત ફર્વ) તે જ કર્મ જે પહેલાં જ કહ્યું હતું, (સમસ્તમ પિ) જેટલું-શુભક્રિયારૂપ-અશુભક્રિયારૂપ, અંતર્જલ્પરૂપબહિર્શલ્પરૂપ ઇત્યાદિ કરતૂતરૂપ (વર્મ) ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્યપાપ અધિકાર ૯૫ અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામ એવું કર્મ તે (સંન્યસ્તવ્યમ) જીવસ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આમૂલાગ્ર (સમગ્ર) ત્યાજ્ય છે. “ “તત્ર સંન્યસ્તે સતિ'' તે સઘળાય કર્મનો ત્યાગ થતાં ““પુષ્યસ્ય વા પાઉચ વા વા થ'' પુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? ભાવાર્થ આમ છે કે-સમસ્ત કર્યજાતિ હેય છે, પુણ્ય-પાપના વિવરણની શી વાત રહી ? ““ઉન'' આ વાત નિશ્ચયથી જાણો, પુણ્યકર્મ ભલું એવી ભ્રાન્તિ ન કરો. ‘‘જ્ઞાન મોક્ષચ દેતુ: ભવન સ્વયં વાવતિ'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન (મોક્ષ0) મોક્ષનું અર્થાત્ સકળ-કર્મક્ષયલક્ષણ એવી અવસ્થાનું (હેતુ: ભવન ) કારણ થતું થયું (સ્વયં ઘાવતિ) સ્વયં દોડે છે એવું સહજ છે. ભાવાર્થ આમ છે કે-જેમ સૂર્યનો પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે, જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. કેવું છે જ્ઞાન? ““નૈ ર્ચપ્રતિવદ્ધમ'' નિર્વિકલ્પસ્વરૂપ છે. વળી કેવું છે? ““ઉદ્ધતરસં'' પ્રગટપણે ચૈતન્યસ્વરૂપ છે. શાથી મોક્ષનું કારણ થાય છે? ““સચવાનિસ્વભાવમવનાત'' સભ્યત્વ) જીવના ગુણ સમ્યગ્દર્શન, (ાદ્રિ) સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર એવા છે જે (નિસ્વભાવ) જીવના ક્ષાયિક ગુણ તેમના (ભવનાત) પ્રગટપણાને લીધે. ભાવાર્થ આમ છે-કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે મળીને છે, અહીં જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ કહ્યો તે કઈ રીતે કહ્યો? તેનું સમાધાન આમ છે કે શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે. ૧૦-૧૦૯. (શાર્દૂલવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किंवत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११-११०।। ખંડાવય સહિત અર્થ- અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે, સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું શુભ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે-જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી ( કૃત્યથી ) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો ? તે જ કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ-જ્ઞાન પણ છે, તે જ કાળે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આવું જેમ છે તેમ કહે છે-‘‘ તાવર્મજ્ઞાનસમુચય: અપિ વિતિ: '' (તાવત્) ત્યાં સુધી (ર્મ) ક્રિયારૂપ પરિણામ અને (જ્ઞાન) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું ( સમુઘય: ) એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે, (અપિ વિતિ:) એવું પણ છે; પરંતુ એક વિશેષ'વિત્ ક્ષતિ: ન '' (વિત્) કોઈ પણ (ક્ષતિ:) હાનિ (7) નથી. ભાવાર્થ આમ છે કે-એક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે-વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી. એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે-‘‘ યાવત્ જ્ઞાનસ્ય સા ર્મવિરતિ: સમ્યક્ પા ં ન પતિ'' (યાવત્) જેટલો કાળ (જ્ઞાનસ્ય) આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટયા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને (સા) પૂર્વોક્ત (ર્મ) ક્રિયાનો (વિત્તિ: ) ત્યાગ (સમ્યદ્ પાર્જ ન નૈતિ) બરાબર પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી. ભાવાર્થ આમ છે કે-જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવપરિણમન છે. તે વિભાવપરિણમનનું અંતરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે. વિવરણ-અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમનશક્તિ, બહિરંગ નિમિત્ત છે મોહનીયકર્મરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. તે મોહનીયકર્મ બે પ્રકારનું "" ૯૬ સમયસાર-કલશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર છે : એક મિથ્યાત્વરૂપ છે, બીજું ચારિત્રમોહરૂપ છે. જીવનો વિભાવપરિણામ પણ બે પ્રકારનો છે : જીવનો એક સમ્યકત્વગુણ છે તે જ વિભાવરૂપ થઈને મિથ્યાત્વરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય; જીવનો એક ચારિત્રગુણ છે તે જ વિભાવરૂપ પરિણમતો થકો વિષયકષાયલક્ષણ ચારિત્રમોહરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે ચારિત્રમોહરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. વિશેષ આમ છે કે-ઉપશમનો, ક્ષપણનો ક્રમ આવો છે: પહેલાં મિથ્યાત્વકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે, તેના પછી ચારિત્રમોહકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છે-કોઈ આસનભવ્ય જીવને કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વરૂપ પુદગલપિંડ-કર્મ ઉપશમે છે અથવા ક્ષપણ થાય છે. આમ થતાં જીવ સમ્યકત્વગુણરૂપ પરિણમે છે, તે પરિણમન શુદ્ધતારૂપ છે. તે જ જીવ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી પર ચડશે ત્યાં સુધી ચારિત્રમોહકર્મનો ઉદય છે, તે ઉદય હોતાં જીવ પણ વિષયકષાયરૂપ પરિણમે છે, તે પરિણમન રાગરૂપ છે, અશુદ્ધરૂપ છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ નથી. ““ન્તુિ '' કોઈ વિશેષ છે, તે વિશેષ જેમ છે તેમ કહે છે- ‘‘મત્ર પિ'' એક જ જીવને એક જ કાળે શુદ્ધપણુંઅશુદ્ધપણું જોકે હોય છે તોપણ પોતપોતાનું કાર્ય કરે છે. “ “યત વર્ષ વીત: વન્યાય સમુન્નતિ'' (યત) જેટલી (વર્મ) દ્રવ્યરૂપ-ભાવરૂપ-અતંર્જલ્પ-બહિર્શલ્પ-સૂક્ષ્મસ્થૂળરૂપ ક્રિયા, (લવશત:) સમ્યગ્દષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રમોહના ઉદયે બલાત્કારે થાય છે તે (વાય સમુસૂતિ)-જેટલી ક્રિયા છે તેટલી-જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર-નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી. ‘‘તત મેં જ્ઞાન મોક્ષાય સ્થિતમ્'' (તત્વ) પૂર્વોક્ત (ઇમ્ જ્ઞાન) એક જ્ઞાન અર્થાત્ એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ (મોક્ષાય સ્થિતમ) જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ આમ છે કે-એક જીવમાં શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મ-ક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ થાય છે. એક જ કાળે બંને કાર્ય થાય છે. ‘‘પવ'' આમ જ છે, સંદેહ કરવો નહિ. કેવું છે શુદ્ધ જ્ઞાન? “પરમ'' સર્વોત્કૃષ્ટ છે-પૂજ્ય છે. વળી કેવું છે? “ “સ્વત: વિમુ$'' ત્રણે કાળ સમસ્ત પારદ્રવ્યોથી ભિન્ન છે. ૧૧-૧૧). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂલવિક્રીડિત) मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन् मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जात न वशं यान्ति प्रमादस्य च।।१२-१११।। ખંડાન્વય સહિત અર્થ:- ““ર્મનયાવનનપST: :'' (*) અનેક પ્રકારની ક્રિયા, એવો છે (નય) પક્ષપાત, તેનું (અવનવુન)-ક્રિયા મોક્ષમાર્ગ છે એમ જાણીને ક્રિયાનું-પ્રતિપાલન, તેમાં (પST:) તત્પર છે જે કોઈ અજ્ઞાની જીવો તે પણ (મના:) પાણીના પૂરમાં ડૂબેલા છે. ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે, મોક્ષના અધિકારી નથી. શા કારણથી ડૂબેલા છે? “ “ય જ્ઞાનં ૧ નાનન્તિ'' (ય) કારણ કે (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યવસ્તુનો (૧ નાનન્તિ) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવાને સમર્થ નથી, ક્રિયામાત્ર મોક્ષમાર્ગ એમ જાણીને ક્રિયા કરવા તત્પર છે. ““જ્ઞાનનષિા : પિ મન્ના:'' (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યપ્રકાશ, તેનો (નય) પક્ષપાત, તેના (fષણ:) અભિલાષી છે, [ ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષમાત્ર બોલે છે; ] (પિ) એવા જીવો પણ (મન:) સંસારમાં ડૂબેલા જ છે. શા કારણથી ડૂબેલા જ છે? ‘‘યત અતિસ્વચ્છવૂમન્વોલ્યા:'' (ય) કારણ કે (તિવ8ન્દ્ર) ઘણું જ સ્વેચ્છાચારપણું છે એવા છે, (મન્વોઘમ:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. એવા છે જે કોઈ તેમને મિથ્યાદષ્ટિ જાણવા. અહીં કોઈ આશંકા કરે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ એવી પ્રતીતિ કરતાં મિથ્યાદષ્ટિપણું કેમ હોય છે? સમાધાન આમ છેવસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે અશુદ્ધતારૂપ છે જેટલી ભાવ-દ્રવ્યરૂપ ક્રિયા તેટલી સહજ જ મટે છે. મિથ્યાદષ્ટિ જીવ એવું માને છે કે જેટલી ક્રિયા છે તે જેવી છે તેવી જ રહે છે, શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. તેથી જે એવું માને છે તે જીવ મિથ્યાષ્ટિ છે, વચનમાત્રથી કહે છે કે શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; એવું કહેવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર “તે વિશ્વસ્ય ઉપર તરન્ત'' (તે) એવા જે કોઈ જીવો સમ્યગ્દષ્ટિ છે તેઓ, (વિશ્વસ્ય પરિ) કહ્યા છે જે બે જાતિના જીવ તે બંને ઉપર થઈને, (તરન્સિ) સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા છે તે? “ “યે સતતં સ્વયં જ્ઞાનં ભવન્ત: ર્મ ન દુર્વત્તિ, પ્રમા0િ વર્શ નાતુ ન યાન્તિ'' (૨) જે કોઈ નિકટ સંસારી સમ્યગ્દષ્ટિ જીવો (સતd) નિરંતર (સ્વયં જ્ઞાન) શુદ્ધજ્ઞાનરૂપ (ભવન્ત:) પરિણમે છે, (કર્મ ન દુર્વત્તિ) અનેક પ્રકારની ક્રિયાને મોક્ષમાર્ગ જાણી કરતા નથી; [ ભાવાર્થ આમ છે કે જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમ અનેક પ્રકારની ક્રિયા વિધમાન છે છતાં દ્યરૂપ જાણે છે; ] (અમારા વિશે નાતુ ન યાત્તિ) “કિયા તો કાંઈ નથી—એમ જાણી વિષયી-અસંયમી પણ કદાચિત્ થતા નથી, કેમ કે અસંયમનું કારણ તીવ્ર સંકલેશપરિણામ છે, તે સંકલેશ તો મૂળથી જ ગયો છે. એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તે જીવો તત્કાળમાત્ર મોક્ષપદને પામે છે. ૧ર-૧૧૧. (મંદાક્રાન્તા) भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोजुजृम्भे भरेण।। १३-११२।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનજ્યોતિઃ ભરેજ પ્રોgનુ'' (જ્ઞાનજ્યોતિ:) શુદ્ધસ્વરૂપનો પ્રકાશ (મરેજ) પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે (પ્રોપ્રમે) પ્રગટ થયો. કેવો છે? “ “હેનોનીૌત્વરનિયા સાઈન મારધોતિ'' (ટેના) સહજરૂપથી (ફેન્સીનત) પ્રગટ થતા (પરમવયા) નિરંતરપણે અતીન્દ્રિય સુખપ્રવાહની (સાર્થમ્) સાથે (રધ્ધતિ) પ્રાપ્ત કર્યું છે. પરિણમન જેણે, એવો છે. વળી કેવો છે? ““વનિતનમ:'' (વરિત) દૂર કર્યો છે (તમ:) મિથ્યાત્વ-અંધકાર જેણે, એવો છે. આવો કઈ રીતે થયો છે તે કહે છે-“તર્મ સંવનન સપિ વસેન મૂનોભૂલં વૃત્વ'' (તત) કહી છે અનેક પ્રકારની (*) ભાવરૂપ અથવા દ્રવ્યરૂપ ક્રિયા-(સનમ કપ) પાપરૂપ અથવા પુણ્યરૂપ તેને (વસેન) બળજરીથી (મૂનોનૂનં 9) ઉખેડી નાખીને અર્થાત્ “ જેટલી ક્રિયા છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ તે બધી મોક્ષમાર્ગ નથી” એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને. શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. કેવું છે કર્મ અર્થાત્ ક્રિયા? “ “ મેલોનાવું'' (મેર) શુભ ક્રિયા મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ (અન્તર) તેનાથી (૩ન્માવું) થયું છે ઘેલાપણું જેમાં, એવું છે. વળી કેવું છે? “ “તમોટું'' (પત) ગળ્યું (પીધું) છે (મોઢું) વિપરીતપણું જેણે, એવું છે. કોઈ ધતૂરો પીને ઘેલો થાય છે એના જેવો તે છે જે પુણ્યકર્મને ભલું માને છે. વળી કેવું છે? ““શ્વરસમરત નાટયત્'' (બ્રમ) ભ્રાન્તિ, તેનો (૨૩) અમલ, તેનું (મ૨) અત્યંત ચડવું, તેનાથી (નાયત) નાચે છે. ભાવાર્થ આમ છે-જેમ કોઈ ધતૂરો પીને સૂઈ જવાથી નાચે છે, તેમ મિથ્યાત્વકર્મના ઉદયે શુદ્ધસ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. શુભ કર્મના ઉદયે જે દેવ આદિ પદવી, તેમાં રંજિત થાય છે કે હું દેવ, મારે આવી વિભૂતિ, તે તો પુણ્યકર્મના ઉદયથી; આવું માનીને વારંવાર રંજિત થાય છે. ૧૩-૧૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -~આસ્રવ અધિકાર * 5 55 * FFFFFFFFFFFFFFFFFFF (દુતવિલંબિત) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः।। १-११३।। ખંડાન્વય સહિત અર્થ:- “મથ લયમ પુર્નવોઘધનુર્ધર: શાશ્વવન નિયતિ'' (અથ) અહીંથી માંડીને (મયમ ટુર્નય) આ અખંડિત પ્રતાપવાળો (વોપ) શુદ્ધસ્વરૂપઅનુભવરૂપ છે (ઘનુર્ધર:) મહા યોદ્ધો તે, (wવમ) અશુદ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસ્રવ (નયતિ) મટાડે છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાનયોદ્ધો ? “ “સેવા-મીર-મહોદય:'' (હવા) શાશ્વત એવું છે (મીર) અનંત શક્તિએ વિરાજમાન (મહોય:) સ્વરૂપ જેનું, એવો છે. કેવો છે આસ્રવ? “મહામનિર્મરક્યુરે'' (મરામ) સમસ્ત સંસારી જીવરાશિ આમ્રવને આધીન છે, તેથી થયો છે ગર્વ-અભિમાન, તે વડે (નિર્મર) મગ્ન થયો છે (મેન્થરં) મતવાલાની માફક, એવો છે, ““સમરર/પ૨ાતન'' (સમર ) સંગ્રામ એવી છે (૨) ભૂમિ, તેમાં (TRI+Iતમ) સન્મુખ આવ્યો છે. ભાવાર્થ આમ છે કે-જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસ્રવને પરસ્પર વિરોધ છે. ૧૧૧૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ ૧૦૨ સમયસાર-કલશ (શાલિની ) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोऽभावः सर्वभावास्रवाणाम् ।। २ - ११४ ।। .. "" ખંડાન્વય સહિત અર્થ:- जीवस्य यः भावः ज्ञाननिर्वृत्तः एव स्यात् " (નીવT) કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યક્ત્વગુણ જેનો એવો છે જે કોઈ જીવ, તેનો ( ચ: ભાવ:) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યક્ત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ પરિણામ, [ આ પરિણામ કેવો હોય છે?] (જ્ઞાનનિવૃત્ત: વ સ્વાત્) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે, તે કારણથી ‘“પુષ:'' એવો છે જે શુદ્ધ ચેતનામાત્ર પરિણામ તે, — सर्वभावास्रवाणाम् अभाव: ' (સર્વ) અસંખ્યાત લોકમાત્ર જેટલા (ભાવ) અશુદ્ધ ( ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ આદિ જીવના વિભાવપરિણામ હોય છે-જે (આમ્રવાળાન્ જ્ઞાનાવરણાદિ પુદ્દગલકર્મના આગમનનું નિમિત્તમાત્ર છે-તેમનો (અભાવ:) મૂલોન્મૂલ વિનાશ છે. ભાવાર્થ આમ છે કે-જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવપરિણામ મટે છે, તેથી એક જ કાળ છે, સમયનું અન્તર નથી. કેવો છે શુદ્ધ ભાવ ? * ‘ રા-દ્વેષ-મોહૈ: વિના ' ' રાગાદિ પરિણામ રહિત છે, શુદ્ધ ચેતનામાત્ર ભાવ છે. વળી કેવો છે? ‘‘દ્રવ્યર્નાપ્રવૌષાત્ સર્વાન્ રુન્ધન્'' (દ્રવ્યર્મ) જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુદ્દગલપિંડ, તેનો (આમ્રવ) થાય છે ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહ, તેના (એષાન્) સમૂહને, [ ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે; ]−(સર્વાન્) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને-(રુન્ધન્) રોકતો થકો. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થકો રાગાદિ અશુદ્ધ પરિણામનો નાશ કરે છે, આસ્રવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. જેવું કહે છે તેવું છે-જીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુદ્ધ ભાવ મટે છે, અશુદ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસ્રવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે. ૨-૧૧૪. " .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૧૦૩ (ઉપજાતિ) भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः। ज्ञानी सदा ज्ञानमयैकभावो નિર/ઝવો જ્ઞાય છp gવા રૂ-૨૨૬ ખંડાન્વય સહિત અર્થ:- ‘‘મયે જ્ઞાની નિરવ: wવ'' (ય) દ્રવ્યરૂપ વિદ્યમાન છે તે (જ્ઞાન) જ્ઞાની અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ (નિરwવ: વ) આસ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને નોંધ કરી (સમજપૂર્વક) વિચારતાં આસ્રવ ઘટતો નથી. કેવો છે જ્ઞાની? “ “:'' રાગાદિ અશુદ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધસ્વરૂપ પરિણમ્યો છે. વળી કેવો છે? “ “જ્ઞાય:'' સ્વદ્રવ્યસ્વરૂપ-પદ્રવ્યસ્વરૂપ સમસ્ત શેય વસ્તુઓને જાણવાને સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયકમાત્ર છે, રાગાદિ અશુદ્ધરૂપ નથી. વળી કેવો છે? “ “ સવા જ્ઞાનમાર્ચમાવ:'' (સવા) સર્વ કાળ ધારાપ્રવાહરૂપે (જ્ઞાનમય) ચેતનરૂપ એવો છે ( માવ:) એકપરિણામ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા, જ્ઞાનમાત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. નિરાગ્નવપણું સમ્યગ્દષ્ટિ જીવને જે રીતે ઘટે છે. તે કહે છે“ “માવવામાનં પ્રપન્ન:'' (માવાવ) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતના પરિણામ, તેનો (માવ) વિનાશ, તેને (પ્રપન્ન:) પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે-અનંત કાળથી જીવ મિથ્યાદષ્ટિ હોતો થકો મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણમતો હતો, તેનું નામ આસ્રવ છે. કાળલબ્ધિ પામતાં તે જ જીવ સમ્યકત્વપર્યાયરૂપ પરિણમ્યો, શુદ્ધતારૂપ પરિણમ્યો, અશુદ્ધ પરિણામ મટયા, તેથી ભાવાગ્નવથી તો આ પ્રકારે રહિત થયો. “દ્રવ્યાખ્ય : સ્વત: વ મિન:'' (વ્યાખ્ય:) જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગલપિંડ, તેમનાથી (સ્વત:) સ્વભાવથી (મિન: વ) સર્વ કાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે-આસ્રવ બે પ્રકારનો છે. વિવરણ-એક દ્રવ્યાસ્રવ છે, એક ભાવાસ્રવ છે. દ્રવ્યાસ્રવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગલપિંડ તે; આવા દ્રવ્યાસવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જોકે જીવના પ્રદેશો અને કર્મ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ પુગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે તોપણ પરસ્પર એકદ્રવ્યરૂપ થતા નથી, પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદગલપિંડથી જીવ ભિન્ન છે. ભાવાસવ એટલે મોહ–રાગ-દ્વેષરૂપ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ આવા પરિણામ જોકે જીવને મિથ્યાદષ્ટિ-અવસ્થામાં વિદ્યમાન જ હતા તોપણ સમ્યત્વરૂપ પરિણમતા અશુદ્ધ પરિણામ મટયા; તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાન્સવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ છે. ૩-૧૧૫. વળી સમ્યગ્દષ્ટિ જીવ જે રીતે નિરાસ્રવ છે તે કહે છે (શાર્દૂલવિક્રીડિત) सन्न्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन् परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् आत्मा नित्यनिराम्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।।४-११६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““માત્મા યુવા જ્ઞાની સ્થતિ તવા નિત્યનિરવ: ભવતિ'' (શાત્મા) જીવદ્રવ્ય (ચેલા) જે કાળે, (જ્ઞાની ચા) અનન્ત કાળથી વિભાવ-મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે, સ્વભાવ-સમ્યકત્વરૂપ પરિણમે છે, (એવો કોઈ જીવ હોય છે, ) (તરા) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં (નિત્યનિરવ:) સર્વથા સર્વ કાળ સમ્યગ્દષ્ટિ જીવ નિરાગ્નવ અર્થાત્ આસ્રવથી રહિત (મતિ) હોય છે. ભાવાર્થ આમ છે-કોઈ સંદેહ કરશે કે સમ્યગ્દષ્ટિ આસ્રવ સહિત છે કે આસ્રવ રહિત છે? સમાધાન આમ છે કે આસવથી રહિત છે. શું કરતો થકો નિરાશ્રવ છે? ““નિનવૃદ્ધિપૂર્વ નાં સમર્થ નિશ સ્વયં સન્વેચન'' (નિન) પોતાના (વૃદ્ધિ) મનનું (પૂર્વ) આલંબન કરીને થાય છે જેટલા મોહ–રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણામ, એવા જે () પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ-જે (સમ) અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે-તેને (નિ) સમ્યકત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં (સ્વયં) સહજ જ (સન્યસ્થન) છોડતો થકો. ભાવાર્થ આમ છે કે-નાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૧૦૫ પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શરીર-ભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો “હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું,' ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; જાણે છે કે “હું ચેતનામાત્ર શુદ્ધસ્વરૂપ છું; આ સમસ્ત, કર્મની રચના છે.” આમ અનુભવતાં મનના વ્યાપારરૂપ રાગ મટે છે. ‘‘મવુદ્ધિપૂર્વમ પિ તું નેતું વારંવાર” સ્વનિ સ્પૃશન'' (વુદ્ધિપૂર્વ) મનના આલંબન વિના મોહકર્મના ઉદયરૂપ નિમિત્તકારણથી પરિણમ્યા છે અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ, (ત પિ) તેને પણ (તેનું) જીતવાને માટે (વારંવારમ) અખંડિતધારા-પ્રવાહરૂપે (સ્વાજિં) શુદ્ધ ચૈતન્યવહુને (પૃશન) સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદતો થકી. ભાવાર્થ આમ છેમિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ છે જીવના જે અશુદ્ધચેતનારૂપ વિભાવપરિણામ તે બે પ્રકારના છે: એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ–બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે “મારા પરિણામ આ રૂપે છે,” તથા અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે કે આ જીવના આવા પરિણામ છે-આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે; શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવપરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં સહજ મટશે. બીજો ઉપાય તો કોઈ નથી, તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે. વળી શું કરતો થકો નિરાસ્રવ હોય છે? “ “વ પ૨વૃત્તિમ સવનાં છિન્દ્રન'' (4) અવશ્ય જ (૫૨) જેટલી શેયવસ્તુ છે તેમાં (વૃત્તિમ્) રંજકપણારૂપ પરિણામક્રિયા, (સવનાં) જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને (૩છિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસ્રવ હોય છે. ભાવાર્થ આમ છે-જ્ઞય-જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે : એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે-કેવળી સકળ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૬ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ શેયવસ્તુને દેખું-જાણે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. બીજુ જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં વૈષ કરે છે, અરુચિ કરે છે, ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી, કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુદ્ધજ્ઞાનચેતનારૂપ પરિણામ મિથ્યાષ્ટિને હોય છે. વળી કેવો હોતો થકો નિરાસ્રવ હોય છે? “જ્ઞાનસ્થ પૂર્ણ: ભવન'' પૂર્ણ જ્ઞાનરૂપ હોતો થકો. ભાવાર્થ આમ છે-જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. રાગ-દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે. આવો હોતો થકો સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ હોય છે. ૪-૧૧૬. (અનુષ્ટ્રપ) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ। कुतो निराम्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ५-११७।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ આશંકા કરે છે-સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા નિરાસ્રવ કહ્યો, અને એમ જ છે, પરન્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિદ્યમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુઃખને ભોગવે છે, ઇન્દ્રિય-શરીરસંબંધી ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે; આટલી સામગ્રી હોવા છતાં નિરાગ્નવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે છે"द्रव्यप्रत्ययसन्ततौ सर्वस्याम् एव जीवन्त्यां ज्ञानी नित्यम् निराम्रवः कुतः'' (દ્રવ્યપ્રત્યય) જીવના પ્રદેશોમાં પરિણમ્યું છે પુગલપિંડરૂપ અનેક પ્રકારનું મોહનીયકર્મ, તેની (સત્તતી) સંતતિ–સ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યન્ત જીવના પ્રદેશોમાં રહેવું તે(સર્વાન) જેટલી હોત, જેવી હોત, (નીવજ્યાં) તેટલી જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૧૦૭ છે, વિદ્યમાન છે, તેવી જ છે (g) નિશ્ચયથી; તોપણ (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (નિત્ય નિરીક્રવ:) સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે (ઉત:) શું વિચારીને કહ્યું? “વેત રૂતિ મતિઃ'' (વે) હે શિષ્ય! જો (રૂતિ મતિઃ) તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ. પ-૧૧૭. (માલિની) विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासाવતરતિ ન નાત જ્ઞાનિન: »ર્મવન્ય:રા ૬-૨૨૮ાા ખંડાન્વય સહિત અર્થ:- “તો જ્ઞાનિન: ગાતુ ફર્મવલ્થ: ન આવતરતિ'' (તપિ) તોપણ (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવન (નાતુ) કદાચિત્ કોઈ પણ નથી (વર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિરૂપ પુદ્ગલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન (ર અવતરતિ) થતું નથી; અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ-દ્વેષપરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે; તો પછી સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહિ. હવે, કેવો હોવાથી બંધ નથી ? ‘‘સવનરાકેશોદભુસાતુ'' જે કારણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી(સન) જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ (૨) પ્રીતિરૂપ પરિણામ, (કેષ) દુષ્ટ પરિણામ, (મોદ) પુદ્ગલદ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ,એવા (વ્યવાસાત્ ) ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. વિદ્યમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે-“યદ્યપિ પૂર્વવલ્લી: પ્રત્યયા: દ્રવ્યTI: સત્તાં ન દ વિનતિ'' (યદ્યપિ, જોકે એમ પણ છે કે (પૂર્વવદ્ધા:) સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે (દ્રવ્યરુપા: પ્રત્યયા:) મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે (સત્તાં) સ્થિતિબંધરૂપે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ જીવના પ્રદેશોમાં કર્મરૂપ વિધમાન છે એવા પોતાના અસ્તિત્વને (ન દિ વિનદતિ) છોડતા નથી; [ ઉદય પણ દે છે એમ કહે છે- ] ‘‘સમયમ અનુસત્ત: પિ'' (સમયમ) સમયે સમયે અખંડિતધારાપ્રવાહરૂપ (અનુસરન્ત: 19) ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે-કોઈ અનાદિ કાળનો મિથ્યાદષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો, ચારિત્રમોહકર્મની સત્તા વિદ્યમાન છે, ઉદય પણ વિધમાન છે, પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે; તોપણ જે રીતે મિથ્યાષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ-દ્વેષ કરે છે, માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દષ્ટિ જીવ નથી. સમ્યગ્દષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે, શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી. આવી અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવને સર્વ કાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી- સાક્ષાત્ પરમાત્મા છે. ૬-૧૧૮. (અનુષ્ટ્રપ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।।७-११९ ।। ખંડાન્વય સહિત અર્થ:- એમ કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે- “યત જ્ઞાનિન: રાધે વિમોદીનાં સમ્ભવ: તત: અચ વન્ય: 7'' (ય) જેથી (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (ST) રંજકપરિણામ, (શ્લેષ) ઉદ્વેગ, (વિનોદાનાં) પ્રતીતિનું વિપરીતપણું-એવા અશુદ્ધ ભાવોનું (સમ્ભવ:) વિદ્યમાનપણું નથી. [ ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી, માટે રાગાદિક નથી,] (તત:) તેથી ( ચ) સમ્યગ્દષ્ટિ જીવને (વન્ય: ૧) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી; “વ'' નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૧/૯ છે; “ “હિ તે વ T૨મ'' (હિ) કારણ કે (તે) રાગ-દ્વેષ-મોહ એવા અશુદ્ધ પરિણામ (વ ચ વIRU) બંધનાં કારણ છે. ભાવાર્થ આમ છે-કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છે–ચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; ઉદય હોતાં જો જીવને રાગ-દ્વેષ-મોહપરિણામ થાય તો કર્મબંધ થાય છે, અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી. રાગ-દ્વેષ-મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે, મિથ્યાત્વ જતાં એકલા ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહપરિણામ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહપરિણામ હોતા નથી, માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ હોતો નથી. ૭-૧૧૯. (વસન્તતિલકા), अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकण्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।। ८-१२०।। ખંડાન્વય સહિત અર્થ:- ““શે શુદ્ધનાં પ્રથમ વ સલા વનત્તિ'' (૨) જે કોઈ આસનભવ્ય જીવો (શુદ્ધનયમ) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્યવસ્તુમાત્રનો, (PDયમ) સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો નિરોધ કરી (વ) ચિત્તમાં નિશ્ચય લાવીને, (વનયત્તિ) અખંડિતધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે (સવા) સર્વ કાળ-કેવો છે (શુદ્ધનય)? ““ઉદ્ધતલોદિમ'' (ઉદ્ધત) સર્વ કાળ પ્રગટ જે (વોબ) જ્ઞાનગુણ તે જ છે (વિ ) લક્ષણ જેનું, એવો છે; શું કરીને ? ““ધ્યાહ્ય'' કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને- ““તે વ સમયસ્થ સારમ પુણ્યત્તિ'' (તે વ) તે જ જીવો નિશ્ચયથી (સમયસ્થ સારમ) સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને (પશ્યત્તિ) પ્રગટપણે પામે છે. તેવું પામે છે? “વશ્વવિધુરમ'' (વન્ય) અનાદિ કાળથી એકબંધપર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ : : "" પુદ્દગલપિંડ, તેનાથી (વિધુર) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે–સકળ કર્મના ક્ષયથી થયો છે શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતા થકા. કેવા છે તે જીવો ? रागादिमुक्तमनसः' રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે. વળી કેવા છે? “ “ સતતં ભવન્ત: (સત્તત્ત) નિરંત૨૫ણે (ભવન્ત:) એવા જ છે. ભાવાર્થ આમ છે કે–કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે, કયારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી, સદા સર્વ કાળ શુદ્ધપણારૂપ રહે છે. ૮-૧૨૦. (વસન્તતિલકા ) ૧૧૦ સમયસાર-કલશ प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्धद्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।। ९-१२१ । । ખંડાન્વય સહિત અર્થ:- ‘તુ પુન: ’ આમ પણ છે– ‘‘યે શુદ્ઘનયત: પ્રવ્યુત્ય રાજાવિયોમાં ઉપયાન્તિ તે ફઇ ર્મવન્ધમ્ વિષ્રતિ'' (યે) જે કોઈ ઉપશમસમ્યગ્દષ્ટિ અથવા વેદકસમ્યગ્દષ્ટિ જીવ (શુદ્ઘનયત:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અનુભવથી (પ્રભુત્વ) ભ્રષ્ટ થયા છે તથા (રાત્ત્વિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ-(યોગમ્) રૂપે (૩પયાન્તિ) થાય છે, (તે) એવા છે જે જીવ તે (ર્મવત્ત્વમ્) કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્દગલપિંડ (વિશ્રૃતિ) નવા ઉપાર્જિત કરે છે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે ત્યાં સુધી (તેમને ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી. (પરંતુ ) જે સમ્યગ્દષ્ટિ જીવ હતા, પછી સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થાય છે, કેમ કે મિથ્યાત્વના પરિણામ અશુદ્ધરૂપ છે. કેવા છે તે જીવ ? 'વિમુòોધા: ' ' (વિમુક્ત્ત) છૂટયો છે (ઢોષા:) શુદ્ધસ્વરૂપનો અનુભવ જેમને, એવા છે. કેવો છે કર્મબંધ ? ‘‘ પૂર્વવત્સવ્યાસવૈ: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૧૧૧ તવિચિત્રવિત્પનાનમ'' (પૂર્વ) સમ્યકત્વ વિના ઉત્પન્ન થયેલાં, ( વ ) મિથ્યાત્વરાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે (દ્રવ્યાચવૈ:) પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મ તથા ચારિત્રમોહકર્મ તેમના દ્વારા (કૃત) કર્યો છે (વિવિત્ર) નાના પ્રકારના (વિન્ય) રાગ-દ્વેષ-મોસ્પરિણામનો (નલિમ્ ) સમૂહ જેણે, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલો કાળ જીવ સમ્યકત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્રમોહકર્મ કીલિત (મંત્રથી તંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું, જ્યારે તે જ જીવ સમ્યકત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે ઉત્કીલિત (-છૂટા થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ થયું. ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુદ્ધ પરિણમનનું નિમિત્ત થવું તે. ભાવાર્થ આમ છે કે-જીવ મિથ્યાષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય છે. જ્યારે જીવ સમ્યકત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી. આ કારણથી સમ્યકત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉપર કહ્યો છે, જ્યારે સમ્યકત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો. ૯-૧૨૧. (અનુષ્ટ્રપ) इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।।१०-१२२।। ખંડાન્વય સહિત અર્થ- ‘‘સત્ર રૂમ પર તાત્પર્ય'' (સત્ર) આ સમસ્ત અધિકારમાં (રૂમ વ તાત્પર્ય ) નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? ‘‘શુદ્ધનય: દેય: ૧ દિ'' (શુદ્ધય:) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ (દેવ: દિ) સૂક્ષ્મકાળમાત્ર પણ વિચારવાયોગ્ય નથી. શા કારણે? ‘‘દિ તત્ સત્યાIIત્ વત્વ: નાસ્તિ'' (હિ) કારણ કે (તત) શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના (અત્યાતિ) નહિ છૂટવાથી (વધુ: નાસ્તિ) જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી. વળી શા કારણે? ““તત ત્યાતિ વન્ય: પવ'' (તત) શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના (ત્યાII) છૂટવાથી (વન્ય: વ ) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે. ૧૦-૧૨૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ (શાર્દૂલવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकष: कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। ११-१२३ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ઋતિમિ: નાતુ શુદ્ધનય: ચીન્ગ: ૧ દિ'' (ઋતિfમ:) સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા (નાતુ) સૂક્ષ્યકાળમાત્ર પણ (શુદ્ધય:) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુનો અનુભવ (ત્યાન્વ: 7 દિ) વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય? ““વોથે વૃત્તિ નિવનન'' (વાઘ) બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં (વૃતિં) અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને (નિવદનન) પરિણમાવે છે. કેવો છે બોધ? ધીરોવારમદિગ્નિ'' (ધીર) શાશ્વતી, (૩૨) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે (મહિલા) મોટપ જેની, એવો છે. વળી કેવો છે? “ “મનાલિનિને'' (અનાદ્રિ) નથી આદિ, (નિધને) નથી અંત જેનો, એવો છે. વળી કેવો છે શુદ્ધનય? “ “ર્માન સર્વષ:'' (ર્મગામ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનો (સર્વષ:) મૂળથી ક્ષયકરણશીલ છે. “ “તત્રસ્થા: શાન્ત મદ: પર્યાન્તિ'' (તત્રસ્થા:) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં મગ્ન છે જે જીવ, તેઓ (શાન્ત) સર્વ ઉપાધિથી રહિત એવા (મદ:) ચૈતન્યદ્રવ્યને (પત્તિ ) પ્રત્યક્ષપણે પામે છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મપદને પ્રાપ્ત થાય છે. કેવું છે ચૈતન્યદ્રવ્ય? “ “પૂર્ણ'' અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે. વળી કેવું છે? “ “જ્ઞાનધનૌ'' ચેતનાગુણનો પૂંજ છે. વળી કયું છે? “મ'' સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે? “ “લવ'' કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે. શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? ‘‘મરીવિક્રમ વિરતિ સંત્ય'' (મરવિવમ્) સ્વમરીચિચક્રનો અર્થાત્ જૂઠ છે, ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય, શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ, તેનો (વિરા) તત્કાળમાત્ર (સંદ) વિનાશ કરીને. કેવું છે મરીચિચક ? “ “દિ: નિયંત'' અનાત્મપદાર્થોમાં ભમે છે. ભાવાર્થ આમ છે કે-પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે. ૧૧૧૨૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર (મન્દાક્રાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावानालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।। १२-१२४ ।। ૧૧૩ * "" "" ખંડાન્વય સહિત અર્થ:- ‘પુતત્ જ્ઞાનમ્ ઉન્મત્તમ્''(તંત્) જેવો કહ્યો છે તેવો શુદ્ધ (જ્ઞાનસ્) શુદ્ધચૈતન્યપ્રકાશ (ઉન્મત્તમ્) પ્રગટ થયો. જેને જ્ઞાન અર્થાત્ શુદ્ધચૈતન્યપ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? किमपि वस्तु अन्तः सम्पश्यतः ' (fમ્ અપિ વસ્તુ) નિર્વિકલ્પસત્તામાત્ર કોઈ વસ્તુ, તેને (અન્ત: સમ્પશ્યત: ) ભાવશ્રુતજ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. ભાવાર્થ આમ છે કે-શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પવસ્તુમાત્રને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. ‘‘ પરમં '' આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહિ. કેવો છે શુદ્ધ જ્ઞાનપ્રકાશ ? ‘‘નિત્યોઘોતા’’ અવિનાશી છે પ્રકાશ જેનો. શા કારણથી ? ‘ રાવીનાં જ્ઞશિતિ વિમાત્'' (રાવીનાં) રાગ-દ્વેષ-મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધપરિણામ તેમનો (જ્ઞશિતિ વિમાત્) તત્કાળ વિનાશ થવાથી. કેવા છે અશુદ્ધપરિણામ ? ‘‘સર્વત: અપિ આષવાળાં ' ' ( સર્વત: અપિ) સર્વથા પ્રકારે (આમ્રવાળાં) આસવ એવું નામ-સંજ્ઞા છે જેમની, એવા છે. ભાવાર્થ આમ છે કે-જીવના અશુદ્ઘ રાગાદિ પરિણામોને સાચું આસ્રવપણું ઘટે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આસ્રવે છે જે પુદ્ગલની વર્ગણાઓ તે તો અશુદ્ધપરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત ? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન ? ‘‘ સર્વમાવાન્ ાવયન્'' (સર્વમાવાન્) જેટલી શેય વસ્તુ અતીતઅનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને (પ્લાવયન્) પોતામાં પ્રતિબિંબિત કરતું થયું. કોના વડે? ‘‘ સ્વરસવિસરે: ' ' (સ્વરસ ) ચિદ્રૂપ ગુણ, તેની (વિસરે: ) અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે ? ‘‘ ારારે: '' (ગર) અનંત શક્તિ, તેનાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પણ (ારે:) અનંતાનંતગણી છે. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણા છે. તે સમસ્ત યોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન ? ““માનોવાત્તાત્ વનમ'' સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યત રહેશે, કયારેય અન્યથા થશે નહિ. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? “ “ તુને'' ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું દષ્ટાંત નથી.આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. ૧૨-૧૨૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 卐99999999999999999) - - સંવર અધિકાર 5 55 ज) ))) ))))))))))55 ( Au/वीडित) आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रवन्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम्। व्यावृत्तं पररूपतो नियमितं सम्यक् स्वरूपे स्फुरज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते।।१-१२५ ।। डान्वय सहित अर्थ:- "चिन्मयम् ज्योतिः उज्जृम्भते'' (चित्) येतना, ते ४ छ (मयम्) स्१३५ ४d मेवी (ज्योतिः) भ्योति अर्थात, प्रशस्व३५ वस्तु ( उज्जृम्भते) प्रगट थाय छे. ठेवी छ ज्योति ? '' स्फुरत्'' सर्व जाणे प्र2 छ. वणी ठेवी छ ? ''उज्ज्वलं'' उर्भसंध्थी २हित छ. वणी ठेवी छ ? ''निजरसप्राग्भारम्'' (निजरस) येतनगुनो (प्राग्भारम् ) समूह छे. वणी ठेवी छ ? 'पररूपतः व्यावृत्तं" (पररूपतः) शेया॥२५२९मनथी (व्यावृत्तं) ५२॥ ५ छ. (वार्थ मा छे ई-स४१ शेयवस्तुने 10 छ, तद्रू५. थती नथी, पोतान। स्१३५ २६ जे. जी वी छ ? ''स्वरूपे सम्यक् नियमितं'' (स्वरूपे) ®वन शुद्धस्५३५मा (सम्यक् ) ४वी छे तेवी (नियमितं) uढ५९ स्थापित छ. 4जी वी छ ? 'संवरम् सम्पादयत्'' ( संवरम् ) संव२. अर्थात, घाराप्रपा९३५ सासवे छ ।नव२९॥ धर्म तनो निरोध (सम्पादयत्) તેની કરણશીલ છે. ભાવાર્થ આમ છે કે અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે सं५२ ? 'प्रतिलब्धनित्यविजयं'' (प्रतिलब्ध) प्राप्त री छ (नित्य) ॥श्वत (विजयं) त४, मेवो छ. ॥ ॥२१थी. मेवो छ? ''आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रवन्यक्कारात्'' (आसंसार) अनंत थी माने (विरोधि) २ છે એવો જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ (સંવ૨) બધ્યમાન કર્મનો વિરોધ, તેના ઉપરની (નય) જીતને લીધે ( ત્તાવતિ) મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી” એવો થયો છે ગર્વ જેને એવું (સામ્રવ) ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને (ન્યlRI) દૂર કરવારૂપ માનભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે-આસ્રવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે, તેથી અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવમિથ્યાત્વપરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ નથી; તેથી આમ્રવના સહારે સર્વ જીવ છે. કાળલબ્ધિ પામીને કોઈ આસનભવ્ય જીવ સમ્યકત્વરૂપ સ્વભાવપરિણતિએ પરિણમે છે, તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે, તેથી કર્મનો આસ્રવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે. ૧-૧૨૫. (શાર્દૂલવિક્રીડિત) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। २-१२६ ।। ખંડાન્વય સહિત અર્થ- ““ફર્વ વિજ્ઞાનમ તિ'' (રૂદ્ર) પ્રત્યક્ષ એવું (ભજ્ઞાનમ) ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધસ્વરૂપનો અનુભવ (રૂતિ) પ્રગટ થાય છે. કેવું છે? “ “નિર્મલન'' રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધપરિણતિથી રહિત છે. વળી કેવું છે? શુદ્ધજ્ઞાનનીયમ'' (શુદ્ધજ્ઞાન ) શુદ્ધસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (ઘન) સમૂહનો (કોલમ) પુંજ છે. વળી કેવું છે? ““ મ'' સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે. ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે-“ “જ્ઞાની રાહ્ય ર કયો: વિમા પુરત: 97'' (જ્ઞાચ) જ્ઞાનગુણમાત્ર ( સ્થ ) અને અશુદ્ધ પરિણતિ-તે (ઢયો:) બંનેનું (વિમા ) ભિન્નભિન્નપણું (પરંત:) એકબીજાથી (વૃત્વા) કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બંને? “ “વૈદ્રષ્ય નહેરુપતાં ૨ વઘતો:'' ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ, જડત્વમાત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્નપણું કર્યું? “સત્તળવારન'' (સત્તરુણ) અંતરંગ સૂક્ષ્મ અનુભવદષ્ટિ, એવું છે (વારોન) કરવત, તેના વડે. ભાવાર્થ આમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૧૧૭ છે કે શુદ્ધજ્ઞાનમાત્ર તથા રાગાદિ અશુદ્ધપણું એ બંનેનો ભિન્નભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદિ અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે, તેથી અતિસૂક્ષ્મ દૃષ્ટિથી, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તોપણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતા માત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગાદિ પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે તોપણ જાણપણામાત્ર જ્ઞાન છે, રાગાદિ અશુદ્ધપણું ઉપાધિ છે. ‘‘સત્ત: અધુના રૂટું મોધ્વમ'' (સન્ત:) સંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો (પુના) વર્તમાન સમયમાં (રૂદ્ર મોધ્યમ) શુદ્ધજ્ઞાનાનુભવને આસ્વાદો. કેવા છે સંતપુરુષો? ‘‘અધ્યાસિતા:'' શુદ્ધસ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એવા છે. વળી કેવા છે? ‘‘દ્વિતીયત્રુતા:'' હેય વસ્તુને અવલંબતા નથી. ૨-૧ર૬. (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।३-१२७।। ખંડાન્વય સહિત અર્થ- “ “તત ભયમ માત્મા માત્માનમ શુદ્ધ કમ્યુપૈતિ'' (ત) તે કારણથી (શયમ કાત્મ ) આ પ્રત્યક્ષ આત્મા અર્થાત્ જીવ (માત્માનમ) પોતાના સ્વરૂપને (શુદ્ધન) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (પુતિ) પામે છે. કેવો છે આત્મા? “ “૩યવાત્મારામમ'' (૩યત) પ્રગટ થયેલ છે (માત્મા) પોતાનું દ્રવ્ય, એવો છે (મામિન) નિવાસ જેનો, એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? ‘‘પ૨પરિતિરોધાત'' (પરંપરિતિ) અશુદ્ધપણાના (રોધાત) વિનાશથી. અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે-““ઃિ માત્મા છથમ િશુદ્ધમ માત્માનમ ૩પમાન: કાન્ત'' (ય)િ જો (માત્મા) ચેતનદ્રવ્ય (થ) કાળલબ્ધિ પામીને સમ્યકત્વપર્યાયરૂપ પરિણમતું થયું, (શુદ્ધમ) દ્રવ્યકર્મભાવકર્મથી રહિત એવા (માત્માનમ) પોતાના સ્વરૂપને (૩૫ત્તમ માન: માસ્તે) આસ્વાદતું થયું પ્રવર્તે છે તો. શા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ पडे? 'बोधनेन'' मावश्रुतशान 43. { छ (भाश्रुतशान)? "धारावाहिना'' अतिधाराप्रवा६३५. निरंतर प्रवर्ते छ. "ध्रुवम्'' त निश्चित छ. 3-१२७. ( मालिनी) निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः। अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। ४-१२८ ।। डान्वय सहित अर्थ:- 'एषां निजमहिमरतानां शुद्धतत्त्वोपलम्भः भवति'' (एषां) मा ४ छ, -या ? (निजमहिम) 4॥ शुद्धस्५३५५२९मानमा ( रतानां) म. छ ४ ओछ, -तमने (शुद्धतत्त्वोपलम्भः भवति) सण. भथी २हित अनंत यतुष्टये वि२।४मान मेवी ४ मात्मवस्तु तेनी प्राप्ति थाय छ; "नियतम्'' अवश्य थाय . २॥ 43 थाय छ ? "भेदविज्ञानशक्त्या '' (भेदविज्ञान) समस्त ५२द्रव्योथी. मात्मस्व३५ मि छे सेवा अनुभव३५ (शक्त्या) सामथ्र्य 43. "तस्मिन् सति कर्ममोक्षः भवति'' (तस्मिन् सति) शुद्धस्५३५नी प्राप्ति थतi ( कर्ममोक्षः भवति) भक्षय अर्थात, द्रव्य-भावधर्भनो भूगथी. विनाश थाय छे. 'अचलितम्'' आयु द्रव्यर्नु स्१३५ ४२१. छ. यो छ भक्षय ?" अक्षयः” भाभी अनंत 5 पर्यत जी धर्भनो ५ थशे नहि. ॥ पाने अर्भक्षय थाय छ ? 'अखिलान्यद्रव्यदूरेस्थितानां'' ( अखिल) समस्त. मेवां (अन्यद्रव्य) पोतान। ®पद्रव्यथी भिन्न मां द्रव्यो, तमनाथी (दूरेस्थितानां) सर्व प्रा२ मिन छ मेवा ४ ७५, तमने. ४-१२८. (७५%ति) सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम्।।५-१२९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૧૧૯ ખંડાન્વય સહિત અર્થ:- ‘‘ત એવિજ્ઞાનમ તીવ ભાવ્યમ'' (તત્વ) તે કારણથી (મેવવિજ્ઞાનની સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ (તીવ માધ્યમ) સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિતધારાપ્રવાહરૂપ અનુભવ કરવાયોગ્ય છે. શાથી? “ “નિ શુદ્ધાત્મતત્વસ્થ નિર્માત્ ષ: સંવર: સાક્ષાત્ સર્પદ્યતે'' (નિ) નિશ્ચયથી (શુદ્ધાત્મતત્ત્વસ્થ) જીવના શુદ્ધસ્વરૂપની (સંપન્મતિ) પ્રાપ્તિ થવાથી (PS: સંવર:) નૂતન કર્મના આગમનરૂપ આસ્રવના નિરોધલક્ષણ સંવર (સાક્ષાત્ સમ્પર્ઘતે ) સર્વથા પ્રકારે થાય છે; ‘‘સ: વિજ્ઞાનત: પવ'' (સ:) શુદ્ધસ્વરૂપનું પ્રગટપણું (-પ્રાપ્તિ) (Pવિજ્ઞાનત) શુદ્ધસ્વરૂપના અનુભવથી (4) નિશ્ચયથી થાય છે; “તસ્માત'' તેથી ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. પ-૧૨૯. (અનુષ્ટ્રપ) भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया। તાવાવFRIબુવા જ્ઞાનું જ્ઞાને પ્રતિકતા દૂ-શરૂ૦ ના ખંડાન્વય સહિત અર્થ:- “ “રૂમ મે વિજ્ઞાનમ તાવત છિનવાયા ભાવત'' (રૂમ મેવવિજ્ઞાનની પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો (તાવત) તેટલા કાળ સુધી (ચ્છિન્મધારયા) અખંડિતધારાપ્રવાહરૂપે (ભાવ) આસ્વાદ કરવો “યવેત્ વ્યુત્વા જ્ઞાનું જ્ઞાને પ્રતિકતે'' (વાવ) કે જેટલા કાળમાં (પરીત વ્યુત્વા) પરથી છૂટીને (જ્ઞાન) આત્મા (જ્ઞાને) શુદ્ધસ્વરૂપમાં (પ્રતિકતે) એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કે નિરંતર શુદ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. ૬–૧૩). ( અનુરુપ ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। ७-१३१ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨) સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ:- ““છિન વોવન સિદ્ધા: તે એવિજ્ઞાનત: સિદ્ધી:'' (૨) આસન્નભવ્ય જીવ છે જે કોઈ (નિ) નિશ્ચયથી, (વન) સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના, (સિદ્ધા:) સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા, (તે) તે સમસ્ત જીવ (વિજ્ઞાન:) સકળ પારદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી (સિદ્ધા:) મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે-મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. ‘‘યે વોવન ઉદ્ધા: તે વિરુને ઇવ માવત: ઉદ્ધા:'' (યે વોવન) જે કોઈ (વદ્ધા:) જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે (તે) તે સમસ્ત જીવ (વિન) નિશ્ચયથી ( ચ વ) આવું જે ભેદવિજ્ઞાન, તેના (3માવત:) નહિ હોવાથી (વઠ્ઠ:) બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કે-ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે. ૭-૧૩૧. (મંદાક્રાન્તા) भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। ८-१३२।। ખંડાન્વય સહિત અર્થ:- “તત જ્ઞાનં વિત'' (ત) પ્રત્યક્ષ વિદ્યમાન (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ (વિત) આસ્રવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? ““જ્ઞાને નિયતમ'' અનંત કાળથી પરિણમતું હતું અશુદ્ધ રાગાદિ વિભાવરૂપ, તે કાળલબ્ધિ પામીને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. વળી કેવું છે? “ “શાશ્વતોદ્યોતમ'' અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવું છે. વળી કેવું છે? “ “તોષ વિક્રત'' અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? “ “પરમમ'' ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? “ “ મમતાસોમ'' સર્વથા પ્રકારે, સર્વ કાળે, સર્વ રૈલોક્યમાં નિર્મળ છે-સાક્ષાત્ શુદ્ધ છે. વળી કેવું છે? ““કસ્તાનમ'' સદા પ્રકાશરૂપ છે. વળી કેવું છે? “ “ '' નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે-“ર્મ સંવરેજ'' જ્ઞાનાવરણાદિરૂપ આસ્રવતાં હતાં જે કર્મપુદ્ગલ તેના નિરોધથી. કર્મનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૧૨૧ નિરોધ જે રીતે થયો છે તે કહે છે-“રા'ગ્રામપ્રનવરાત'' (ST) રાગ-દ્વેષમોહરૂપ અશુદ્ધ વિભાવપરિણામોનો (ગ્રામ) સમૂહ-અસંખ્યાત લોકમાત્ર ભેદ, તેમનો (પ્રલય) મૂળથી સત્તાનાશ (૨TI) કરવાથી. આવું પણ શા કારણથી ? “ “શુદ્ધતત્ત્વોપનસ્માત'' (શુદ્ધતત્વ) શુદ્ધ ચૈતન્યવહુની (૩૫ ) સાક્ષાત્ પ્રાપ્તિથી. આવું પણ શા કારણથી? “ “ભેજ્ઞાનોછનનનના'' (મેવજ્ઞાન ) શુદ્ધસ્વરૂપજ્ઞાનનું (૩છત્તન) પ્રગટપણું, તેના (નાના) નિરંતર અભ્યાસથી. ભાવાર્થ આમ છે કે-શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે. ૮-૧૩ર. 0 4 છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૭નિર્જરા અધિકાર * 5 55 * FFFFFFFFFFFFFFFFFFF * (શાર્દૂલવિક્રીડિત) रागाद्यानुवरोधतो निजधुरां धृत्वा परः संवरः कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः। प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृत्तं न हि यतो रागादिभिर्मूर्च्छति।।१-१३३।। ખંડાન્વય સહિત અર્થ:- “અધુના નિર્જરા વ્યાવૃષ્યતે'' (પુના) અહીંથી શરૂ કરીને (નિર્ના) નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ (વ્યાવૃન્મતે) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે? “તુ તત્ વ પ્રાદ્ધ ધુમ'' (1) સંવરપૂર્વક (તત) જ્ઞાનાવરણાદિકર્મ (વ) નિશ્ચયથી (પ્રાદ્ધ) સમ્યકત્વ નહિ હોતાં મિથ્યાત્વ-રાગ-દ્વેષપરિણામ વડે બંધાયું હતું તેને (ધુન) બાળવા માટે. કાંઈક વિશેષ- “પર: સંવર: સ્થિત:'' સંવર અગ્રેસર થયો છે જેનો એવી છે નિર્જરા. ભાવાર્થ આમ છે કે-સંવરપૂર્વક નિર્જરા તે નિર્જરા; કેમ કે જે સંવર વિના હોય છે. સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી. કેવો છે સંવર? ““RITદ્યાયવરોધત: નિનધુરાં વૃત્વા મા II સમસ્તન પર્વ મરત: વ્RI નિરુત્થન'' ('ITwવરોધત:) રાગાદિ આગ્નવભાવોના નિરોધથી (નિધુરા) પોતાના એક સંવરરૂપ પક્ષને (ધૃત્વા ) ધરતો થકો (વામિ) અખંડધારાપ્રવાહરૂપ આસ્રવિત થનારાં (સમસ્તમ છવ વર્મ) નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુદ્ગલકર્મને (ભરત:) પોતાની મોટપથી (ટૂSIç નિરુન) પાસે આવવા દેતો નથી. સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે-“યત: જ્ઞાનળ્યોતિઃ અપવૃિત્ત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૨૩ રાલિમિ: ન મૂચ્છતિ'' (ાત:) જે નિર્જરાથી (જ્ઞાનજ્યોતિઃ) જીવનું શુદ્ધ સ્વરૂપ (અપવૃિત્ત) નિરાવરણ થયું થયું (૨+વિમિ:) અશુદ્ધ પરિણામો વડે (ન મૂર્છાતિ) પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી. ૧-૧૩૩. (અનુષ્ટ્રપ ) तज्ज्ञानस्यैव सामर्थ्यं विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभि: कर्म भुज्जानोऽपि न बध्यते।।२-१३४।। ખંડાન્વય સહિત અર્થ:- “તત સામર્થ્ય ન જ્ઞાનચ wવ વા વિરાસ્ય વ'' (તત્વ સામર્થ્ય) એવું સામર્થ્ય (નિ) નિશ્ચયથી ( જ્ઞાનસ્ય વ) શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, (વા વિરાસ્ય વ) અથવા રાગાદિ અશુદ્ધપણું છૂટયું છે તેનું છે. તે સામર્થ્ય શું? “ “યત વ: કવિ વર્મ મુન્નાન: પિ વર્મfમ: ન વધ્યતે'' (ય) જે સામર્થ્ય એવું છે કે (વ: પિ) કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (કર્મ ભૂજ્ઞાન: 1િ) પૂર્વે જ બાંધ્યાં છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર-મન-વચન-ઇન્દ્રિય-સુખ-દુ:ખરૂપ નાના પ્રકારની સામગ્રી, તેને જોકે ભોગવે છે તોપણ (મૈમિ) જ્ઞાનાવરણાદિથી (ન વધ્યો) બંધાતો નથી. જેવી રીતે કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે તોપણ મરતો નથી અને ગુણ જાણે છે તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, તેનાથી વૈદ્ય ન મરેઆવું જાણપણાનું સામર્થ્ય છે; અથવા કોઈ શૂદ્ર મદિરા પીએ છે, પરંતુ પરિણામોમાં કંઈક દુશ્ચિત્તા છે, મદિરા પીવામાં રુચિ નથી; એવો શૂદ્રજીવ મતવાલો થતો નથી, જેવો હતો તેવો જ રહે છે; મધ તો એવું છે કે જે અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય, પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિપરિણામનો ગુણ જાણો; તેવી રીતે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ-દુઃખને જાણે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે; તેના વડે એવું અનુભવે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ છે; આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી; સામગ્રી તો એવી છે કે મિથ્યાદષ્ટિને ભોગવતાંમાત્ર કર્મબંધ થાય છે; જે, જીવને કર્મબંધ થતો નથી તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું; અથવા સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મનાં ઉદયફળ ભોગવે છે, પરંતુ અભ્યન્તર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેથી કર્મનાં ઉદયફળમાં રતિ ઊપજતી નથી, ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યન્ત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. તેથી આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દષ્ટિ જીવને શરીર-ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે, કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે, તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે. ૨-૧૩૪. ( રથોદ્ધતા ) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् સેવોfપ તરસાવસેવવ:ો રૂ-શરૂફ ખંડાન્વય સહિત અર્થ-“તત સૌ સેવ: કવિ શસેવ:' (તત) તે કારણથી (સૌ) સમ્યગ્દષ્ટિ જીવ (સેવવ: 9િ) કર્મના ઉદયથી થયેલ છે જે શરીરપંચેન્દ્રિયવિષયસામગ્રી, તેને ભોગવે છે તોપણ (મસેવ:) ભોગવતો નથી. શા કારણથી ? “ “યત્ ના વિષયસેવને જે વિષયસેવનસ્ય ન મરનુતે'' (યત) કારણથી (ના) સમ્યગ્દષ્ટિ જીવ (વિષયસેવને પિ) પંચેન્દ્રિયસંબંધી વિષયોને સેવે છે તોપણ (વિષયસેવનચ રૂં પસં) પંચેન્દ્રિયભોગનું ફળ છે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને ( અર77) પામતો નથી. એવું પણ શા કારણથી ? “ “જ્ઞાનવૈભવવિરતિનિતિ'' (જ્ઞાનવૈભવ) શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો મહિમા, તે કારણથી અથવા (વિરા/તાવના) કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી, તેથી વિષયસુખમાં રતિ ઊપજતી નથી, ઉદાસભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરાનિમિત્તે છે. ૩-૧૩પ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૨૫ (મન્ટાકાન્તા) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति: स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।४-१३६ ।। ખંડાન્વય સહિત અર્થ- ““સચદ: નિયતં જ્ઞાનવૈરાગ્યશgિ: ભવતિ'' (સચદે:) દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યકત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને (જ્ઞાન) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને (વૈરાગ્ય) જેટલાં પરદ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ-શેયરૂપ છે તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ-(શgિ:) એવી બે શક્તિઓ (નિયત ભવતિ) અવશ્ય હોય છે-સર્વથા હોય છે; [ બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે- ] “ “સ્માત મયં સ્વનિ શાસ્તે પ૨ાત સર્વત: ૨૫/યોતિ વિરમતિ'' (વેસ્મા) કારણ કે (ય) સમ્યગ્દષ્ટિ (સ્વરિશ્મન શાસ્તે) સહજ જ શુદ્ધસ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા (TRIત ૨ યોગાત) પુદ્ગલદ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુદ્ધપરિણતિ, તેનાથી (સર્વત: વિરમતિ) સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કે-આવું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું કરીને એવો હોય છે? “ “સ્વં પર ફર્વ વ્યતિરમ્ તત્ત્વત: જ્ઞાત્વા'' (સ્વ) શુદ્ધ ચૈતન્યમાત્ર મારું સ્વરૂપ છે, (૧૨) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો-પુદ્ગલ દ્રવ્યનો છે, (રૂદું વ્યતિરમ) એવું વિવરણ (તત્ત્વત: જ્ઞાત્વા) કહેવા માટે નથી, વસ્તુસ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી જ્ઞાનશક્તિ છે. હવે આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે- “ર્વ વસ્તુત્વે વયિતુમ'' (ā વસ્તુત્વ) પોતાનું શુદ્ધપણું, તેના (વયતન) નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિને માટે. તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? ‘‘સ્વાન્યરુપાતિમુવા'' પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ, પદ્રવ્યનો સર્વથા ત્યાગ, –એવા કારણથી. ૪-૧૩૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ (મંદાક્રાન્તા) सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।। ५-१३७।। ખંડાન્વય સહિત અર્થ-આ પ્રસંગે એમ કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી; ત્યાં કારણ એ છે કે સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણા જ લુખા છે, તેથી ભોગ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે. જે કોઈ મિથ્યાષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે, મિથ્યાત્વભાવના એવા જ પરિણામ છે, સહારો કોનો છે? ત્યાં તે જીવો એવું માને છે કે “અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ, અમારે પણ વિષયસુખ ભોગવતાં કર્મનો બંધ નથી; પરંતુ તે જીવો ભ્રાન્તિમાં પડ્યા છે, તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાદષ્ટિ અવશ્ય છે. મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે-“ “તે રાજિ: અદ્યાપિ પાપ:'' (તે) મિથ્યાષ્ટિ જીવરાશિ (રાશિન:) શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે, (અદ્યાપિ ) કરોડ ઉપાય જ કરે અનંત કાળ પર્યત તોપણ (TIST:) પાપમય છે, જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે, મહાનિબ્ધ છે. શા કારણથી એવો છે? ““યતઃ સચવત્ત્વરિરૂT: સન્તિ'' (યત:) કારણ કે વિષયસુખરંજિત છે જેટલો જીવરાશિ તે, (સગવરિyT: સત્તિ) શુદ્ધાત્મસ્વરૂપના અનુભવથી શૂન્ય છે. શા કારણથી? ““માત્માનાભાવમવિરાત્'' (માત્મ) શુદ્ધ ચૈતન્ય વસ્તુ, (અનાત્મ) દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મ, તેમનું (નવામ) હેયઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું (વિરદા) શૂન્યપણું હોવાથી. ભાવાર્થ આમ છે કે-મિથ્યાષ્ટિ જીવને શુદ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે, તેથી મિથ્યાદષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે, પર્યાયમાત્રમાં અત્યંત રત છે; તે કારણે મિથ્યાદષ્ટિ સર્વથા રાગી હોય છે, રાગી હોવાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૨૭ કર્મબંધના કર્તા છે. કેવા છે મિથ્યાષ્ટિ જીવ? ““યમ સ્વયમ સચદષ્ટિ: નાત મે વશ્વ: સ્થાતિ'' “(મયમ ) આ જે છું હું, તે (સ્વયમ સચદfe:) સ્વયં સમ્યગ્દષ્ટિ છું, તેથી (નાતુ) ત્રણે કાળ (મે વન્ય: ન ચા) અનેક પ્રકારનું વિષયસુખ ભોગવતાં પણ મને તો કર્મનો બંધ નથી;–“રૂતિ વરસ્તુ'' એવા જીવ એવું માને છે તો માનો, તથાપિ તેમને કર્મબંધ છે. વળી કેવા છે? “ “સત્તાનોપુત્રવના:'' (૩ત્તાન) ઊંચા કરી (ઉત્પલ) ફુલાવ્યાં છે (વના:) ગાલ-મુખ જેમણે, એવા છે. ‘‘પિ'' અથવા કેવા છે? “ “સમિતિપુરતાં માનવુન્તા'' (સમિતિ) મૌનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું, તેનું (પરતાં) સમાનરૂપ સાવધાનપણું, તેને (સામ્પત્તાં) અવલંબે છે અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો, એવા છે; તથાપિ રાગી હોવાથી મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાદષ્ટિ છે તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે “અમે સમ્યગ્દષ્ટિ, અમને કર્મબંધ નથી” એવું મુખથી ગરજે છે, કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મૌન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે, ત્યાં આ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી. જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાદષ્ટિ છે, રાગી છે, કર્મબંધને કરે છે. પ-૧૩૭. (મંદાક્રાન્તા ) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ता: सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः। શુદ્ધ: શુદ્ધ: સ્વરસમરત: સ્થાચિમાવત્વતિના ૬-૨૨૮ાા ખંડાન્વય સહિત અર્થ - “મો કન્યા:' (મો) સમ્બોધન વચન; (ા :) શુદ્ધસ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવરાશિ તે, ‘‘તત્વ પમ પર્વ વિપુષ્પષ્યમ'' (તત) કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુદ્ધપરિણામ તથા ઇન્દ્રિયવિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે જેટલું કંઈ છે તે-(પરમ અપલં) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ , .. કર્મસંયોગની ઉપાધિ છે, બે વા૨ કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી, (વિનુષ્યધ્વમ્) એમ અવશ્ય જાણો. કેવી છે માયાજાળ ? ' यस्मिन् अमी रागिणः आसंसारात् सुप्ता: (યસ્મિન્) જેમાં-કર્મના ઉદયજનિત અશુદ્ધ પર્યાયમાં, (અમી રાશિ:) પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (બાસંસારયણ્ સુન્ના: ) અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાદષ્ટિ જીવો આસ્વાદે છે કે ‘હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુ:ખી છું;' આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવાશિ જેવું અનુભવે છે તે બધું જાડું છે, જીવનું તો સ્વરૂપ નથી. કેવો છે સર્વ જીવરાશિ? ‘પ્રતિપવમ્ નિત્યમત્તા: (પ્રતિપવન્) જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે (નિત્યમત્તા:) એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે–‘‘ ત: પુખ્ત પુત્ત ' ’ પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાનેએવા માર્ગે ન જાઓ, ન જાઓ, કેમ કે (તે) તારો માર્ગ નથી, નથી; આ માર્ગ ૫૨ આવો, અરે ! આવો, કેમ કે ‘‘રૂવન્ પવમ્ વં પર્વ'' તારો માર્ગ અહીં છે, અહીં છે, 'યત્ર ચૈતન્યધાતુ: '' (યંત્ર) જ્યાં ( ચૈતન્યધાતુ:) ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે. કેવું છે ? ‘ ‘ શુદ્ધ: શુદ્ધ: ’’ સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. ‘શુદ્ધ શુદ્ધ' બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. વળી કેવું છે? ‘ ‘ સ્થાયિમાવત્વમ્ ત્તિ'' અવિનશ્વરભાવને પામે છે. શા કારણથી ? ‘‘સ્વરસમરત: (સ્વરસ) ચેતનાસ્વરૂપના (ભરત:) ભારથી, અર્થાત્ કહેવામાત્ર નથી, સત્યસ્વરૂપ વસ્તુ છે, તેથી નિત્ય-શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેને-પર્યાયને-મિથ્યાદષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે. ૬-૧૩૮. "" (અનુષ્ટુપ ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।। ७- १३९ ।। ૧૨૮ . સમયસાર-કલશ .. ખંડાન્વય સહિત અર્થ:- ‘તત્ પવમ્ સ્વાનં'' (તત્) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (પવન્) મોક્ષના કારણનો (સ્વાદ્ય) નિરંતર અનુભવ કરવો. કેવું છે? ‘‘દ્દેિ પુત્ વ ’' (દિ ) નિશ્ચયથી (પુત્ વ) સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૨૯ વસ્તુમાત્ર છે. વળી કેવું છે? “ “વિપવામ અપ'' (વિપરામ) ચતુર્ગતિસંસારસંબંધી નાના પ્રકારનાં દુઃખોના (પલં) અભાવસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે-આત્મા સુખસ્વરૂપ છે, સાતા-અસતાકર્મના ઉદયના સંયોગ થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે. વળી કેવું છે? “યપુર: અન્યાનિ પહાનિ અપાનિ થવ માસન્ત'' (યપુર:) જે શુદ્ધસ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં (કન્યાનિ પજાતિ) ચાર ગતિના પર્યાય, રાગ-દ્વેષ-મોહ, સુખ-દુઃખરૂપ ઇત્યાદિ જેટલા અવસ્થાભેદ છે તે (અપવાને ઇવ ભાસત્તે) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે, વિનશ્વર છે, દુ:ખરૂપ છેએવો સ્વાદ સ્વાનુભવપ્રત્યક્ષપણે આવે છે. ભાવાર્થ આમ છે-શુદ્ધ ચિદ્રુપ ઉપાદેય, અન્ય સમસ્ત ય. ૭–૧૩૯. (શાર્દૂલવિક્રીડિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।। ८-१४०।। ખંડાન્વય સહિત અર્થ- “TS: માત્મા સેવનું જ્ઞાન તાન જયતિ'' (: માત્મા) વતુરૂપ વિધમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય, (સનં જ્ઞાનં) જેટલા પર્યાયોરૂપ પરિણમ્યું છે જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાન-તેને (પતાન) નિર્વિકલ્પરૂપ (નયતિ) અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્યવસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી બુદ્ધિ ઊપજે છે કે કાષ્ઠનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતનાપ્રકાશમાત્ર છે, સમસ્ત જ્ઞયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે, જાણતું થયું જ્ઞયાકાર પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ . . . શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદવિકલ્પ બધા જાઠા છે; શેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-એવા વિકલ્પ ઊપજ્યા છે, કારણ કે શેયવસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો શાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધ૨વું બધું જૂઠું છે;- આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે; ‘‘નિ’’ નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા? ‘પુજ્ઞાયભાવનિર્ભરમહાસ્વાયં સમસાવયન્'' (y) નિર્વિકલ્પ એવું જે (જ્ઞાયભાવ ) ચેતનદ્રવ્ય, તેમાં (નિર્મř) અત્યંત મગ્રપણું, તેનાથી થયું છે (મહાસ્વાતં) અનાકુળલક્ષણ સૌખ્ય, તેને (સમાસાવયન્) આસ્વાદતો થકો. વળી કેવો છે? ‘‘વ્રુન્દમયં સ્વાયં વિધાતુમ્ અસહ: ' ' (વ્રુન્દમયં) કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ, આકુળતારૂપ (સ્વાતં) સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિયવિષયજનિત સુખ, તેને (વિધાતુમ્) અંગીકાર કરવાને (અસs:) અસમર્થ છે. ભાવાર્થ આમ છે કે–વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. વળી કેવો છે?‘“ ' स्वां वस्तुवृत्तिं વિવન્'' (સ્વમાં) પોતાના દ્રવ્યસંબંધી (વસ્તુવૃત્તિ) આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની સાથે (વિન્) તદ્રુપ પરિણમતો થકો. વળી કેવો છે? ‘आत्मात्मानुभवानुभावविवशः (આત્મા) ચેતનદ્રવ્ય, તેના (આત્માનુભવ) આસ્વાદના અનુમાવ) મહિમા વડે (વિવશ:) ગોચર છે. વળી કેવો છે? ‘‘વિશેષોવયં પ્રશ્યત્'' (વિશેષ ) જ્ઞાનપર્યાય દ્વારા (૩વર્ષ) નાના પ્રકારો, તેમને (ભ્રશ્યત્) મટાડતો થકો. વળી કેવો છે? ‘‘ સામાન્ય નયન્ '' (સામાન્ય) નિર્ભેદ સત્તામાત્ર વસ્તુનો (વ્હલયન્) અનુભવ કરતો થકો. ૮ ૧૪૦. ૧૩૦ સમયસાર-કલશ ** (શાર્દૂલવિક્રીડિત ) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः।। ९-१४१।। ખંડાન્વય સહિત અર્થ:- સ: પુષ: ચૈતન્યરત્નાર: ' ' ( સ: ષ: ) જેનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૩૧ સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો (ચૈતન્યરત્નાર:) જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, [ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે; જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે; ] “નિમ:'' સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા “ “વાતિ'' પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે. કેવો છે? ““મનર:'' જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. વળી કેવો છે? “ “ભ|વાન'' જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે. વળી કેવો છે? “ “: નેવીમવન'' (વ: પિ) સત્તાસ્વરૂપે એક છે તથાપિ (નેવીમવન) અંશભેદ કરતાં અનેક છે. વળી કેવો છે? “ “ક્તનિધિ:'' (ક્િત) અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ કયાંય પામ્યો નહિ એવા સુખનું (નિધિ:) નિધાન છે. વળી કેવો છે? ‘“યસ્થ રૂમા: સંવેવનવ્ય$ય: સ્વયં ૩ઋત્તિ '' (વેસ્ચ) જે દ્રવ્યને (પુન:) પ્રત્યક્ષપણે વિધમાન (સંવેવન) સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની (વ્યય:) વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ, (સ્વયં) દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (ઉચ્છત્તિ ) અવશ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-કોઈ આશંકા કરશે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે? સમાધાન આ પ્રમાણે છે કે જ્ઞાનના પર્યાય છે, વિરુદ્ધ તો કાંઈ નથી, વસ્તુનું એવું જ સહજ છે; પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિધમાન છે, વસ્તુમાત્ર અનુભવતા જ્ઞાનમાત્ર છે; વિકલ્પો જેટલા છે તેટલા બધા ભાઠા છે, કેમ કે વિકલ્પ કોઈ વસ્તુ નથી, વસ્તુ તો જ્ઞાનમાત્ર છે. કેવી છે સંવેદનક્તિઓ? (છાછા:) નિર્મળથી પણ નિર્મળ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે, પરંતુ એમ તો નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુદ્ધસ્વરૂપ છે. પરંતુ એક વિશેષપર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી જ્ઞાનમાત્ર અનુભવયોગ્ય છે. વળી કેવી છે સંવેદનવ્યક્તિઓ? “ “નિઃપતાવિનભાવમહત્તરસમા૨મત્તા: રૂવ'' (નિ:ઉત) ગળી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ગઈ છે (વિન) સમસ્ત (ભાવ)-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત-દ્રવ્યના (માણ્ડન) અતીત-અનાગત-વર્તમાન અનંત પર્યાયરૂપી (રસ ) રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (પ્રભાર) સમૂહુ વડ (: ફુવ) મગ્ન થઈ છે, એવી છે. ભાવાર્થ આમ છે કે-કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાગ આનંદતરંગાવલિથી ગર્ભિત છે. ૯-૧૪૧. (શાર્દૂલવિક્રીડિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१०-१४२।। ખંડાન્વય સહિત અર્થ:- “પરે રૂદ્ર જ્ઞાનું જ્ઞાન વિના પ્રાણું થમ પિ ન દિ ક્ષમત્તે' (પરે) શુદ્ધસ્વરૂપ-અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે, (રૂદું જ્ઞાનં) પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદવિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને (જ્ઞાના વિના) શુદ્ધસ્વરૂપઅનુભવશક્તિ વિના (પ્રાણું) પ્રાપ્ત કરવાને, (થમ 9િ) હજાર ઉપાય કરવામાં આવે તોપણ, (૧ દિ ક્ષમત્તે) નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાનપદ? ““સાક્ષાત મોક્ષ:'' પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે. વળી કેવું છે? “ “નિરામયપર્વ'' જેટલા ઉપદ્રવ-કલેશ છે તે સર્વથી રહિત છે. વળી કેવું છે? “ “સ્વયં સંવેદ્યમાન'' (વયં) પોતાથી (સંવેદ્યમાન ) આસ્વાદ કરવાયોગ્ય છે. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવયોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. કેવો છે મિથ્યાષ્ટિ જીવરાશિ? ““મિ: વિનરશ્યન્ત'' (વામિ) વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ છે જે અનેક ક્રિયાત્મદ તે વડે (વિનશ્યન્તા) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. કેવાં છે કરતૂત અર્થાત્ ક્રિયાત્મદ? “ “સ્વયમ વ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર દુષ્કૃતê: ' ' ( સ્વયમ્ વ) સહજપણે (તુરતê:) કષ્ટસાધ્ય છે. ભાવાર્થ આમ છે કેજેટલી ક્રિયા છે તે બધી દુ:ખાત્મક છે, શુદ્ધસ્વરૂપ-અનુભવની માફક સુખસ્વરૂપ નથી. વળી કેવાં છે? ‘ ‘ મોક્ષોન્મુથૈ: ' ' ( મોક્ષ ) સકળકર્મક્ષયથી ( સન્મુā:) ઉન્મુખ છે અર્થાત્ તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે. ‘‘=’’ વળી કેવા છે મિથ્યાદષ્ટિ જીવ? ‘‘મહાવ્રતતોમારેળ વિરં મના: વિન્નશ્યન્તાં’’ (મહાવ્રત ) હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, (તપ:) મહા પરીષહોનું સહવું, તેના (ભાર) ઘણા બોજા વડે (વિરું) ઘણા કાળ પર્યંત (ભન્ના: ) મરીને ચૂરો થતા થકા (વિશ્યિન્તાં) ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. ૧૦–૧૪૨. (દ્રુતવિલંબિત ) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।। ११-१४३।। ૧૩૩ ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તત: નનુ રૂવં નાત્ તું પવમ્ ચિતું સતતં યતતાં’’(તત:) તે કારણથી (નન્નુ) અહો (રૂવં નાત્) વિધમાન છે જે ત્રૈલોકયવર્તી જીવરાશિ તે (ફ્વં પમ્) આ પદનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનમાત્રવસ્તુનો (લયિતું) નિરંતર અભ્યાસ કરવાને માટે (સત્તતા) અખંડધારાપ્રવાહરૂપ (યત્તતાં) યત્ન કરો. શા કારણ વડે? ‘‘નિબોધનાત્રજ્ઞાત્'' (નિનોષ) શુદ્ધ જ્ઞાન, તેનો (જ્ઞા) પ્રત્યક્ષ અનુભવ, તેના (વત્તાત્) સામર્થ્ય વડે; કેમ કે ‘‘વિજ્ઞ’' નિશ્ચયથી જ્ઞાનપદ ‘ ર્મવુંરાસવં’' (ર્મ) જેટલી ક્રિયા છે તેના વડે ( ુરાસવું) અપ્રાપ્ય છે, અને ‘ સહનોધનાપુનમ ’’(સહનશેષ ) શુદ્ધ જ્ઞાનના (ભૈજ્ઞા) નિરંતર અનુભવ વડે (સુલમં) સહજ જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને એક શુદ્ધસ્વરૂપ-અનુભવ કારણ છે. ૧૧–૧૪૩. .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ સમયસાર-કલશ [ ભગવાન શ્રી કુંદકુંદ (ઉપજાતિ) अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्। सर्वार्थसिद्धात्मतया विधत्ते જ્ઞાની મિન્યસ્ય પરિપ્રદેણના ૨૨-૪૪૪) ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાની (જ્ઞાન) વિધ'' (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિકૂપવસ્તુને (વિવ ) નિરંતર અનુભવે છે. શું જાણીને? ““સર્વાર્થસિદ્ધાત્મતા'' (સર્વાર્થસિદ્ધ) ચતુર્ગતિસંસારસંબંધી દુ:ખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ (માત્મતયા) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુદ્ધ જ્ઞાનપદ. ‘‘કન્યસ્ય પરિપ્રદે મ્િ'' (અન્યચ) શુદ્ધસ્વરૂપ-અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, [ વિવરણ-શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો, ] તેમનાં (પરિપ્રદેગ) સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી (મિ) શી કાર્યસિદ્ધિ? અર્થાત્ કોઈ કાર્યસિદ્ધિ નથી. આમ શા કારણથી? “યસ્માત : સ્વયં વિન્માત્રવિત્તામળિ: પવ'' (૨માત્) કારણ કે (N:) શુદ્ધ જીવવસ્તુ (સ્વયમ્) પોતામાં (વિનાત્રવત્તામ:) શુદ્ધ જ્ઞાનમાત્ર એવું અનુભવ-ચિન્તામણિરત્ન છે; (વ) આ વાતને નક્કી જાણવી, સંશય કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિરત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું, તાંબું, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ-અનુભવ એવું ચિન્તામણિરત્ન છે, તેનાથી સકળકર્મક્ષય થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયાવિકલ્પનો સંગ્રહુ કરતો નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ થતી નથી. વળી કેવો છે? “ “જિન્યશgિ:' વચનગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે? “ “લેવ:'' પરમ પૂજ્ય છે. ૧૨-૧૪૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર (વસન્તતિલકા ) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्त्तुमयं प्रवृत्तः ।। १३-१४५।। ૧૩૫ "" "" ખંડાન્વય સહિત અર્થ:- ‘અધુના અયં ભૂય: પ્રવૃત્ત: ' ' ( અધુના ) અહીંથી આંરભ કરીને (ક્ષય) ગ્રંથના કર્તા ( ભૂય: પ્રવૃત્ત:) કાંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા? ‘‘અજ્ઞાનમ્ બ્નિતુમના'' (અજ્ઞાનમ્) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ (ઇન્દ્રિતુમના) કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવા છે. શું કહેવા ચાહે છે? ‘‘તત્ વ વિશેષાત્ પરિöર્તુમ્'' (તમ્ વ ) જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને (વિશેષાત્ પરિહર્તુમ્) ભિન્ન ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું ? ‘‘સ્થં समस्तम् एव परिग्रहम् सामान्यतः अपास्य (i) અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે (સમસ્તમ્ વ પરિબ્રમ્) જેટલી પુદ્દગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી, તેનો (સામાન્યત: અવાસ્ય ) સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો. હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે–જેટલું પદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે) ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ; ભોજન પદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. કેવો છે ૫૨દ્રવ્યપરિગ્રહ ? ‘‘ સ્વપરયો: અવિવે॰હેતુમ્ '' (સ્વ) શુદ્ધ ચિપમાત્ર વસ્તુ અને (પરચો:) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમના (વિવેવ્ઝ) એકત્વરૂપ સંસ્કારનું (હેતુ) કારણ છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાદષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે; સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે. ૧૩–૧૪૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (સ્વાગતા) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः। तद्भवत्वथ च रागवियोगात् નૂનમતિ ન પરિગ્રહભાવમા ૨૪-૨૪૬ ના ખંડાન્વય સહિત અર્થ:- “ “ઃિ જ્ઞાનિનઃ ૩૫મો : મવતિ તવ ભવત'' (વિ) જો કદાચિત (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (૩૫મો :) શરીર આદિ સંપૂર્ણ ભોગસામગ્રી (ભવતિ) હોય છે, સમ્યગ્દષ્ટિ જીવ ભોગવે છે, (તત) તો (મવત) સામગ્રી હો, સામગ્રીનો ભોગ પણ હો, ‘‘નૂનમ્ પરિપ્રદમાવત્ ન પતિ'' (નૂન ) નિશ્ચયથી (પરિમાન્) વિષયસામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને (ન તિ) પામતો નથી. શા કારણથી ? “ “૩ ૨ રવિયોતિ'' (ગથ ) જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો (રવિયોતિ) ત્યારથી માંડીને વિષયસામગ્રીમાં રાગ-દ્વેષ-મોથી રહિત થયો, તે કારણથી. કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને-સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી કેમ હોય છે? ઉત્તર આમ છે કે- “પૂર્વવનિનવિપતિ '' (પૂર્વવદ્ધ) સમ્યકત્વ ઊપજતાં પહેલાં મિથ્યાદષ્ટિ જીવ હતો, રાગી હતો, ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે (નિવર્મ) પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્મણવર્ગણા, તેના (વિપIિ) ઉદયને લીધે. ભાવાર્થ આમ છે કે-રાગ-દ્વેષ-મોહપરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકારની વિષયસામગ્રી ભોગવે છે, પરંતુ રંજિત પરિણામ નથી તેથી બંધ નથી, પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે. ૧૪–૧૪૬. (સ્વાગતા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान् સર્વતોડMતિવિરજીિમુપૈતિ ૨૬-૨૪૭ના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૩૭ ખંડાન્વય સહિત અર્થ:- “તેના વિદ્વાન ગ્વિન ન કાંતિ'' (તેન) તે કારણથી (વિજ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ, (ક્વિન) કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી તેમાં કોઈ સામગ્રી (ન કાંતિ)-કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી-જીવને સુખનું કારણ એમ માનતો નથી, સર્વ સામગ્રી દુ:ખનું કારણ એમ માને છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “સર્વત: તિવિમિ તિ'' (સર્વત:) જેટલી કર્મભનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય-ત્રિશુદ્ધિ વડે (ગતિવિરમિ ) અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ ( તિ) પરિણમે છે. શા કારણથી એવો છે? ““યત: હેલુ છifક્ષતમ વેદ્યતે વ'' (યત:) કારણ કે (૧૪) નિશ્ચયથી (wifક્ષત) જે કાંઈ ચિંતવ્યું છે તે (ન વેદ્યતે) પ્રાપ્ત થતું નથી, (9) એમ જ છે. શા કારણથી ? “વેદ્યવે®વિભાવવત્તવાત'' (વેદ્ય) વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (વેવ) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (વિભાવ) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કારણથી (વર્તાત) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કે-અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫-૧૪૭. (સ્વાગતા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रे સ્વીવૃતૈવ દિ વદિસ્કૃતીદ ાા ૨૬-૬૪૮ તા ખંડાન્વય સહિત અર્થ:- “વર્ક જ્ઞાનિન: રિઝદમાવં ન દિ તિ'' (વર્મ) જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (પરિપદમાવ) મમતારૂપ સ્વીકારપણાને (દિ તિ) નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. શા કારણે? “ “TIVરિજીતયા'' (ST) કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપરિણામરૂપ જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (રસ) વેગ, તેનાથી (રિજીતયા) ખાલી છે, એવો ભાવ હોવાથી, દષ્ટાન્ત કહે છે-“હિ રૂદ મવષાયિતવ ૨જયુ9િ: વદિ: લુતિ ઇવ'' (હિ) જેમ (રૂદ) સર્વ લોકમાં પ્રગટ છે કે (@ષાયિત) હુરડાં, ફટકડી, લોધર જેને લાગ્યાં નથી એવા (વચ્ચે) કપડામાં ( યુ:) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ (વહિ: સુતિ) કપડાને લાગતો નથી, બહાર ને બહાર ફરે છે, તેવી રીતે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિયવિષયસામગ્રી છે, ભોગવે પણ છે; પરંતુ અંતરંગ રાગ-દ્વેષમોહભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે; કેવી છે રંગયુક્તિ? ““સ્વીતા'' કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી. ૧૬-૧૪૮. (સ્વાગતા) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१७-१४९ ।। ખંડાન્વય સહિત અર્થ- “યતઃ જ્ઞાનવાન સ્વર: કવિ સર્વરા રસવર્તનશીન: ચાત'' (યત:) જે કારણથી ( જ્ઞાનવાન) શુદ્ધસ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે, (સ્વરસત:) વિભાવપરિણમન મટયું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે તેથી (સર્વરા) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ (ર) અનાદિના સંસ્કાર તેનાથી (વર્નનશીન: ચાત) રહિત છે સ્વભાવ જેનો, એવો છે; “ “તત: 9: વર્ષમધ્યપતિત: બપિ સવ ને મિ: ન નિતે'' (તત:) તે કારણથી (ઉષ:) સમ્યગ્દષ્ટિ જીવ (વર્મ) કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગસામગ્રીમાં (મધ્યપતિત: પિ:) પડ્યો છે અર્થાત્ પંચેન્દ્રિયભોગસામગ્રી ભોગવે છે, સુખ-દુ:ખને પામે છે, તથાપિ (સવનવેમfમ:) આઠ પ્રકારનાં છે જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેમના વડ (ન સિધ્યતે) બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે-અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે. ૧૭–૧૪૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૩૯ ( શાર્દૂલવિક્રીડિત) यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १८-१५० ।। ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યગ્દષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિયવિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી? સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી. “ “જ્ઞાનીન મુંá'' (જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ ! (મુક્ષ્મ) કર્મના ઉદયથી મળી છે જે ભોગસામગ્રી તેને ભોગવે છે તો ભોગવ, “તથાપિ તવ વધુ: નાસ્તિ'' (તથાપિ) તોપણ (તા) તને (વશ્વ:) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન (નાસ્તિ) નથી. કેવો બંધ નથી? “ “TRIBRTધનનિત:'' (૫૨) ભોગસામગ્રી, તેનું (અપરાધ) ભોગવવામાં આવવું, તેનાથી (નનિત:) ઉત્પન્ન થતો. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે; એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતાં બાહ્ય ભોગસામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે-સમ્યગ્દષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે, ત્યાં તે રાગપરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગસામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગસામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે-શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે; વસ્તુનું એવું સહજ છે. તે કહે છે-“ “જ્ઞાન વાવના અજ્ઞાન મવેત'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે. આત્મદ્રવ્ય તે, ( વ ન પ) અનેક પ્રકારની ભોગસામગ્રીને ભોગવતાં અતીત-અનાગત-વર્તમાન કાળમાં (અજ્ઞાન) વિભાવ-અશુદ્ધરાગાદિરૂપ (ન વે) થતું નથી. કેવું છે જ્ઞાન? “ “સત્તનું વિત્'' શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે, માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. હવે દષ્ટાન્ત દ્વારા વસ્તુનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ સ્વરૂપ સાધે છે- “દિ યસ્ય વશત: ૫: યાદલ્ડ સ્વભાવ: તસ્ય તાદવ રૂદ મસ્તિ'' (હિ) કારણ કે (યચ) જે કોઈ વસ્તુનો (ય: યાદવ સ્વમાવ:) જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે (વરાત:) અનાદિનિધન છે, (તચ) તે વસ્તુનો (તાદલ્ફ ફુદ અસ્તિ) તેવો જ છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. ““: પરેડ થક્વન પિ સન્યાદશ: તું ન શક્યતે'' (પૃ:) વસ્તુનો સ્વભાવ (પરેડ) અન્ય વસ્તુનો કર્યો (વથગ્વન પિ) કોઈ પણ પ્રકારે (કન્યાદશ:) બીજારૂપ (વર્તુ) કરાવાને ( શક્યતે) સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે; એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધપરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ૧૮-૧૫૦. (શાર્દૂલવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्धृवम्।।१९-१५१ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““જ્ઞાનિન ગાતુ કર્મ ઋતુમ ન વિતા'' ( જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ! (નાતુ) કોઈ પણ પ્રકારે, ક્યારેય (વર્મ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (વર્તમ) બાંધવાને (ન વિત) યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી. ‘‘તથાપિ ઉન્વિત વ્યતે'' (તથાપિ) તોપણ (વિન્વિત વ્યતે) કાંઈક વિશેષ છે તે કહે છે-“દત્ત યતિ ને પરં ન ખાતુ મુક્ષે ભો: કુર્મુ: પવ સિ'' (દત્ત) આકરાં વચને કહે છે : (૧) જો એવું જાણીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૪૧ ભોગસામગ્રી ભોગવે છે કે (બે) મને (પરં નીત) કર્મનો બંધ નથી, એમ જાણીને (ભંક્ષે) પંચેન્દ્રિયવિષય ભોગવે છે તો (મો.) અહો જીવ! (કુર્મજી: Pવ સિ) એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી. કારણ કે વસ્તુસ્વરૂપ આ પ્રમાણે છે-“યઃિ ૩પમી ત: વન્ય: ૧ ચર્િ તત્ તે વિરું નિવાર: સ્તિ'' (યતિ) જો એમ છે કે (૩૫માત:) ભોગસામગ્રી ભોગવતાં (વશ્વ: ન સ્થાન) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી (તત) તો (તે) અહો સમ્યગ્દષ્ટિ જીવ! તારે (ામવા૨:) સ્વેચ્છા-આચરણ (વિ સ્તિ) શું છે? અર્થાત્ એમ તો નથી. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહથી રહિત છે. તે જ સમ્યગ્દષ્ટિ જીવ, જો સમ્યકત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે તો, જ્ઞાનાવરણાદિ કર્મબંધને અવશ્ય કરે; કેમ કે મિથ્યાષ્ટિ થતો થકો રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમે છે; એમ કહે છે-“જ્ઞાનું સન વસ'' સમ્યગ્દષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી; “ “ પરથી સ્વસ્થ અપરાધાત વન્યમ્ વ્રુવમ '' (અપ૨થા ) મિથ્યાદષ્ટિ થતો થકો (સ્વસ્થ અપSTધાત) પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે (વશ્વમ ધ્રુવમ્ શિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે. ૧૯-૧૫૧. | (શાર્દૂલવિક્રીડિત ) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। २०-१५२।। ખંડાન્વય સહિત અર્થ:- “તત મુનિ વકર્મા નો વધ્યતે'' (તત્વ) તે કારણથી (મુનિ:) શુદ્ધસ્વરૂપ-અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ (ર્મા) જ્ઞાનાવરણાદિ કર્મથી (નો વધ્યતે) બંધાતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““દિ વર્મ p: પિ'' (હિ) નિશ્ચયથી (5) કર્મજનિત વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયાને (ા : પિ) જોકે કરે છે-ભોગવે છે તોપણ ““તનપરિત્યાશીન:'' (તસ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિતપરિણામનો (પરિત્યાTM) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (y) સુખરૂપ (શીન:) સ્વભાવ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વપરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવગોચર થયું છે. વળી કેવો છે ? 'ज्ञानं सन् तदपास्तरागरचन: ' જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી, એવો છે. તેથી કર્મનિત છે જે ચાર ગતિના પર્યાય તથા પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુલતાલક્ષણ દુઃખરૂપ છે-એવો જ, સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે; એ કારણથી જેટલો કાંઈ સાતા-અસાતારૂપ કર્મનો ઉદય, તેનાથી જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે, સમ્યગ્દષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદય રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશકય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અરંજિત છે. માટે ભોગસામગ્રી ભોગવતાં કર્મનો બંધ નથી, નિર્જરા છે. અહીં દષ્ટાન્ત કહે છે-‘‘ યક્ તિ ર્મ વર્તાર સ્વલેન બતાવ્ યોયેત્'' (યત્) કારણ કે આમ છે, (ન્નિ) આમ જ છે, સંદેહ નથી કે (ર્મ) રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા, ( ર્તાર) ક્રિયામાં રંજિત થઈને-તન્મય થઈને કરે છે જે કોઈ પુરુષ તેને, (સ્વલેન)–જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ-પોતાના ફળ સાથે (વજ્ઞાન્ યોનયેત્) અવશ્ય જોડે છે અર્થાત્ અવશ્ય કર્તાપુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. ભાવાર્થ આમ છે કે-જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી, નિર્જરા થાય છે; કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગસામગ્રી-ક્રિયાનો કર્તા નથી, તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દષ્ટિને નથી. દષ્ટાન્તથી દઢ કરે છે–‘‘ યત્ છુર્વાન: નલિષ્ણુ: ના વ દિ ર્મન: તં પ્રાòતિ ’’( યત્) કારણ કે પૂર્વોક્ત ૧૪૨ સમયસાર-કલશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૪૩ નાના પ્રકારની ક્રિયા ( :) કરતો થકો (નડુિં :) ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો (ના) કોઈ પુરુષ (વર્મા: નં) ક્રિયાના ફળને (પ્રોતિ) પામે છે. ભાવાર્થ આમ છે-જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી. ૨૦-૧૫ર. (શાર્દૂલવિક્રીડિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किच्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। २१-१५३ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ચેન ત્યસ ” તે તિ વયં ન પ્રતી:'' (પેન) જે સમ્યગ્દષ્ટિ જીવે (નં ત્ય$) કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો (DR) અભિલાષ (ત્ય$) સર્વથા મમત્વ છોડલ છે (સં.) તે સમ્યગ્દષ્ટિ જીવ (ર્મ તે) જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (રૂતિ વયં ન પ્રતીમ:) એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ‘‘વિન્તુ'' કાંઈક વિશેષ-“એચ પિ'' આ સમ્યગ્દષ્ટિને પણ ‘‘અવશેના ત: ગપિ વિન્વિત્ પે ર્મ માપતેતુ'' (નવશેન) અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ત: પિ વિન્વિત 9િ ) પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે (બાપતેત) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. ‘‘તસ્મિન જાપતિને'' અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં “ “જ્ઞાની દિં પુરુતે'' (જ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ (ડુિં તે) અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? “ “મથ ન તે '' સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી? “ “ રૂતિ'' ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “નાનાતિ :'' જ્ઞાયક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ સ્વરૂપમાત્ર છે. તથા કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “અમ્પપરમજ્ઞાનસ્વભાવે સ્થિત:'' નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧-૧૫૩. (શાર્દૂલવિક્રીડિત) सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुष बोधाच्चयवन्ते न हि।। २२-१५४ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ “સચદy: gવ રૂર્વ સાદસમ તું ક્ષમત્તે'' (સમ્યEણય:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે (વ) નિશ્ચયથી (રૂવું સાહસમ) આવું સાહસ અર્થાત્ ધીરપણું (કું) કરવાને (ક્ષમત્તે) સમર્થ હોય છે. કેવું છે સાહસ? ““પરં'' સર્વથી ઉત્કૃષ્ટ છે. કયું સાહસ? “ “યત વિષે પતતિ કપિ સની વોવાત દિ વ્યવન્ત'' (યત) જે સાહસ એવું છે કે (વષે પતંતિ gિ) મહાન વજ પડવા છતાં પણ (મી) સમ્યગ્દષ્ટિ જીવરાશિ (લોધાત) શુદ્ધસ્વરૂપના અનુભવથી (ન દિ વ્યવન્ત) સહજ ગુણથી અલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને સાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઇષ્ટ ભોગસામગ્રી હોય છે, અસાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ, શોક, દારિદ્ર, પરીષહ, ઉપસર્ગ ઇત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં શુદ્ધસ્વરૂપઅનુભવથી ચૂકતો હશે. તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે; વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કેવું છે વજ? “ “ભયવનનૈનોmrolધ્વનિ'' (મય) વજ પડતાં તેના ત્રાસથી (વનસ્) ચલાયમાન એવો જે (ત્રનોય) સર્વ સંસારી જીવરાશિ, તેણે (મુ) છોડી દીધી છે (ધ્વનિ) પોતપોતાની ક્રિયા જેના પડવાથી, એવું છે વજ. ભાવાર્થ આમ છે કે-એવા છે ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાષ્ટિને જ્ઞાનની સૂધ રહેતી નથી. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ? ‘‘સ્વં નાના:'' (સ્વ) અને અર્થાત્ શુદ્ધ ચિતૂપને (નાના:) પ્રત્યક્ષપણે અનુભવે છે. કેવો છે ? “ “મવષ્યવોદવપુષ'' (વધ્ય) શાશ્વત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૪૫ જે (વો) જ્ઞાનગુણ, તે છે (વપુષ) શરીર જેનું, એવો છે. શું કરીને (અનુભવે છે)? ““સર્વાન વ શર્રી વિદાય'' (સર્વાન વ) સાત પ્રકારના (ઠ્ઠ) ભયને (વિદાય) છોડીને. જે રીતે ભય છૂટે છે તે કહે છે-““નિસર્ગનિર્મયતા'' (નિસ) સ્વભાવથી (નિર્મયતયા) ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિષ-ઉપસર્ગનો ભય નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? “ “સ્વયં'' એવું સહજ છે. ર૨-૧૫૪. (શાર્દૂલવિક્રીડિત) लोक: शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगीः कुतो निश्शंक: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २३-१५५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “સ: સદનું જ્ઞાને સ્વયં સતd Rવા વિન્દતિ' (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (સદi) સ્વભાવથી જ (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યવહુને (વિન્દ્રતિ) અનુભવે છે–આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે? (સ્વયં) પોતાથી પોતાને અનુભવે છે. કયા કાળે? (સતત) નિરંતરપણે (સવા) અતીત-અનાગત-વર્તમાનમાં અનુભવે છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ‘‘નિ:શઠ્ઠ:'' સાત ભયથી રહિત છે. શાથી? કારણ કે ‘‘તસ્ય તદ્દી: ઉત: સ્તિ'' (તસ્ય) તે સમ્યગ્દષ્ટિને (તદ્વી:) ઇહલોકભય, પરલોકભય (ત: અસ્તિ) કયાંથી હોય? અર્થાત્ નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે-“તવ યે સો: તદુપર: અપર: 7'' (તવ) હે જીવ! તારો (મયે નોવા:) વિધમાન છે જે ચિતૂપમાત્ર તે લોક છે, (ત-પર:) તેનાથી અન્ય જે કાંઈ છે ઇહલોક, પરલોક, વિવરણ: ઇહલોક અર્થાત્ વર્તમાન પર્યાય, તે વિષે એવી ચિન્તા કે પર્યાય પર્યત સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં એવી ચિન્તા -એવો જે (કપર:) ઇહલોક પરલોક પર્યાયરૂપ તે () જીવનું સ્વરૂપ નથી; ““યત્ પs: મયં નો: વનં વિત્નોથું સ્વયં પ્રવ નોવેતિ '' () કારણ કે (: મયં સો:) અતિરૂપ છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ સમયસાર-કલશ [ भगवानश्री.ह ४ चैतन्यतो ते. (केवलं) निर्वि८५ छ, (चिल्लोकं स्वयं एव लोकयति) शानस्१३५ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો निमात्र ४ छ. यो छ यैतन्यतो? "शाश्वत:'" अविनाशी छे. वणी यो छ ? “एकक:'' मेध वस्तु छ. वणी यो छ? "सकलव्यक्तः'' (सकल) त्राणे ( व्यक्तः) प्रगट छ. होने 2 छ? "विविक्तात्मनः'' (विविक्त) भिन्न छ (आत्मनः) आत्मस्प३५ ४ने मेवो छ ४ मेवानी पु२५, तेने. २३-१५५. (वित) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तद्भः कुतो ज्ञानिनो निश्शंक: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २४-१५६ ।। न्य सहित अर्थ:- "सः स्वयं सततं सदा ज्ञानं विन्दति'' (सः) सभ्यष्टि ०५ (स्वयं) पोतानी भेणे ( सततं) निरंत२५ (सदा) 0 जाणे (ज्ञानं) शानने अर्थात पाना शुद्ध स्व३५ने ( विन्दति) अनुभव छ-मास्वाहे छ. j छ ।न ? "सहजं" स्यामाथी ०४ उत्पन्न छ. यो छ सभ्यष्टि ® ? " निःशंक:'" सात भयथी भुत छ. "ज्ञानिनः तद्भः कुतः'' (ज्ञानिन:) सभ्यष्टि वने (तगी:) पेनानो भय (कुतः) ज्यांथी छोय ? अर्थात, नथी होतो; ॥२९॥ "सदा अनाकुलैः'' सर्व मेने नि२।४मान छ ४ पुरुषो, ते पुरुषो स्वयं वेद्यते'' स्वयं सेवो अनुम५ ३२. "यत् अचलं ज्ञानं एषा एका एव वेदना'' (यत्) ४ ॥२९॥थी (अचलं ज्ञानं) ॥श्वत छ ४ ॥न (एषा) मे ४ (एका वेदना) अपने मे पेन। छ (एव) निश्चयथा; "अन्यागतवेदना एव न भवेत्'' (अन्या) साने छोने ४ अन्य (आगतवेदना एव) भन। यथा ५७ छ सु५३५ अथवा दु:५३५ पेन॥ त, (न भवेत्) छपने छ ४ नहि. ॥ छ ? "एक" ॥श्वत छ-मे३३५. छ. ॥ ॥२४ मेऽ३५ छ? "निर्भेदोदितवेद्यवेदकबलात्'' (निर्भेदोदित) समे६५९॥थी ( वेद्यवेदक) ४ वेहे जे ते ४ पेय छ मेj४ (बलात्) सामथ्र्य, तेन। १२४ो. भावार्थ આમ છે કે-જીવનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર સ્વરૂપ જ્ઞાન છે, તે એકરૂપ છે. જે સાતા-અસાતા કર્મના ઉદયે સુખ-દુ:ખરૂપ વેદના થાય છે તે જીવનું સ્વરૂપ નથી; તેથી સમ્યગ્દષ્ટિ જીવને રોગ ઊપજવાનો ભય હોતો નથી. ૨૪-૧૫૬. ૧૪૭ (શાર્દૂલવિક્રીડિત ) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिर्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।। २५-१५७।। * * ""6 અત: ખંડાન્વય સહિત અર્થ:- ‘સ: જ્ઞાનં સવા વિન્વતિ' (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને (સવા) ત્રણે કાળ (વિન્નત્તિ) અનુભવે છેઆસ્વાદે છે. કેવું છે જ્ઞાન? સતતં’' નિરંતર વર્તમાન છે. વળી કેવું છે જ્ઞાન? ‘સ્વયં’’ અનાદિનિધન છે. વળી કેવું છે? ‘ ‘ સહનં ’’ કારણ વિના દ્રવ્યરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? ‘ ‘નિ:શં: ' કોઈ મારો રક્ષક છે કે નહીં' એવા ભયથી રહિત છે. શા કારણથી ? ‘‘ જ્ઞાનિન: તદ્ની: દ્યુત: ' ' ( જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તી:) ‘મારો રક્ષક કોઈ છે કે નહીં' એવો ભય (તા:) કયાંથી હોય? અર્થાત્ નથી હોતો. અસ્ય વિશ્વન બત્રાળું ન મવેત્ ' ' (અત: ) આ કારણથી (અસ્ય) જીવવસ્તુને (અત્રાળું) અરક્ષકપણું (ગ્વિન) પરમાણુમાત્ર પણ (નમવેત્) નથી. શા કારણથી નથી ? ‘‘ યત્ સત્ તત્ નાશં ન ઉઐત્તિ '' (યત્ સત્) જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે (તત્ નાણું ન ઐતિ) તે તો વિનાશને પ્રાપ્ત થતી નથી. ‘“કૃતિ નિયત વસ્તુસ્થિતિ: વ્યા' (કૃતિ) આ કારણથી (નિયતા) અવશ્યમેવ (વસ્તુસ્થિતિ:) વસ્તુનું અવિનશ્વ૨૫ણું ( વ્યત્ત્તા) પ્રગટ છે. ‘‘બિલ તત્ જ્ઞાનું સ્વયં વ સત્, તત: અસ્ય અપê: હિં ત્રાતં’ (તિ ) નિશ્ચયથી (તત્ જ્ઞાનં) આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે (સ્વયં પુર્વ સત્) સહજ જ સત્તાસ્વરૂપ છે; (તત્ત:) તે કારણથી (અસ્ય) જીવના સ્વરૂપની (ઝરે: ) કોઈ દ્રવ્યાન્તર દ્વારા (જિંત્રાતં) શી રક્ષા કરવામાં આવે? ભાવાર્થ આમ છે કે-બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય છે મારો રક્ષક કોઈ છે કે નહીં,' પરંતુ 33 . Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ એવો ભય સમ્યગ્દષ્ટિ જીવને હોતો નથી; કારણ કે તે એવો અનુભવ કરે છે કે શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે; એની કોઈ શી રક્ષા કરે? ૨૫-૧૫૭. (શાર્દૂલવિક્રીડિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तगी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २६-१५८ ।। ખંડાન્વય સહિત અર્થ:- “સ: જ્ઞાનં સવા વિન્દતિ'' (:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવહુને (સવા વિન્દતિ) નિરંતર અનુભવે છેઆસ્વાદે છે. કેવું છે જ્ઞાન? “ “સ્વયં'' અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? “ “સદન'' શુદ્ધ વસ્તુ સ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘સતત'' અખંડધારાપ્રવાહરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “નિ:શં:'' “વસ્તુને જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે” એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે. “અત: સચ ાવન સાવિ નમવેત્ જ્ઞાનિન: તદ્દી: વત:'' (અત:) આ કારણથી (કચ્છ) શુદ્ધ જીવને (વન :) કોઈ પ્રકારનું અગુપ્તિપણું (નમવે) નથી; (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તદ્વી:) “મારું કાંઈ કોઈ છીનવી ન લે” એવો અગુપ્તિભય (9ત:) કયાંથી હોય? અર્થાત્ હોતો નથી. શા કારણથી? ‘‘ત્તિ વસ્તુન: રૂં પરમ : અસ્તિ'' (નિ) નિશ્ચયથી (વસ્તુન:) જે કોઈ દ્રવ્ય છે તેનું (રૂં રુપ) જે કાંઈ નિજ લક્ષણ છે તે (પરમાં સિ: સ્તિ) સર્વથા પ્રકારે ગુપ્ત છે. શા કારણથી? “ “યત રૂપે વ: પિ પર: પ્રવેણુમ ન શp:'' (યત્વે કારણ કે (સ્વછૂપે) વસ્તુના સત્ત્વમાં (વ: પર:) કોઈ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યમાં (પ્રવેણુમ) સંક્રમણ કરવાને (-સંચરવાને) (૧ શp:) સમર્થ નથી. ‘‘7: જ્ઞાન સ્વરુપ '' (ગુ.) આત્મદ્રવ્યનું (જ્ઞાનું સ્વરુપ) જ્ઞાન સ્વરૂપ છે અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ છે. (૨) તે જ જ્ઞાનસ્વરૂપ કેવું છે? ‘‘કૃત'' કોઈએ કર્યું નથી, કોઈ હરી શકતું નથી. ભાવાર્થ આમ છે કે બધા જીવોને એવો ભય હોય છે કે “મારું કાંઈ કોઈ ચોરી જશે, છીનવી લેશે ?' પરંતુ આવો ભય સમ્યગ્દષ્ટિને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૪૯ હોતો નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ એવું અનુભવે છે કે મારું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તેને તો કોઈ ચોરી શકે નહીં, છીનવી શકે નહીં; વસ્તુનું સ્વરૂપ અનાદિનિધન છે.” ર૬૧૫૮. (શાર્દૂલવિક્રીડિત) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तगीः कुतो ज्ञानिनो નિરીક્: સતતં સ્વયં સ સદનું જ્ઞાનં સવા વિન્દ્રતિા. ર૭-૨૬૬ ખંડાન્વય સહિત અર્થ:- “સ: જ્ઞાને સલા વિન્દતિ'' (:) સમ્યગ્દષ્ટિ જીવ ( જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવહુને (સવા) નિરંતર (વિન્દતિ) આસ્વાદ છે. કેવું છે. જ્ઞાન? “ “સ્વય'' અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? ““સતત'' અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? ‘‘સદન'' કારણ વિના સહજ જ નિષ્પન્ન છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “ નિ:શં:'' મરણશંકાના દોષથી રહિત છે. શું વિચારતો થકો નિઃશંક છે? “ “ અત: તસ્ય મરઘાં વિખ્યન ન મ વેત, જ્ઞાનિન: તદ્દી: 9ત:'' (અત:) આ કારણથી (તચ) આત્મદ્રવ્યને (ર) પ્રાણવિયોગ (વિષ્યન) સૂક્ષ્મમાત્ર (ન મહેતા) થતો નથી, તેથી (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિને (તદ્દી:) મરણનો ભય (9ત:) કયાંથી હોય? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘‘કાળોછે મ મ કવાદર7િ'' (પ્રાણો છે... ) ઇન્દ્રિય, બળ, ઉચ્છવાસ, આયુ-એવા છે જે પ્રાણ, તેમના વિનાશને (ર) મરણ કહેવામાં આવે છે, (દિત્તિ) અરિહંતદેવ એમ કહે છે; ‘‘નિ માત્મ: જ્ઞાન પ્રાણT:'' (નિ) નિશ્ચયથી (માત્મન:) જીવદ્રવ્યના (જ્ઞાન પ્રાણT:) શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે; “તત્ નાતુવિદ્ ન છિદ્યતે'' (તત્વ) શુદ્ધજ્ઞાન (વારિત) કોઈ કાળે (છિદ્યતે) વિનાશ પામતું નથી. શા કારણથી ? “ “સ્વયમ થવ શાશ્વતતયા'' (સ્વયમ વ) જતન વિના જ (શાશ્વતતયા) અવિનશ્વર છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે બધાય મિથ્યાદષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫O સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ વિનાશ પામતું નથી, પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, પુદ્ગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું? મારું સ્વરૂપ શાશ્વત છે.” ૨૭ ૧૫૯. (શાર્દૂલવિક્રીડિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो નિરીક્: સતતં સ્વયં સ સદનું જ્ઞાનં સવા વિન્દ્રતિા૨૮-૨૬૦ના ખંડાન્વય સહિત અર્થ:- “સ: જ્ઞાનં સવા વિન્દતિ'' (સ:) સમ્યગ્દષ્ટિ જીવ ( જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (સવા) ત્રિકાળ (વિન્દતિ) આસ્વાદે છે. કેવું છે. જ્ઞાન? “ “સ્વય'' સહજથી જ ઊપજ્યું છે. વળી કેવું છે? “સતત'' અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? “ “સદન'' ઉપાય વિના એવી જ વસ્તુ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “ નિ:શં:'' આકસ્મિક ભયથી રહિત છે. આકસ્મિક એટલે અણચિંતવ્યું તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું તે શું વિચારે છે સમ્યગ્દષ્ટિ જીવ? ““અત્ર તત કાસ્મિન્ ગ્વિન ન મત, જ્ઞાનિન: તદ્દી: ઉત:'' (સત્ર) શુદ્ધ ચૈતન્યવહુમાં, (તત) કહ્યું છે લક્ષણ જેનું એવું (મારિમેમ્) આકસ્મિક અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું (વિશ્વન જ મવે) કાંઈ છે જ નહીં, તેથી ( જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તદ્વી:) આકસ્મિકપણાનો ભય (તુત) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. શા કારણથી ? ““તત્ જ્ઞાને સ્વત: યાવત'' (તત જ્ઞાન) શુદ્ધ જીવવસ્તુ (સ્વત: યાત્) પોતે સહજ જેવી છે, જેવડી છે “રૂ તાવત્ સવા વ મહેતુ'' (૩૬) શુદ્ધ વસ્તુમાત્ર (તાવત્વે તેવી છે, તેવડી છે, (સવા) અતીત-અનાગત-વર્તમાન કાળમાં (ાવ મવે) નિશ્ચયથી એવી જ છે. “ “સત્ર ક્રિતીયો: ન'' (સત્ર) શુદ્ધ વસ્તુમાં (કિત યોદય:) અનેરું કોઈ સ્વરૂપ (ન) થતું નથી. કેવું છે જ્ઞાન? ““y'' સમસ્ત વિકલ્પોથી રહિત છે. વળી કેવું છે? “ “ મનાઈનન્ત'' નથી આદિ, નથી અંત જેનો એવું છે. વળી કેવું છે? ““મવ'' પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે? ‘‘સિદ્ધ'' નિષ્પન્ન છે. ૨૮-૧૬૦. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર ૧૫૧ (મન્દાક્રાન્તા) टकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्दृष्टेर्यदिह सकलं ध्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। २९-१६१।। ખંડાન્વય સહિત અર્થ:- “યત ફુદ સભ્યદ: નક્ષ્મfજ સવ7 * ન્તિ'' (યત) જ કારણથી (૬) વિદ્યમાન (સચદy:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ, તેના (નાળિ) નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગરૂપ ગુણો (સન્ન વર્મ) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુગલદ્રવ્યનાં પરિણમનને (ત્તિ) હુણે છે-ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે તે શુદ્ધપરિણમનરૂપ છે, તેનાથી કર્મની નિર્જરા છે;-“તત તસ્ય સ્મિન વર્મા: મના વન્ધ: પુન: 9િ નાસ્તિ'' (ત) તે કારણથી (તસ્ય) સમ્યગ્દષ્ટિ જીવને (સ્મિન) શુદ્ધ પરિણામ હોતાં (વર્મા:) જ્ઞાનાવરણાદિ કર્મોનો (મના વન્ય:) સૂક્ષ્મમાત્ર પણ બંધ (પુન: પિ નાસ્તિ) કદી પણ નથી. ‘‘તત પૂર્વોપત્તિ અનુભવત: નિશ્ચિત નિર્નર પવ'' (તત) જ્ઞાનાવરણાદિ કર્મ(પૂર્વોપાત્ત) સમ્યકત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ–તેના ઉદયને (અનુમવત:) જે ભોગવે છે એવા સમ્યગ્દષ્ટિ જીવને (નિશ્ચિત) નિશ્ચયથી (નિર્જરા વ) જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “ ટોરસનિતિજ્ઞાનસર્વસ્વમાન:'' (ટોf) શાશ્વત જે (વરસ) સ્વપરગ્રાહકશક્તિ, તેનાથી (નિરિત) પરિપૂર્ણ એવો (જ્ઞાન) પ્રકાશગુણ, તે જ છે (સર્વસ્વ) આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય, તેનો (ભાગ:) અનુભવ કરવામાં સમર્થ છે. આવો છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. ૨૯-૧૬૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (મદાક્રાન્તા) रुन्धन बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षयमुपनयन्निर्जरोज्जृम्भणेन। सम्यग्दृष्टि: स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरग विगाह्य ।। ३०-१६२।। ખંડાન્વય સહિત અર્થ:- “સચાઁદ: જ્ઞાન મૂત્વા નcત'' (સચદદ:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ (જ્ઞાને મૂત્વા) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને (નતિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? “ભાવિમધ્યાન્તમુ$'' અતીત અનાગત-વર્તમાનકાળગોચર શાશ્વત છે. શું કરીને? ““નામોર વિધિ'' (૧) જીવનું શુદ્ધ સ્વરૂપ છે (ગામો રજું) અખાડાની નાચવાની ભૂમિ, તેને (વા ) અનુભવગોચર કરીને, એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ. શા કારણથી? “ “સ્વયમ તિરસાત'' અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““નવમ વન્ધ જોન'' (નવમ) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલપિંડ એવો જે (વધું) બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકત્રાવગાહુ, તેને (જ્જન) મટાડતો થકો; કેમ કે ‘‘નિર્ન: અછામિ: અ સંસ્કૃત:'' (નિર્ન: મામિ ) પોતાના જ નિઃશંકિત, નિઃકાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ () સમ્યકત્વના સહારાના ગુણ, તે-પણે (સક્રત:) ભાવરૂપ પરિણમ્યો છે, એવો છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “તુ પ્રાદ્ધ કર્મ ક્ષય ઉપનયન'' (ત) બીજું કાર્ય એવું પણ થાય છે કે (વધું) પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ (વર્મ) પુદગલપિંડ, તેનો (લચં) મૂળથી સત્તાનાશ (૩૫નયન) કરતો થકો. શા વડે? “ “નિર્નરોન્ગનેન'' (નિર્જરા ) શુદ્ધ પરિણામના (૩ઝુષ્પોન) પ્રગટપણા વડે. ૩૦-૧૬ર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 卐999999999999999999) -८બંધ અધિકાર 听听听 41451461454545454541414141414145146145146145146 (u पिडित) रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाट्येन बन्धं धुनत्। आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद्धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।।१-१६३ ।। जान्वय सहित अर्थ:- "ज्ञानं समुन्मज्जुति'' (ज्ञानं ) अर्थात शुद्ध ५. ( समुन्मजुति) प्रगट थाय छे. भावार्थ-महथी श३ रीने पर्नु शुद्ध स्५३५ हुई छ. यु छ शुद्ध शान ? "आनन्दामृतनित्यभोजि'' (आनन्द) अतीन्द्रिय सुप, मेवी छ (अमृत) अपूर्व सन्धि, तेनु (नित्यभोजि) निरंत२. मास्वादनशील छ. वणी यु छ ? "स्फुटं सहजावस्थां नाटयत्' (स्फुटं) 2५९ ( सहजावस्थां) पोतान। शुद्ध स्१३५ने (नाटयत्) 2 ४२ . वणी पुंछ ? 'धीरोदारम्'' (धीर) सविनश्वर सत्त॥३५ छ; (उदारम्) धाराप्रवा६३५ ५२९मनस्वमा छे. वणी यु छ ? "अनाकुलं'' सर्व दु:५थी २हित छ. वणी छ ? “निरुपधि'' समस्त भनी उपाधिथी रहित छ. शुं ३२तुं थई शान 2 थाय छ ? "बन्धं धुनत्'' (बन्धं) नाव२९६ भ३५ पुसपिंडनु परिमन, तेने (धुनत्) भटाऽतुं थहूं. वो छ ? "क्रीडन्तं'' . २ छ अर्थात 2५ो ? छ. ॥ 43 8.51 रे. छ? "रसभावनिर्भरमहानाट्येन'' ( रसभाव) समस्त १२शिने पोताने १२ री ५यो छ ४ मई॥२८॥९॥ गई, तनाथी (निर्भर ) मरेको ४ ( महानाट्येन) अनंत કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ સમયસાર-કલશ ભગવાનશ્રી કુંદકુંદ તેના વડે. શું કરીને આવો છે બંધ? ““સતં નમત પ્રમત્તે છા'' (સનં નાત) સર્વ સંસારી જીવરાશિને (પ્રમત્ત સ્વા) જીવના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ કરીને. શા વડે ? “RIોકારમદીરસેન'' (ST) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું (૩૨) ઘણું જ અધિકપણું, એવી જે (મહારસેન) મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવે છે, સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે; તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેદનશીલ છે, તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે. ૧૧૬૩. (પૃથ્વી) न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैंककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभि: સ રવ જિન દેવનં ભવતિ વર્ધતુર્નામલા ૨-૬૪ના ખંડાન્વય સહિત અર્થ:- પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છે : “ “યત્ ૩૫યો મૂડ रागादिभिः ऐक्यम् समुपयाति सः एव केवलं किल नृणाम् बन्धहेतुः भवति'' (यत्)४ (૩૫યો) ચેતનાગુણરૂપ (મૂ:) મૂળ વસ્તુ (રાલિમિ.) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે (@યમ) મિશ્રિતપણારૂપે (સમુપયાતિ) પરિણમે છે, (સ: વ) એટલું માત્ર (વોવનં) અન્ય સહાય વિના (નિ) નિશ્ચયથી (નૃMામ) જેટલો સંસારી જીવરાશિ છે તેને (વન્યદેતુ: ભવતિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બંધનું કારણ છે? સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે, બીજું તો કાંઈ નથી; એમ કહે છે-“ર્મવડુ जगत् न बन्धकृत् वा चलनात्मकं कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत् वा વિવિધ: ન વર્ધકૃત'' (કર્મ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કાર્મણવર્ગણા, તેમનાથી (વહુને) વૃતઘટની માફક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૧૫૫ ભરેલો છે એવો જે (1) ત્રણસો તેતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ (ન વન્યવૃત) તે પણ બંધનો કર્તા નથી. સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કાર્મણવર્ગણામાત્રથી બંધ થતો હોત તો જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે-જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી. (વર્તનાત્મવિ વર્મ) મન-વચન-કાયયોગ (વન્ધ9) તે પણ બંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે કે જો મન-વચન-કાયયોગ બંધનો કર્તા થતો હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે, તેનાથી પણ કર્મનો બંધ થાત; તેથી જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચનકાયયોગનો સહારો કાંઈ નથી; રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી. (નેવેરનાનિ) પાંચ ઇન્દ્રિયો-સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, છઠું મન (ન વ ત્) આ પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયો છે, મન પણ છે, તેમના દ્વારા પુદ્ગલ દ્રવ્યના ગુણોનો જ્ઞાયક પણ છે. જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત. ભાવાર્થ આમ છે કે-જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી; જે રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી. (જિત) જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર, (વિત) જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો (વધ:) મૂળથી વિનાશ અથવા બાધા-પીડા (ન વધુન) તે પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે, દેવસંયોગે સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોય તો મુનીશ્વરને કર્મબંધ થાત. ભાવાર્થ આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે, તો પછી જીવાતનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી જીવાતનો સહારો કાંઈ નથી. ર-૧૬૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂલવિક્રીડિત) लोक: कर्म ततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादिनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम्।।३-१६५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “દો લયમ સચદાત્મા છત: fપ ઘુવમ્ વ પૈતિ'' (દો) હે ભવ્યજીવ! (મયમ સભ્યદાત્મા) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ જીવ (ત: પિ) ભોગસામગ્રીને ભોગવતાં અથવા નહિ ભોગવતાં (ધ્રુવમ) અવશ્ય (વ) નિશ્ચયથી (વર્ષે ન તિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““RITલીન ઉપયોગભૂમિ નયન'' (રાવીન) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને (૩૫યો ભૂમિન) ચેતનામાત્ર ગુણ પ્રત્યે (નયન) નહિ પરિણમાવતો થકો, ‘‘છેવલં જ્ઞાન ભવેત'' માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-આત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી. “ततः लोकः :कर्म अस्तु च तत् परिस्पंदात्मकं कर्म अस्तु अस्मिन् तानि करणानि સન્ત ૨ તત્ વિવિવ્યાપા ને કસ્તુ'' (તત:)તે કારણથી (સોર્ન સ્તુ) કાર્મણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો કેવું છે તેવું જ રહો, () અને (તત્ પરિસ્પન્દાત્મ વર્મ સસ્તુ) એવા છે જે આત્મપ્રદેશÉપરૂપ મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો, તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં? (મિન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં. (તાને વરને સસ્તુ) તે પાંચ ઈન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો (૨) અને (તત્વ વિદ્-રિવ્યાપાનો કસ્તુ) પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો થતો હતો તેવો જ રહો, તથાપિ શુદ્ધ પરિણામ થતાં કર્મનો બંધ નથી. ૩-૧૬૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ( પૃથ્વી ) तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां द्वयं न हि विरुद्ध्यते किमु करोति जानाति च ।। ४-१६६ ।। ૧૫૭ ખંડાન્વય સહિત અર્થ:- ‘તથાપિ જ્ઞાનિનાં નિરર્વત્રં ચરિતુન્ ન ફતે’’ (તથાપિ) જોકે કાર્યણવર્ગણા, મન-વચન-કાયયોગ, પાંચ ઇન્દ્રિયો તથા મન, જીવોનો ઘાત ઇત્યાદિ બાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથી, કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, તોપણ (જ્ઞાનિનાં ) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ છે જે સમ્યગ્દષ્ટિ જીવ તેમને (નિરર્નનું તુિમ્) ‘પ્રમાદી થઈને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ, જીવોનો ઘાત થયો તો થયો જ, મન-વચન-કાય જેમ પ્રવર્તે તેમ પ્રવર્તી જ’–એવી નિરંકુશ વૃત્તિ (ન ફત્તે) જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી. શા કારણથી નથી માનતા? કારણ કે ‘“સા નિર્મલા વ્યાવૃત્તિ: તિ તવાયતનમ્ વ'' (સા) પૂર્વોક્ત (નિર્વના વ્યાવૃત્તિ:) બુદ્ધિપૂર્વક-જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ (વ્હિલ) નિશ્ચયથી (ત ્આયતનમ્ વ ) અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે, તેથી કર્મબંધનું કારણ છે. ભાવાર્થ આમ છે કે-આવી યુક્તિનો ભાવ મિથ્યાદષ્ટિ જીવને હોય છે, તેથી મિથ્યાદષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે; કારણ કે ‘“જ્ઞાનિનાં તત્ અામભૃત્ ર્મ અશરણં મતમ્ '' (જ્ઞાનિનાં) સમ્યગ્દષ્ટિ જીવોને (તત્) જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું (અમત્ ર્મ) અવાંછિત ક્રિયારૂપ છે તેથી (અગરનું મતમ્) કર્મબંધનું કારણ નથી–એમ ગણધરદેવે માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે-‘‘ રોતિ નાનાતિ ૬'' (રોત્તિ) કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે (નાનાતિ ૪) તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, સમસ્ત કર્મજનિત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે; કારણ કે ‘‘ દુર્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ મુિ ન દિ વિધ્યતે'' (ચં) જ્ઞાતા પણ અને વાંછક પણ એવી બે ક્રિયા (મુિ ન દિ વિધ્યતે) વિરુદ્ધ નથી શું? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે. ૪-૧૬૬. (વસન્તતિલકા) जानाति यः स न करोति करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्म रागः। रागं त्वबोधमयमध्यवसायमाहुર્નિચ્યાદા: સ નિયતં સ વન્યદેતુ: ૬-૨૬૭ના ખંડાન્વય સહિત અર્થ:- “૫: નાનાતિ : નવરાતિ'' (૧) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (નાનાતિ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે (સ:) તે સમ્યગ્દષ્ટિ જીવ ( રોતિ) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; ““તુ : રોતિ મયં ન નાનાતિ'' (1) અને (૨) જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ (વરાતિ) કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે (ય) તે મિથ્યાષ્ટિ જીવ ( નાનાતિ) શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે-મિથ્યાષ્ટિ જીવન જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી. ““વસુ'' આમ વસ્તુનો નિશ્ચય છે. એમ કહ્યું કે મિથ્યાદષ્ટિ કર્તા છે, ત્યાં “કરવું તે શું? ““તત વર્ષ નિ :'' (તત વર્મ) કર્મની ઉદયસામગ્રીનું કરવું” તે (નિ) વાસ્તવમાં (RTE) કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે-“તુ ૨ વોઘમયન અધ્યવસાયમ માટુ'' (તુ) તે વસ્તુ એવી છે કે (૨૩ વોવમયમ અધ્યવસાયમ ) પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ (:) ગણધરદેવે કહ્યું છે. ““સ: નિયત નિશ્ચાદશ: ભવેત'' (સ:) કર્મની સામગ્રીમાં રાગ (નિયત) અવશ્ય (મિથ્યાદશ: અવે) મિથ્યાષ્ટિ જીવને હોય છે, સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. ‘‘સ: ૨ વહેતુ:'' તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાદષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ કરતો નથી. પ૧૬૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૧૫૯ ( વસન્તતિલકા) सर्वं सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य કુર્યાપુમાન મ૨ણનીવિત૬:સૌરધ્યમના -૨૬૮ના ખંડાન્વય સહિત અર્થ- ‘‘સુદ તર જ્ઞાનમ'' (૬) મિથ્યાત્વપરિણામનું એક અંગ દેખાડે છે. (તત જ્ઞાનમ) આવો ભાવ મિથ્યાત્વમય છે-“તુ યત પર: પુમાન પર મ૨ણનીવિતકુસક્યમ કુર્યાત'' (1) તે કેવો ભાવ? (યત) તે ભાવ એવો કે (પર: પુનાન) કોઈ પુરુષ (પરચ) અન્ય પુરુષનાં (મરણનીવિત૬:વસઔધ્યમ) મરણ-પ્રાણઘાત, જીવિત-પ્રાણરક્ષા, દુઃખ-અનિષ્ટસંયોગ, સૌખ્ય-ઈષ્ટપ્રાપ્તિ એવાં કાર્યને ( ત) કરે છે. ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે કે “આ જીવે જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો; –આવી કહેણી છે. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાષ્ટિ છે એમ નિઃસંદેહુ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાષ્ટિ છે? કારણ કે ““મરનીવિત:વસૌરધ્યમ સર્વ સવા વ નિયત સ્વકીય યાત્ ભવતિ'' (મર ) પ્રાણઘાત, (નીવિત ) પ્રાણરક્ષા (૩:સૌરધ્યમ) ઇષ્ટ-અનિષ્ટસંયોગ-આ જે (સર્વ) સર્વ જીવરાશિને હોય છે તે બધું (સલા વ) સર્વ કાળ (નિયત) નિશ્ચયથી, (સ્વછીયર્નીવયાત્ ભવતિ) જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંકલેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ અથવા શાતાકર્મ અથવા અશાતાકર્મ, તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહુ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી, જિવાડવા સમર્થ નથી, સુખી-દુ:ખી કરવા સમર્થ નથી. ૬-૧૬૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ भगवानश्री ६६ ૧૬૦ સમયસાર-કલશ ( वसन्ततिसा ) अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।। ७- १६९ ।। भंडान्वय सहित अर्थ:- '' ये परात् परस्य मरणजीवितदुःखसौख्यम् पश्यन्ति'' ( ये ) ४ श्रेध अज्ञानी भवराशि ( परात् ) अन्य कवथी ( परस्य ) अन्य ̈वनुं ( मरणजीवितदुःखसौख्यम् ) भरवु, पयुं, दु:ख, सुज ( पश्यन्ति ) माने छे; शुं ऽरीने? ‘‘एतत् अज्ञानम् अधिगम्य' ( एतत् अज्ञानम् ) मिथ्यात्व३५ अशुद्ध परिशामने-खावा अशुद्धपणाने ( अधिगम्य ) पामीने; 'ते नियतम् मिथ्यादृश: भवन्ति'' (ते ) ४ वराशि भेतुं माने छे ते ( नियतम् ) निश्चयथी ( मिथ्यादृश: भवन्ति ) सर्व प्रारे मिथ्यादृष्टिराशि छे. देवा छे ते मिथ्यादृष्टि ? " अहंकृतिरसेन कर्माणि चिकीर्षव: ' ' ( अहंकृति) 'हुं हेप, हुं मनुष्य, हुं तिर्यय, हुं नार5, हुं हु:जी, हुं सुखी' जेवी दुर्भ४नितपर्यायमा छे आत्मबुद्धि, ते ३५ ४ ( रसेन ) भय, ते वडे ( कर्माणि ) अर्मना उध्ये भेटली डिया थाय छे तेने ( चिकीर्षवः ) ' हुं ऽरं छं, में 5 छे, આમ કરીશ ' એમ અજ્ઞાનને લીધે માને છે. વળી કેવા છે ? आत्महनः પોતાના घातनशील छे. ७-१६८. "" "" (अनुष्टुप ) मिथ्यादृष्टे: स एवास्य बन्धहेतुर्विपर्ययात् । य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते ।। ८-१७० ।। ખંડાન્વય સહિત અર્થ:- अस्य मिथ्यादृष्टेः सः एव बन्धहेतुः भवति ( अस्य मिथ्यादृष्टे :) आ मिथ्यादृष्टि भवने, ( सः एव ) मिथ्यात्व३५ छे ४ जेवो પરિણામ કે ‘ આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડયો'–એવો ભાવ ( बन्धहेतुः भवति) ज्ञानावरणाहि दुर्भजंधनं आरए થાય छे. शा जराथी ? विपर्ययात् '' St२ } जेवो Please inform us of any errors on rajesh@AtmaDharma.com .. Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર આને મારું, આને જિવાડું' પરિણામ મિથ્યાત્વરૂપ છે. ‘‘ય: વ અયમ્ અધ્યવસાય: એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે अस्य अज्ञानात्मा दृश्यते ' (अस्य) એવા જીવનું (અજ્ઞાનાત્મા) મિથ્યાત્વમય સ્વરૂપ (દૃશ્યતે) જોવામાં આવે છે. ૮–૧૭૦. (અનુષ્ટુપ ) अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः । तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। ९-१७१।। .. "" " ખંડાન્વય સહિત અર્થ:- 'आत्मा आत्मानं यत् न करोति तत् किञ्चन અપિ ન વ મસ્તિ ’ ’ (આત્મા) મિથ્યાદષ્ટિ જીવ (આત્માનં) પોતાને (યત્ ન ોતિ) જે-રૂપે આસ્વાદતો ન હોય (તત્ગ્વિન) એવો પર્યાય, એવો વિકલ્પ ( ન વ અસ્તિ ) ત્રૈલોકયમાં છે જ નહીં. ભાવાર્થ આમ છે કે મિથ્યાદષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે. ‘અનેન અધ્યવસાયેન ' ' ‘ આને મારું, આને જિવાડું, આને મેં માર્યો, આને મેં જિવાડયો, આને મેં સુખી કર્યો, આને મેં દુઃખી કર્યો ’-એવા પરિણામથી ‘વિમોહિત:’’ ઘેલો થયો છે. કેવો છે પરિણામ ? ‘“ નિ:નેન'' જાડો છે. ભાવાર્થ આમ છે કે યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે, તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે, આના પરિણામોને આધીન નથી. આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે. ૯-૧૭૧. ( ઇન્દ્રવજ્રા ) विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम्। मोहककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ।। १०-१७२।। ખંડાન્વય સહિત અર્થ:-‘તે પુવૅ યતય: ૧૬૧ તેઓ જ યતીશ્વર છે ‘“ યેષાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ સમયસાર-કલશ [ भगवानश्री. इह एष अध्यवसायः नास्ति'' ( येषां) ४मने (इह) सूक्ष्म३५. ॐ स्थू१३५ (एष: अध्यवसाय:) 'माने मा, साने ४िाडु' सेवो मिथ्यात्५३५ ५२९॥म (नास्ति) नथी. पो छे ५२९॥म ? " मोहैककन्दः'' ( मोह) मिथ्यात्य(एककन्दः) भूग. ॥२९॥ छ. “यत्प्रभावात्''४ मिथ्यात्व५२५॥मना १२४ो 'आत्मा आत्मानम् विश्वम् विदधाति'' (आत्मा) अपद्रव्य (आत्मानम्) पोuने (विश्वम्) 'दुहेव, कुं मनुष्य, ई रोधी, हुं भानी, डुं सुपी, दुः' इत्यादि नन३५ (विदधाति) अनुमचे छ. यो छ मात्मा ? "विश्वात् विभक्त अपि'' हो भन। यथी थये। समस्त. पायोथी भिन्न छ. ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પર્યાયને પોતારૂપ અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો, આચરણ પણ સાચું. ૧૦-૧૭૨. ( विहीडित) सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्।। ११-१७३।। डान्वय सहित अर्थ:- ''अमी सन्तः निजे महिम्नि धृतिम् किं न बध्नन्ति'' (अमी सन्तः) सभ्यष्टि ०५२ (निजे महिम्नि) नि४ महिमाम अर्थात पोतान। शुद्ध विद्रूप स्१३५i (धृतिम् ) स्थिरत॥३५ सुने (किं न बध्नन्ति) म न ३२. ? अर्थात सर्वथा :२. यो छ नि४ महिमा ? ''शुद्धज्ञानघने'' (शुद्ध) २॥२॥ २हित सेवा (ज्ञान) येतनायुएन। (घने) समूह छ. शुं शने ? "तत् सम्यक् निश्चयं आक्रम्य'' (तत्) ते ॥२१थी ( सम्यक् निश्चयम् ) सभ्य निश्चयने अर्थात निर्वि८५ वस्तुमात्राने (आक्रम्य) ४वी छ तवी अनुमगोय२. रीने. यो छ निश्चय ? "एकम् एव'' (एकम् ) निर्वि८५ वस्तुमात्र छ, (एव) निश्चयथी. वणी यो छ ? “निष्कम्पम्'' सर्व उचिथी रहित छ. “यत् सर्वत्र अध्यवसानम् अखिलं एव त्याज्यं'' ( यत्) ४ ॥२१॥थी ( सर्वत्र अध्यवसानम् ) 'मा, इं४िाई, हुंदुभी , હું સુખી કરું, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૧૬૩ હું દેવ, હું મનુષ્ય' ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત્ લોકમાત્ર પરિણામ (રિવર્સ gવ ત્યષ્ય) તે સમસ્ત પરિણામ હોય છે. કેવા છે પરિણામ? “ “નિનૈ: ૩$'' પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. ““તત'' મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને ‘‘મળે'' હું એમ માનું છું કે ‘‘નિરવન: પિ વ્યવહાર: ત્યાનિત: પવ'' (નિશ્વિત: પિ) જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ (વ્યવહાર:) વ્યવહાર અર્થાત્ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત જેટલા મનવચન-કાયના વિકલ્પો તે બધા (ત્યાતિ:) સર્વ પ્રકારે છૂટ્યા છે. ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર? “ “મન્યાશ્રય:'' (અન્ય) વિપરીતપણું તે જ છે (સાય:) અવલંબન જેનું, એવો છે. ૧૧-૧૭૩. (ઉપજાતિ) रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तમિતિ પ્રભુના: પુનરેવાદુ: ૨૨-૭૪ ના ખંડાન્વય સહિત અર્થ:- “પુન: પૂવમ દુ:'' (પુન:) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને (વત્ દુ:) એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે? “ “રૂતિ પ્રભુના:'' જેમને આવો પ્રશ્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન? “તે રવિય: વનિતાનમ ૩p:'' અહો સ્વામિન્! (તે રા+ITય:) અશુદ્ધ ચેતનારૂપ છે રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ તે, (વધુનિવનિમ્ ૩p:) જ્ઞાનાવરણાદિ કર્મબંધનાં કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણું, માન્યું. કેવા છે તે ભાવ? ““શુદ્ધવિન્માત્રHદોતિરિરૂT:'' (શુદ્ધવિન્માત્ર) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે જે (મ:) જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી (તિરિyT:) બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે ““તનિમિત્તમ માત્મા વા પર:'' (તનિમિત્તમ) તે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? (માત્મા) જીવદ્રવ્ય કારણ છે (વા) કે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (પર:) મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુગલદ્રવ્યનો પિંડ તે કારણ છે? એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે. ૧૨-૧૭૪. (ઉપજાતિ) न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः। तस्मिन्निमित्तं परसङ्ग एव वस्तुस्वभावोऽयमुदेति तावत्।।१३-१७५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “તાવત મયમ વસ્તુસ્વભાવ: ૩તિ'' (તાવતુ) પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે-(મયમ વસ્તુ0માવ:) આ વસ્તુનું સ્વરૂપ (કલિ) સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? “નીતુ માત્મા મીત્મન: RIIIT નિમિત્તમાંવ ન યાતિ'' (નાતુ) કોઈ પણ કાળે (માત્મા) જીવદ્રવ્ય (નાત્મન: *IIનિમિત્તમામ ) પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ (ન યાતિ) પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે : એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્તકારણ-જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્યગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ; તેવી જ રીતે જીવદ્રવ્ય અશુદ્ધ પરિણામે-મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ; “ “તમિન નિમિત્ત'' નિમિત્તકારણ છે “પરસ: પવ'' દર્શનમોહચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ, તેનો ઉદય. જોકે મોહકર્મરૂપ પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાય-વ્યાપકરૂપ છે, જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૧૬૫ નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છેએવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો? અહીં દષ્ટાંત છે-“યથા વન્ત:'' જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ. ૧૩-૧૭પ. (અનુષ્ટ્રપ) इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः। रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।।१४-१७६ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ “જ્ઞાની તિ વસ્તુમાd સ્વં નાનાતિ'' (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (તિ) પૂર્વોક્ત પ્રકારે (વસ્તુશ્વમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (નાનાતિ) આસ્વાદરૂપ અનુભવે છે, “તેન : રવીન શાત્મન: નર્યાત''(તેન) તે કારણથી (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (૨ITલીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (નાત્મનઃ) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (ન કુર્યાત્) અનભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે. ““અત: વIRવ: 7 ભવતિ'' (મત:) આ કારણથી (વIR:) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (ર ભવતિ) થતો નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ૧૪-૧૭૬. (અનુષ્ટ્રપ) इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।। १५-१७७।। ખંડાન્વય સહિત અર્થ:- “અજ્ઞાની તિ વસ્તુસ્વભાવે માં જ વેરિ'' (અજ્ઞાન) * પંડિત શ્રી રાજમલ્લજીની ટીકામાં આ શ્લોક તથા તેનો અર્થ નથી. શ્લોક નં. ૧૭૬ના આધારે આ શ્લોકનો “ખંડાન્વય સહિત અર્થ' કરવામાં આવ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ મિથ્યાદષ્ટિ જીવ (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે (વસ્તુસ્વમાવં) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (ન વેત્તિ ) આસ્વાદરૂપ અનુભવતો નથી, ‘‘તેન સ: રાવીન્ આત્મન: ર્થાત્ '' (તેન) તે કારણથી (સ:) મિથ્યાદષ્ટિ જીવ (રવીન્) રાગ-દ્વેષમોહરૂપ અશુદ્ધ પરિણામો ( ભાત્મન: ) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (ર્થાત્) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘‘ અત: વ્હાર: ભવતિ ’ ’ ( અત: ) આ કારણથી (વ્હાર:) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (ભક્તિ) થાય છે. ભાવાર્થ આમ છે કે-મિથ્યાદષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાદષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭. ૧૬૬ સમયસાર–કલશ (શાર્દૂલવિક્રીડિત ) इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम् । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति ।। १६-१७८ । :: ખંડાન્વય સહિત અર્થ:- ‘પુત્ર: આત્મા આત્માનં સમુપૈતિ યેન આાત્મનિ ર્નતિ'' ( પુષ: આત્મા) આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે (આત્માનં સમુઐત્તિ) અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, (પેન) જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે (આત્મનિ ટૂર્નતિ) ૫૨દ્રવ્ય સાથે સંબંધ છૂટયો, પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે? ‘‘ઇન્સ્યૂલિતબન્ધ: '' (ઉન્મૂતિત) મૂળ સત્તાથી દૂર કર્યો છે (વન્ધ: ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘ભાવાન્'' જ્ઞાનસ્વરૂપ છે. કેવી રીતે અનુભવે છે? ‘નિર્મરવપૂર્વ્યવસંવિદ્યુતં'' (નિર્ભર) અનંત શક્તિના પુંજરૂપે (વ ્) નિરંતર પરિણમે છે એવું જે (પૂર્વ) સ્વરસથી ભરેલું (પુસંવિત્) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે (યુતં) મળેલું છે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે આત્મા ? इमाम् વઘુમાવસન્તતિર્ સમમ્ ઉદ્ધત્તુંગમ:'' (ફમાન્) કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે (વઘુમાવ) બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની (સન્તતિમ્) સંતતિને અર્થાત્ પરંપરાને (સમન્) એક જ કાળે (ઉદ્ધર્તુળનમ:) ઉખાડીને દૂર .. .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૧૬૭ કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે. કેવી છે ભાવસંતતિ? “ “તન્નાં '' પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેને એવી છે. શું કરીને? “ “જિન વનતિ તત સમ પ૨દ્રવ્ય તિ શાસ્ત્રોવ્ય વિવેવ્ય'' (નિ) નિશ્ચયથી (વાત) જ્ઞાનના બળથી (તત) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ (સમયે પદ્રવ્ય) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, (રૂતિ લીનોવ્ય) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, (વિવેવ્ય) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, અન્ય સમસ્ત પદ્રવ્ય ય છે. ૧૬–૧૭૮. (મન્ટાક્રાન્તા) रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य। ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपर: कोऽपि नास्यावृणोति।।१७-१७९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “તત જ્ઞાનજ્યોતિઃ તત્ સનમ'' (તત્ જ્ઞાનજ્યોતિઃ) આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ (તત સનદ્ધમ) પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે ““યત પ્રસરમ પર: : જે ન ભાવૃતિ'' (ય) જેથી (પ્રસરમ્ ) શુદ્ધ જ્ઞાનના લોકઅલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસારને (કપર: 5: 9િ) અન્ય કોઈ બીજું દ્રવ્ય ( માવૃતિ ) રોકી શકતું નથી. ભાવાર્થ આમ છે કે-જીવનો સ્વભાવ કેવળજ્ઞાનકેવળદર્શન છે, તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે; એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપે પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? “ક્ષતિતિમિર'' (ક્ષતિ) વિનાશ કર્યા છે (તિમિર) જ્ઞાનાવરણદર્શનાવરણકર્મ જેણે, એવી છે. વળી કેવી છે? ‘‘સાધુ'' સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી કેવી છે? “વારનાં રાજીનામ હવયં તારયત'' (વIRUIનાં) કર્મબંધનાં કારણ એવા જે (રવીનાન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ, તેમના (૩ય) પ્રગટપણાને (લારય) મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ સમયસાર-કલશ ભગવાનશ્રી કુંદકુંદ “માં'' નિર્દયપણાની માફક. વળી શું કરીને એવી થાય છે? ““વાર્ય વન્યું મધુના સ: વ પ્રyધ'' (વાઈ) રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં થાય છે એવા, (વધું) ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના બંધને (સ: વ) જે કાળે રાગાદિ મટયા તે જ કાળે (પુ) મટાડીને. કેવો છે બંધ? ‘‘વિવિઘમ'' જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. સમાધાન આમ છે કે (અધુના) દ્રવ્યરૂપ જોકે વિધમાન જ હતું તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું. ૧૭-૧૭૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFFF ક -૯મોક્ષ અધિકાર 听听听 FFFFFFFFFFFFFFFFFFFF ( શિખરિણી) द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्बन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्। इदानीमुन्मजुत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।।१-१८० ।। ખંડાન્વય સહિત અર્થ- “રુની પૂર્ણ જ્ઞાન વિજયતે' (રૂાનીમ) અહીંથી શરૂ કરીને (પૂર્ણ જ્ઞાન) શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમસ્ત આવરણનો વિનાશ થતાં થાય છે જે શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે (વિનય) આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? “વૃતસત્ય'' (ત) કર્યો છે (સતકૃત્ય) કરવાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ જેણે, એવું છે. વળી કેવું છે? ““ઉન્મત્તનપરમાનન્દસરસે'' (૩ન્મy) અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે એવું જે (સદનપરમાનન્દ ) દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી (ર૪) સંયુક્ત છે. ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? “ “પુરુષમ સાક્ષાત્ મોક્ષ નયત'' (પુરુષ ) જીવદ્રવ્યને (સાક્ષાત્ મોક્ષ) સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વ-અવસ્થાના પ્રગટપણારૂપ (નય) પરિમાવતું થયું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સકળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે? ‘પ'' ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? ““ઉપનગ્નેનિયત'' એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે. શું કરતો થકો આત્મા મુક્ત થાય છે? “ “વિશ્વપુરુષો દિઘાવૃ97'' (વ) દ્રવ્યકર્મ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિ અને (પુરુષ) શુદ્ધ જીવદ્રવ્ય તેમની, (દિધાન્ય) “સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય” એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે-“પ્રજ્ઞા વર્તનાત'' (પ્રજ્ઞા) શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ-એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે ( ર) કરવત, તેના દ્વારા (વેલના) નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુદ્ગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છે, તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. ૧-૧૮O. (ગ્નગ્ધરા ) प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधान: सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य। आत्मानं मग्नमंत:स्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।। २-१८१।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુદ્ગલદ્રવ્યનો પિંડ, તે બંનેનો એકબંધ પર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે, ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમેઅનંત ચતુષ્ટયરૂપ પરિણમે, તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડ-જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-પુદ્ગલ બંને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ–રાગ-દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે. એવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ, તે મોક્ષનું કારણ છે. તેનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૧૭૧ સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, સંદેહ નથી, અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે, તેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિન્તવન કરવું કે “બંધ કયારે છૂટશે, કઈ રીતે છૂટશે” એવી ચિન્તા મોક્ષનું કારણ છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છે-મિથ્યાષ્ટિ છે. મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે-“ફયં પ્રજ્ઞાછેત્રી માત્મમયચ મન્ત:સન્જિવળે નિપતિ'' (ફચં) વસ્તુસ્વરૂપે પ્રગટ છે જે (પ્રજ્ઞા) પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે (છેત્રી) છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઇ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપ-અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે; અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહીં. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીતે કહે છે-(માત્મખ્ખમયચ) આત્મા-ચેતનામાત્ર દ્રવ્ય, કર્મપુદગલનો પિંડ અથવા મોરાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ,-એવી છે બે વસ્તુઓ, તેમનો (સત્ત:સજિ) અન્તઃસંધિવાળો-જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે, બંધપર્યાયરૂપ છે, અશુદ્ધત્વવિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે, નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી, એવો છે જે-(વધે) બંધ અર્થાત્ જ્ઞાનછીણી પેસવાનું સ્થાન, તેમાં (નિપતિ) જ્ઞાનછીણી પેસે છે, પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી ? “ “શિતા'' જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં, મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે, જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તોપણ સંધિ વિચારીને દેવાથી (મારવાથી) છેદીને બે કરે છે, તેવી રીતે, જોકે સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તોપણ જીવકર્મની છે જે અંદરમાં સંધિ, તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી સકળ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ કર્મનો ક્ષય થવાથી સાક્ષાત છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે જીવ-કર્મનો અન્તઃસન્ધિ-બંધ? “ “સૂક્ષ્મ'' ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. તેનું વિવરણ આમ છે જે દ્રવ્યકર્મ છે જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ, તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તો પણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઊપજે છે; કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે, અચેતન છે, બંધાય છે, છૂટે છે–આમ વિચારતાં ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. નોકર્મ છે જે શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે, વિચાર કરતાં ભેદ-પ્રતીતિ ઊપજે છે. ભાવકર્મ જે મોરાગદ્વેષરૂપ-અશુદ્ધચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતા માત્ર વસ્તુ છે, રાતી-પીળી-કાળી પુરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી રાતો-પીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે; વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતા માત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળાકાળાપણું પસંયોગની ઉપાધિ છે, સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; તેવી જ રીતે જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે; અનાદિ સન્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોટુંરાગ-દ્વેષરૂપ-રંજિત અશુદ્ધ ચેતનારૂપે-પરિણમે છે, તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભુમિમાત્ર તો જીવવસ્તુ છે; તેમાં મોરાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવગુણ નથી. -આ રીતે વિચારતાં ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે, જે અનુભવગોચર છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે-ભિન્ન ભિન્ન કરે છે? ઉત્તર આમ છે- “ રમસતિ'' અતિ સૂક્ષ્મ કાળમાં-એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘નિપુળ: પ્રથમ પતિત'' (નિપુ.) આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દષ્ટિ જીવો તેમના વડ (થમ મ9િ) સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી (પાતિતા) સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. ભાવાર્થ આમ છે કે ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૧૭૩ શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી; તેથી ઉપાયરૂપ છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ? “ “વિધાનૈ.' જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે, પ્રમાદી નથી. કેવી છે પ્રજ્ઞાછીણી? ““મિતઃ મિમિની ફર્વતી'' (મત:) સર્વથા પ્રકારે (મિન્નમની ફર્વતી ) જીવન અને કર્મને જુદાં જુદાં કરે છે. જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીતે કહે છે-“ચૈતન્યપૂરે શાત્માનં મનં ર્વતી અજ્ઞાનમાવે વધું નિયમિત ર્વતી'' (વૈતન્ય) સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના (પૂરે) ત્રિકાળગોચર પ્રવાહમાં (માત્માનં) જીવદ્રવ્યને (મનું ફર્વતી) એકવસ્તુરૂપ-એમ સાધે છે; ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે; (જ્ઞાનમાવે) રાગાદિપણામાં (નિયમિત વન્ધ તી) નિયમથી બંધનો સ્વભાવ છેએમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે. કેવું છે ચૈતન્યપૂર? ‘“મન્ન:સ્થિરવિશનસદ્ધાનિ'' (અન્ત:) સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ, (રિસ્થર) સર્વ કાળે શાશ્વત, (વિશ૬) સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને (સંત) સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે (ઘાનિ) કેવળજ્ઞાન-કેવળદર્શન-તેજ:પુંજ જેનો, એવું છે. ૨-૧૮૧. (શાર્દૂલવિક્રીડિત) भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्रेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।३-१८२।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે ““કદમ શુદ્ધ: રિત *િ '' (દમ) હું (શુદ્ધ: વિત રિન) શુદ્ધ ચૈતન્યમાત્ર છું, (4) નિશ્ચયથી એવો જ છું. ‘‘વિન્મુદ્રાફિનિર્વિમા મહિમા'' (વિન્મુદ્રા) ચેતનાગુણ વડ (જીિત) ચિલિત કરી દીધેલી એવી છે (નિર્વિમા') ભેદથી રહિત (મદિન) મોટપ જેની, એવો છું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ આવો અનુભવ જે રીતે થાય છે તે રીતે કહે છે-“સર્વમ પિ મિત્વા'' (સર્વમ) જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું-(મિત્કા) અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો તેને પરદ્રવ્ય જાણીને–સ્વામિત્વ છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય ? ““યત તુ ભરૂમ શયતે'' (યત તુ) જે કર્મરૂપ પરદ્રવ્ય-વસ્તુ (મેસું શmતે) જીવથી ભિન્ન કરાવાને શક્ય છે એટલે કે દૂર કરી શકાય છે. શાથી? “ “સ્વનક્ષણવતા'' ( નક્ષT) જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન-એવો જે ભેદ તેની (વા) સહાયથી. કેવો છું હું? “યઃિ વIRITળ વા ઘર્મા: વા |MT: fમત્તે મિત્તા રિતિ ભાવે વેવિન મિલા '' (યતિ) જો (વરાળિ) આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં-એવા ભેદ (વા ) અથવા (ઘર્મા:) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ અથવા (ગુણ:) જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ (મિત્તે)-આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે (તવા ઉમદ્યત્તાં) તો વચનમાત્ર ભેદ હો; પરંતુ (જિતિ ભાવે) ચૈતન્યસત્તામાં તો (વન મા નો કોઈ ભેદ નથી, નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ? “ “વિમૌ'' પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે? ‘‘વિશુદ્ધ'' સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. ૩-૧૮૨. (શાર્દૂલવિક્રીડિત) अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तु चित्।।४-१८३।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તેન વિ નિયતં દરજ્ઞપિ શસ્તુ''( તેન) તે કારણથી (જિતુ) ચેતનામાત્ર સત્તા (નિયત) અવશ્ય (દરજ્ઞપ્તિઋપા મસ્તુ) દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ-સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ છે : એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો, વિરુદ્ધ તો કાંઈ નથી. એવા અર્થને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર દઢ કરે છે-‘શ્વેત્ નતિ ચેતના અદ્વૈતા અપિ તવ્ દજ્ઞપ્તિવં ત્યનેત્ સા અસ્તિત્વમ્ વ ત્યનેત્ '' (શ્વેત્) જો એમ છે કે (જ્ઞાતિ) ત્રૈલોકયવર્તી જીવોમાં પ્રગટ છે એવી (ચેતના) સ્વ૫૨ગ્રાહક શક્તિ, [કેવી છે? ] (અદ્વૈતા અપિ) એક-પ્રકાશરૂપ છે તથાપિ (દજ્ઞપ્તિવં ત્યનેત્) દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના-એવાં બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો-‘સા અસ્તિત્વસ્ વ ત્યનેત્’' (સા) તે ચેતના (અસ્તિત્વમ્ yવ ત્યનેત્) પોતાના સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય. શા કારણથી ? 'सामान्यविशेषरूपविरहात् (સામાન્ય) સત્તામાત્ર અને (વિશેષ) પર્યાયરૂપ, તેમના (વિરહાત્) રહિતપણાના કારણે. ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે; જેથી સમસ્ત જ્ઞેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શૈયાકારરૂપે પરિણમે છે–જ્ઞેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે-રૂપે પરિણમે છે-તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. અહીં કોઈ આશંકા કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિધમાન છે? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે, તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ; અથવા જો સિદ્ધ થશે તો તે પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે, ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છે : બીજો દોષ આવો‘ તત્ત્વારો વિત: અપિ નહતા મવતિ'' (તત્ત્વો) ચેતનાનો અભાવ થતાં (વિત: અપિ) જીવદ્રવ્યને પણ (નવતા મવતિ) પુદ્દગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. ‘૬'' ત્રીજો દોષ આવો કે‘વ્યાપળાત્ વિના વ્યાપ્ય: જ્ઞાત્મા અત્તમ્ પત્તિ '' (વ્યાપાત્ વિના) ચેતનાગુણનો અભાવ થતાં ( વ્યાપ્ય: આત્મા) ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે (અન્તમ્ પત્તિ) નાશને પામે અર્થાત્ મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે.-આવા ત્રણ દોષ મોટા દોષ છે. આવા દોષોથી જે કોઈ ભય પામે છે તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે-સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૪ . ૧૮૩. .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ भगवानश्रीडुं६६ ૧૭૬ સમયસાર-કલશ (इन्द्रपा) एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावा: परे सर्वत एव हेयाः ।। ५- १८४ । .. खंडान्वय सहित अर्थ:- '' चितः चिन्मय: भावः एव '' (चितः) उपद्रव्यनो (चिन्मयः) येतनामात्र येवो ( भावः ) स्वभाव छे, (एव) निश्चयथी खेम ४ छे, અન્યથા નથી. કેવો છે ચેતનામાત્ર ભાવ ? एक: '' निर्विल्प छे, निर्भे छे, सर्वथा शुद्ध छे. ‘‘किल ये परे भावा: ते परेषाम् ' ' (किल) निश्चयथी ( ये परे भावा:) शुद्ध ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસંબંધી પરિણામો (તે परेषाम्) ते समस्त पुछ्गतदुर्मना छे, भवना नथी. ' ततः चिन्मय: भावः ग्राह्यः एव, परे भावाः सर्वतः हेयाः एव ' ' ( ततः ) ते अरथी ( चिन्मय: भावः ) शुद्ध येतनामात्र छे ठे स्वभाव ते (ग्राह्यः एव ) ̈वनुं स्व३५ छे जेवो अनुभव १२वा योग्य छे; ( परे भावा:) खानी साथे आगमणता छे थे द्रव्यर्भ- भावर्भ-नोऽर्भस्वभाव ते ( सर्वत: हेया: एव) सर्वथा प्रहारे भवनुं स्व३प नथी जेवो अनुभव रवा योग्य छे. जावो अनुभव सभ्यत्व छे; सभ्यत्वगुण मोक्षनुं झरा छे. ५-१८४. ( शार्दूलविङीडित ) सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ।। ६-१८५ ।। खंडान्वय सहित अर्थ:- "मोक्षार्थिभिः अयं सिद्धान्तः सेव्यतां (मोक्षार्थिभि:) मोक्षार्थीओ अर्थात् सन हर्मनो क्षय थतां थाय અતીન્દ્રિય સુખ, તેને उपाय अनुभवे छे सेवा छे भेोध व तेजो, ( अयं सिद्धान्त:) Please inform us of any errors on rajesh@AtmaDharma.com 33 Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૧૭૭ પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ તેનો (સેવ્યત) નિરંતર અનુભવ કરો. કેવા છે મોક્ષાર્થી જીવ? ““ઉત્તિપિત્તવરતૈ:'' (ઉત્ત) સંસાર-શરીર-ભોગથી રહિત છે (ચિત્તવરિતૈ:) મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ ? “ “કદમ શુદ્ધ નિયમ જ્યોતિઃ સવા રવ સ્મિ'' (દમ) સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે હું જીવદ્રવ્ય તે (શુદ્ધ ચિન્મયમ જ્યોતિ:) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ (સવા) સર્વ કાળ (94) નિશ્ચયથી (મિ) છું ““તું યે તે વિધા: ભાવ: તે મર્દ ન સ્મિ'' (1) એક વિશેષ છે-(જે તે વિવિધા: ભાવ:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો, (તે મર્દ ન મિ) તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ? “ “પૃથક્ષેત્રફળ :' મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ? “ “યત: મત્ર તે સમગ્ર: પિ મને પ૨દ્રવ્ય'' (યત:) કારણ કે (સત્ર) નિજસ્વરૂપને અનુભવતાં, (તે સમગ્ર: 9િ) જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો તે (મન ૫રદ્રવ્ય) મને પરદ્રવ્યરૂપ છે, કેમ કે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી; તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે. ૬–૧૮૫. (અનુષ્ટ્રપ) परद्रव्यग्रहं कुर्वन् बन्येतैवापराधवान्। बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। ७-१८६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘અપરાધવાન વચ્ચેત '' (અપરાધવાન) શુદ્ધ ચિકૂપ-અનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ તે (વચ્ચે) જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે. કેવો છે? “ “પદ્રવ્યપ્રદ પુર્વન'' (પદ્રવ્ય) શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ, તેમના (૬) આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને (ર્વન) કરતો થકો. “શનપરાધ: મુનિ ન વગૅત'' (નપરાધ:) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે (મુનિ:) પરદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ તે (ન વચ્ચેત) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ વડે બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમને પોતારૂપ જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થ-બુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે, જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ જીવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates १७८ સમયસાર-કલશ [ भगवान श्री सेवा माथी रहित. छ. यो छ सभ्यष्टि 94? “स्वद्रव्ये संवृतः'' पोताना આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે. ૭-૧૮૬. ( मालिनी) अनवरतमनन्तैर्बध्यते सापराध: स्पृशति निरपराधो बन्धनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। ८-१८७।। डान्वय सहित अर्थ:- “सापराध: अनवरतम् अनन्तैः बध्यते" (सापराधः) ५२द्रव्य३५ छ पु६।, तेने पोत॥३५ । छ मेयो मिथ्याष्टि ® (अनवरतम् ) ।२।५।६३५. (अनन्तैः) नाथी सतात. नव२९॥६३५ धाय छ पुसfu, तमन। 43 (बध्यते) धाय छे. 'निरपराध: जातु बन्धनं न एव स्पृशति'' (निरपराध:) शुद्धस्५३५ने अनुमचे छ मेवो सभ्यष्टि ०५ (जातु) छ ५९ जाणे (बन्धनं) पूर्वोऽत धने (न स्पृशति) स्पर्शतो नथी, (एव) निश्चयथी. वे स॥५२॥५-नि.२५२॥५- १६छ-"अयम् अशुद्धं स्वं नियतम् भजन सापराध: भवति'' (अयम् ) मिथ्याष्टि ५, (अशुद्धं) २६ अशुद्ध परि९॥भ३५ परिभ्यु छ मेवा (स्वं) पोतान॥ ®पद्रव्यने (नियतम् भजन्) मे ४ निरंत२. अनुभवतो यो (सापराधः भवति) अ५२।५ सहित होय छे. “साधु शुद्धात्मसेवी निरपराधः भवति'' ( साधु ) ४ छ तेम (शुद्धात्म) सण. २६ अशुद्ध५९॥थी मि शुद्ध विद्रूपमात्र सेवा पद्रव्यने (सेवी) सेवे छ अर्थात् तेन। अनुभवथा बिमान छ ४ सभ्यष्टि ५ ते (निरपराधः भवति) समस्त अ५२॥धथी रहित छ; तेथी भनो घz थतो नथी.. ८-१८७. अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालंबनम्। आत्मन्येवालानितं च चित्तमासंपूर्णविज्ञानघनोपलब्धेः।। ९-१८८ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૧૭૯ ખંડાન્વય સહિત અર્થ:- “અત: પ્રમાવિનઃ દતા:'' (શત: પ્રમાનિ:) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ (દતા:) મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાષ્ટિ જીવોનો ધિક્કાર કર્યો છે. કેવા છે? “ “સુરવાસીનતાં તા:'' કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે. “ “વાપાનમ પ્રતીન'' (વાપનમ) રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા (પત્નીને) તે પણ હેય કરી. ““માનવુનમ ન્યૂનિતમ'' (માનવુનમ) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે (૩મૂજિતમ્) મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. ““માત્મનિ થવ વિત્તમ મનાનિત '' (માત્મનિ થવ) શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને (ચિત્તમ માસાનિત) મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીતે કહે છે-“માસપૂર્ણવિજ્ઞાનનોપનઘે:'' (લાસપૂર્ણવિજ્ઞાન) નિરાવરણ કેવળજ્ઞાનનો (ઘર) સમૂહ જે આત્મદ્રવ્ય, તેની (ઉપનઘે:) પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ૯-૧૮૮. (વસન્તતિલકા) यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽध: किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १०-१८९।। ખંડાન્વય સહિત અર્થ:- “ “તત નન: જિં પ્રમાદ્યતિ'' (ત) તે કારણથી (નન:) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (છુિં પ્રમાદ્યતિ) કેમ પ્રમાદ કરે છે? ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન? ‘‘: અધ: પ્રપતન'' જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. તે કારણથી “ “નન: રુથ્વમ વિરું ન દિરોદતિ'' (નવ) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (Bર્ણમ કર્ધ્વમ) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ (વિ જ વિરોદતિ) કેમ પરિણમતો નથી? કેવો છે. જન? “ “ નિ:પ્રભાવ:'' નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? “ “યત્ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પ્રતિમામ વિષે ઇવ પ્રીત'' (યત્ર) જેમાં (પ્રતિક્રમણમ) પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો (વિષે ઇવ પ્રીત) વિષ સમાન કહ્યા છે, ‘‘તત્ર અપ્રતિમખમ સુધાર: Pવ ચાત'' (તત્ર) તે નિર્વિકલ્પ અનુભવમાં (પ્રતિક્રમણમ) ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ (સુધાર: Pવ ચા) અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે, તેથી હેય છે. ૧૦૧૮૯. (પૃથ્વી) प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलस: कषायभरगौरवादलसता प्रमादो यतः। अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।।११-१९०।। ખંડાન્વય સહિત અર્થ - “: પ્રમાનિત: શુદ્ધભાવ: શું ભવતિ'' (મનસ:) અનુભવમાં શિથિલ છે એવો જીવ, [ વળી કેવો છે?] (પ્રમાનિત:) નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે એવો જીવ, (શુદ્ધમાવ: થે મવતિ) શુદ્ધોપયોગી કયાંથી હોય? અર્થાત્ નથી હોતો. “ “યત: મનસતા પ્રમાકુ: 5ષાયમ૨ૌરવતિ'' (યત:) કારણ કે (મસતા) અનુભવમાં શિથિલતા (પ્રમા:) નાના પ્રકારના વિકલ્પ છે. શા કારણથી થાય છે? (વાય) રાગાદિ અશુદ્ધ પરિણતિના (મર) ઉદયના (ગૌ૨વાત) તીવ્રપણાથી થાય છે. ભાવાર્થ આમ છે કે જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે. “ “ અત: મુન: પરમશુદ્ધતા વનતિ ૧ વિશાત્ મુવ્યતે'' (શત:) આ કારણથી (મુનિ:) મુનિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ (પરમશુદ્ધતાં વૃનતિ) શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે (૨) એવો થતો થકો (વિરાજૂ મુચ્યતે) તે જ કાળે કર્મબંધથી મુક્ત થાય છે. કેવો છે મુનિ? “ “સ્વભાવે નિયમિત: ભવન'' (સ્વભાવે) સ્વભાવમાં અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં (નિયમિત: ભવન) એકાગ્રપણે મગ્ન થતો થકો. કેવો છે સ્વભાવ? “સ્વરસનિર્મર'' (સ્વરસ) ચેતનાગુણથી (નિર્મરે) પરિપૂર્ણ છે. ૧૧-૧૯૦. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૧૮૧ (શાર્દૂલવિક્રીડિત) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः। बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।।१२-१९१।। ખંડાન્વય સહિત અર્થ:- “સ: મુચ્યતે' (ન:) સમ્યગ્દષ્ટિ જીવ (મુખ્યત્વે) સકળ કર્મોનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કેવો છે? ““શુદ્ધ: ભવન'' રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો. વળી કેવો છે? “સ્વળ્યોતિરછોચ્છતચૈતન્યામૃતપૂરપૂર્ણહિમા'' (સ્વળ્યોતિ:) દ્રવ્યના સ્વભાવગુણરૂપ, (અઋ) નિર્મળ, (૩છ7) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ એવો જે (ચૈતન્ય) ચેતનાગુણ, તે-રૂપ જે (અમૃત) અતીન્દ્રિય સુખ, તેના (પૂર) પ્રવાહથી (પૂર્ણ) તન્મય છે (મહિલા) માહાભ્ય જેનું, એવો છે. વળી કેવો છે? ““નિત્યમ વિત:'' સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. વળી કેવો છે? ““નિયતું સર્વોપરાધભુત:'' (નિયતં) અવશ્ય (સર્વા૨Tધ) જેટલા સૂક્ષ્મ-સ્કૂલરૂપ રાગ-દ્વેષમોહપરિણામો, તેમનાથી (ટ્યુત:) સર્વ પ્રકારે રહિત છે. શું કરતો થકો આવો થાય છે? “ “વિશ્વધ્વંસન રૂપેચ'' (વન્ધ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની (ધ્વંસમ) સત્તાના નાશરૂપ (૩]ત્ય) અવસ્થાને પામીને. વળી શું કરતો થકો આવો થાય છે? ‘‘તત સમi પ૨દ્રવ્ય સ્વયં ત્યવેત્ત્વ'' દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પરદ્રવ્ય? “ “ અશુદ્ધિવિદ્યાયિ'' અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે. ““દિન'' નિશ્ચયથી. “ “: સ્વદ્રવ્ય રતિમ તિ'' (ય:) જે સમ્યગ્દષ્ટિ જીવ (સ્વદ્રવ્ય) શુદ્ધ ચૈતન્યમાં (રતિમ તિ) રત થયો છે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું, તેના સહારાનો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે. ૧૨-૧૯૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (મન્ટાક્રાન્તા) बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतन्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १३-१९२।। ખંડાન્વય સહિત અર્થ:- “yતત પૂઈ જ્ઞાન ક્વનિતમ'' (તત) એ પ્રમાણે જે કહ્યું છે તે, (પૂર્ણ જ્ઞાન) સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવું (ધ્વનિતમ) પ્રગટ થયું. કેવું પ્રગટ થયું? “ “મોક્ષમ વનસ્'' (મોક્ષમ) જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, (વનસ્) તે અવસ્થારૂપ પરિણમતું થયું. કેવો છે મોક્ષ? ““અક્ષમ'' આગામી અનંત કાળ પર્યન્ત અવિનર છે, (અતુલં) ઉપમા રહિત છે. શા કારણથી પ્રગટ થયું? “ “વ ચ્છવાત'' (વન્ય) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના (વાત) મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન ( અર્થાત્ જીવદ્રવ્ય)? “ “નિત્યોદ્યોતસ્કૃદિતસઉનાવસ્થમ'' (નિત્યોદ્યોત) શાશ્વત પ્રકાશથી (ડિત) પ્રગટ થયું છે (સહનાવસ્થમ્) અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. વળી કેવું છે? “ “વત્તશુદ્ધ'' સર્વથા પ્રકારે શુદ્ધ છે. વળી કેવું છે? ““ત્યન્ત નીરવીર'' (મૈત્યન્ત |ીર) અનંત ગુણે બિરાજમાન એવું છે, (વીર) સર્વ કાળ શાશ્વત છે. શા કારણથી? ‘‘ણાવIRશ્વરસમરત:'' (પાવર) એકરૂપ થયેલાં (સ્વરસ) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના (ભરત:) અતિશયના કારણે. વળી કેવું છે? “સ્વસ્થ અને મદિન ની'' (સ્વસ્થ સવને મદિન) પોતાના નિષ્ફમ્પ પ્રતાપમાં (સી) મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કેસકળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. મોક્ષનું સ્વરૂપ કહ્યું. ૧૩-૧૯૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFFF –૧૦સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ક 听听听 FFFFFFFFFFFFFFFFFFFF (મંદાક્રાન્તા) नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः। शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १-१९३।। ખંડાન્વય સહિત અર્થ:- ““થે જ્ઞાનપુષ્પ: ટૂર્નતિ'' (ચં) આ વિદ્યમાન (જ્ઞાનપુષ્પ:) જ્ઞાનકુંજ અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્ય ( Mતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનકુંજ? ““ટટ્ટોીfપ્રવેદમદિના'' (ટટ્ટોીf) સર્વ કાળ એકરૂપ એવો છે (પ્રવેટ) સ્વાનુભવગોચર (મહિમા) સ્વભાવ જેનો, એવો છે. વળી કેવો છે? “ “વરસવિસરીપૂર્ણપુળ્યાવાર્ષિ:'' (વરસ) શુદ્ધ જ્ઞાનચેતનાના (વિસર) અનંત અંશભેદથી (શાપૂ) સંપૂર્ણ એવું છે (પુષ્ય) નિરાવરણ જ્યોતિરૂપ (મન) નિશ્ચળ (સર્વિ:) પ્રકાશ સ્વરૂપ જેનું, એવો છે. વળી કેવો છે? “ “શુદ્ધ: શુદ્ધ:'' શુદ્ધ-શુદ્ધ છે, અર્થાત્ બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે? ““વમોક્ષપ્રવછૂટે: પ્રતિપમ ટૂર-મૂત:' (૧) બંધ અર્થાત જ્ઞાનાવરણાદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ અને (મોક્ષ) મોક્ષ અર્થાત્ સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું, –એવા (પ્રવશે.) જે બે વિકલ્પો, તેમનાથી (પ્રતિપકમ્) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યાયરૂપે જ્યાં છે ત્યાં (તૂરીમૂત.) ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનકુંજ ) એવું છે? “ “વિનાન વર્તમોત્રામિાવાન સભ્ય પ્રનયમ નીત્વ'' (વિજ્ઞાન) ગણના કરતાં અનંત છે એવા જે (ક) “જીવ કર્તા છે” એવો વિકલ્પ, (મોત્તે) “જીવ ભોક્તા છે' એવો વિકલ્પ, (માવિમાવાન) ઇત્યાદિ અનંત ભેદ તેમનો (સમ્ય) મૂળથી (ઝનયમ નિીત્વ) વિનાશ કરીને. આમ કહે છે. ૧-૧૯૩. (અનુષ્ટ્રપ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्। अज्ञानादेव कर्तायं तदभावादकारकः।। २-१९४।। ખંડાન્વય સહિત અર્થ:-“તિ: હર્તુત્વ ન સ્વભાવ:'' (શસ્ય વિત:) ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવનો, (વર્તુત્વ) જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો (ન સ્વમાવ:) સહજનો ગુણ નથી; [દષ્ટાન્ત કહે છે-] ““વેયિતૃત્વવત'' જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે-જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી. ‘‘મય વર્તા અજ્ઞાનાત વ'' (અર્થ) આ જ જીવ (ર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી ? (અજ્ઞાનાત ઇવ) કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ, તેના કારણે જીવ કર્તા છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી, પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે. ““તવમીવાત્ માર:'' (તવમાંવાતુ) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે, તે મટતાં (માર:) જીવ સર્વથા અકર્તા થાય છે. ર-૧૯૪. (શિખરિણી) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरचिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः। तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभि: स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः।। ३-१९५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી ૧૮૫ ખંડાન્વય સહિત અર્થ:- ““નીવ: કર્તા રૂતિ વરસત: સ્થિત:'' (યં નીવ:) વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે (વર્તા) જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી (રૂતિ) એવું સહજ (સ્વરસત: સ્થિત:) સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? ‘‘વિરુદ્ધ:' દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્મથી ભિન્ન છે. “ “સ્મૃઘિળ્યોતિર્મિધુરતમુવનામોમવન:'' (સ્યુરન્) પ્રકાશરૂપ એવા (વિજ્યોતિર્મિ) ચેતનાગુણ દ્વારા (રિત) પ્રતિબિંબિત છે (ભવનામોમવન:) અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે. ““તથાપિ વિરુન રૂદ અક્ષ્ય પ્રવૃતિમિ: યત સૌ વ: ચાત'' (તથાપિ) શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ (વિન) નિશ્ચયથી (૩૬) સંસાર-અવસ્થામાં ( ચ) જીવન (પ્રકૃતિમિલ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ (યત્ સૌ વશ્વ: ચાતુ) જે કાંઈ બંધ થાય છે “ “સ: વસ્તુ અજ્ઞાન : પિ મદિના રૂતિ'' (સ:) તે (g) નિશ્ચયથી (મજ્ઞાનચ : પિ મહિમા તિ) મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. કેવો છે? ““દિન:'' અસાધ્ય છે. ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય સંસાર-અવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ-રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ પરિણમ્યું છે, તેથી જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે-અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે. અશુદ્ધ ભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. ૩–૧૯૫. (અનુષ્ટ્રપ) भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः। અજ્ઞાનાવ મોmTયું તમારા વE: ૪-૨૬૬ ા ખંડાન્વય સહિત અર્થ:- ‘‘વિત: મોસ્તૃત્વ સ્વભાવ: 7 મૃત:'' (ગર્ચ વિત:) ચેતનદ્રવ્યનો (મોજૂર્વ) ભોક્તાપણું-જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુ:ખરૂપ કર્મફળચેતનાનો અથવા રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ કર્મચેતનાનો ભોક્તા જીવ છે-એવો (સ્વભાવ:) સ્વભાવ અર્થાત્ જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો (૧ મૃત:) ગણધરદેવે કહ્યું નથી; જીવનો ભોક્તા સ્વભાવ નથી એમ કહ્યું છે; [દષ્ટાન્ત કહે છે...] ‘‘વર્તુત્વવત'' જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. ‘‘મય નીવ: મોજી'' આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પણ છે. તે શા કારણથી ? “ “અજ્ઞાનાત '' અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે. ‘‘તવમાવતિ આવે વ:'' મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે. ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણુંભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે. હવે મિથ્યાદષ્ટિ જીવ દ્રવ્યકર્મનો અથવા ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દષ્ટિ કર્તા નથી એમ કહે છે. ૪-૧૯૬. (શાર્દૂલવિક્રીડિત) अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः। इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।५-१९७।। ખંડાન્વય સહિત અર્થ:- “નિyળે: અજ્ઞાનિતા ત્યજતાં'' (નિપુ:) સમ્યગ્દષ્ટિ જીવોએ (જ્ઞાનતા) પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ () જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો? ““માસ અવનિર્તઃ'' શુદ્ધ ચિતૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. કેવો છે શુદ્ધ ચિકૂપનો અનુભવ? “ “શુદ્ગાત્મમયે'' (શુદ્ધ) સમસ્ત ઉપાધિથી રહિત એવું જે (પછાત્મ) એકલું જીવદ્રવ્ય (મયે) તે સ્વરૂપ છે. બીજું શું કરવાનું છે? ““જ્ઞાનિતા સેવ્યતા'' શુદ્ધ વસ્તુના અનુભવરૂપ-સમ્યકત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય? ““તિ વં નિયનં નિરુણ'' (તિ) જે પ્રકારે કહે છે (ર્વ નિયમ) એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને (નિઋણ) અવધારીને. તે વસ્તુનું સ્વરૂપ કેવું? “મજ્ઞાની નિત્યે વેવ: ભવેત'' (મજ્ઞાની) મિથ્યાષ્ટિ જીવ (નિત્યં) સર્વ કાળે (વેવ: મત) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થાય છે એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની? ‘‘પ્રકૃતિરૂમાવનિરત:'' (પ્રકૃતિ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી ૧૮૭ જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો (સ્વભાવ) ઉદય થતાં નાના પ્રકારનાં ચતુર્ગતિશરીર, રાગાદિભાવ, સુખદુ:ખપરિણતિ ઇત્યાદિમાં (નિરત:) પોતાપણું જાણી એત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. ‘‘તુ જ્ઞાન નીતુ વેવ નો ભવેત્'' (તુ) મિથ્યાત્વ મટતાં એવું પણ છે કે (જ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ (નાતુ) કદાચિત્ (વેક: નો ભવેત્) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે. કેવો છે જ્ઞાની ? “પ્રકૃતિરૂમાવવિરત:'' (પ્રકૃતિ) કર્મના (સ્વભાવ) ઉદયના કાર્યમાં (વિરત:) હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને, એવો છે. ભાવાર્થ આમ છે કે જીવને સમ્યકત્વ થતાં અશુદ્ધપણું મટયું છે, તેથી ભોક્તા નથી. ૫-૧૯૭. (વસત્તતિલકા) ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावाच्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।।६-१९८ ।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાન વર્ષ ન કરોતિ જ ન વેયતે' (જ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ (કર્મ ન રાતિ) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી (૨) અને (વેયતે) સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ‘‘વિન મયં તસ્વમવન રૂતિ વનમ નાનાતિ'' (વિન) નિશ્ચયથી (અર્થ) જે શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઇત્યાદિ છે તે સમસ્ત (તસ્વમવન) કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી-(રૂતિ વલમ નાનાતિ) એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી. ‘‘દિ : મુ$: પવ'' (હિ) તે કારણથી (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (મુ9: પુ) જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““પરં નાનન'' જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયકમાત્ર છે, મિથ્યાદષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે? ‘‘શુદ્ધસ્વમાનિયત:'' (શુદ્ધમાવ) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં (નિયત:) આસ્વાદરૂપ મગ્ન છે. શા કારણથી ? “ “વરનવે નયો: ૩માવતિ'' (૨) કર્મનું કરવું, (વેવન) કર્મનો ભોગ, એવા ભાવ (માવાત ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ સમ્યગ્દષ્ટિ જીવને મટયા છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે; મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદેશ છે. ૬-૧૯૮. (અનુષ્ટ્રપ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षताम्।।७-१९९।। ખંડાન્વય સહિત અર્થ:- “તેષાં મોત: 7'' (તેષાં) એવા મિથ્યાષ્ટિ જીવોને (મોક્ષ:) કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે તે જીવો? “મુમુક્ષતામ મપિ'' જૈનમતાશ્રિત છે, ઘણું ભણ્યા છે, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી. કોની જેમ? “ “ સામાન્યજ્ઞનવત'' જેમ તાપસ, યોગી, ભરડા ઇત્યાદિ જીવોને મોક્ષ નથી તેમ. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી. કેવા છે તે જીવો? “ “તુ યે માત્માનું સ્તરમ પુણ્યત્તિ'' (1) જેથી એમ છે કે (૨) જે કોઈ મિથ્યાષ્ટિ જીવો (માત્માનં) જીવદ્રવ્યને (વર્તારમ પુણ્યત્તિ) કર્તા માને છે અર્થાત્ તે જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે-એવું માને છે, પ્રતીતિ કરે છે, આસ્વાદે છે. વળી કેવા છે? ““તમસા તતા:'' મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે, અંધ થયા છે. ભાવાર્થ આમ છે કે તેઓ મામિથ્યાષ્ટિ છે કે જેઓ જીવનો સ્વભાવ કર્તારૂપ માને છે; કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે. ૭–૧૯૯. (અનુષ્ટ્રપ) नास्ति सर्वोऽपि सम्बन्ध: परद्रव्यात्मतत्त्वयोः। कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। ८-२००।। ખંડાન્વય સહિત અર્થ:- “તત પ૨દ્રવ્યાત્મતત્ત્વયો: વર્તુતા પુતઃ'' (તત) તે કારણથી (પદ્રવ્ય) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલનો પિંડ અને (માત્મતત્ત્વયો: ) શુદ્ધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર : : જીવદ્રવ્ય, તેમને (સ્તૃતા) ‘જીવદ્રવ્ય પુદ્દગલકર્મનું કર્તા, પુદ્દગલદ્રવ્ય જીવભાવનું કર્તા' એવો સંબંધ (તા: ) કેમ હોય ? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી ? Íર્મસમ્બન્ધામાવે '' (ŕ) જીવ કર્તા, (ર્મ) જ્ઞાનાવરણાદિ કર્મ-એવો છે જે (સમ્બન્ધ) બે દ્રવ્યનો એકસંબંધ, એવો (માવે) દ્રવ્યનો સ્વભાવ નથી તે કારણથી. તે પણ શા કારણથી ? ‘સર્વ: અપિ સમ્બન્ધ: નાસ્તિ '' (સર્વ:) જે કોઈ વસ્તુ છે તે (પિ) જોકે એકક્ષેત્રાવગારૂપ છે તોપણ (સમ્બન્ધ: નાસ્તિ) પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પુદ્દગલકર્મનો કર્તા નથી. ૮–૨૦૦. (વસન્તતિલકા ) ऐकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोsपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। ९-२०१।। ૧૮૯ :: ખંડાન્વય સહિત અર્થ:- ‘તત્ વસ્તુમેરે Íર્મઘટના ન અસ્તિ'' (તત્) તે કારણથી (વસ્તુમેરે) ‘જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્દગલદ્રવ્ય અચેતનસ્વરૂપ ’ એવો ભેદ અનુભવતાં, (ર્તૃર્મઘટના) ‘ જીવદ્રવ્ય કર્તા, પુદ્દગલપિંડ કર્મ, એવો વ્યવહાર (ન અસ્તિ) સર્વથા નથી. તો કેવો છે ? 'मुनयः जनाः तत्त्वम् अकर्तृ पश्यन्तु ' (મુનય: નના: ) સમ્યગ્દષ્ટિ છે જે જીવો તે (તત્ત્વમ્) જીવસ્વરૂપને (અન્ત્ પશ્યન્તુ) ‘ કર્તા નથી ’ એવું અનુભવો-આસ્વાદો. શા કારણથી ? ‘ ‘ યત: પુસ્ય વસ્તુન: અન્યતરેન સાઈ સતાોપિ સમ્બન્ધ: નિષિદ્ધ: q'' (યત:) કારણ કે (પૃસ્ય વસ્તુન:) શુદ્ધ જીવદ્રવ્યનું (અન્યતરેળ સાર્ધ) પુદ્ગલદ્રવ્ય સાથે (સન: અપિ) દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ (સમ્બન્ધ: ) એકત્વપણું (નિષિદ્ધ: પુવ) અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જ્ય છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે, અન્ય દ્રવ્ય સાથે મળતું નથી; તેથી જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું અકર્તા છે. ૯-૨૦૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯) સમયસાર-કલશ [ भगवान श्री.छंद । भगवान ( वसन्ततिम) ये तु स्वभावनियमं कलयन्ति नेममज्ञानमग्नमहसो बत ते वराकाः। कुर्वन्ति कर्म तत एव हि भावकर्मकर्ता स्वयं भवति चेतन एव नान्यः।।१०-२०२।। डान्वय सहित अर्थ:- ''बत ते वराकाः कर्म कुर्वन्ति'' (बत) दु:4नी साथे. इहे छ , (ते वराकाः) मेवो ४ मिथ्यादृष्टि ५२॥शि ते (कर्म कुर्वन्ति) मोह२।।-द्वेष३५ अशुद्ध परिति ७२ छ;-वो छ? "अज्ञानमग्नमहसः'' (अज्ञान) मिथ्यात्व३५ भावन। २९ (मग्न) ॥२७६।मायो (महसः) शुद्ध यैतन्यप्राशनो , मेवो छ;-"तु ये इमम् स्वभावनियमं न कलयन्ति'' (तु) ॥२९॥ (ये) ४, ( इमम् स्वभावनियम) 'पद्रव्य नाव२९६ पुसपिंऽनु त नथी' मेवा वस्तुस्थामायने (न कलयन्ति) स्वानुम१प्रत्यक्षपणे अनुभवतो नथी. भावार्थ साम छ કે-મિથ્યાદષ્ટિ જીવરાશિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે, તેથી પર્યાયરત છે, તેથી भिथ्यात्व-२॥ग-द्वेष-अशुद्ध परि॥४३५ परिमे छे. "तत: भावकर्मकर्ता चेतन: एव स्वयं भवति, न अन्यः'' (ततः) ते २४थी (भावकर्म) मिथ्यात्व-ग-द्वेष-अशुद्ध येतन३५ परि९॥मनु, ( कर्ता चेतन: एव स्वयं भवति) व्याप्य-व्या५७३५ परिमे छ से पद्रव्य पोते त थाय छ, (न अन्यः) पुल त िथतुं नथी. भावार्थ साम છે કે-જીવ મિથ્યાદષ્ટિ હોતો થકો જેવા અશુદ્ધ ભાવરૂપે પરિણમે છે તેવા ભાવોનો કર્તા थाय छ-मेवो सिद्धान्त छ. १०-२०२. (२u[वीडित) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाजीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।११-२०३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૧૯૧ ખંડાન્વય સહિત અર્થ:- “તત: લક્ષ્ય નીવ: ર્તા ૪ તત ચિનુ નીવર્ચ gવ વર્મ'' (તત:) તે કારણથી ( ચ) રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામનું, (નીવ: વર્તા) જીવદ્રવ્ય તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે (૨) અને (ત) રાગાદિ અશુદ્ધ પરિણમન, (વિ-લનુ) અશુદ્ધરૂપ છે, ચેતનારૂપ છે તેથી, (નીવર્ચ વ ) તે કાળે વ્યાય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી ? “ “યત પુન: જ્ઞાતા '' (યતી કારણ કે (પુન: જ્ઞાતા 7) પુદ્ગલદ્રવ્ય ચેતનારૂપ નથી, રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલો છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો-પાકો કરે છે-“ર્મ વતં ન” (વર્મ) રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ (199તું ન) અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી, કોઈથી કરાયેલો હોય છે. એવો છે શા કારણથી ? “ “વાર્યત્વતિ'' કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂપ) છે. (૨) તથા ‘‘તત નીવપ્રકૃત્યો: ૩યો: કૃતિ: 7'' (તત્વ) રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન (નીવ) ચેતનદ્રવ્ય અને (પ્રકૃત્યો:) પુદ્ગલદ્રવ્ય એવાં (ઢયો:) બે દ્રવ્યોનું (તિ: ૧) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે કોઇ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્તા છે. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ-નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે; તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુલકર્મને કર્તાપણું ઘટતું નથી; કારણ કે ““જ્ઞાયા: પ્રતે: સ્વાર્થનમુમાવાનુષજાત'' (અજ્ઞાય:) અચેતનદ્રવ્યરૂપ છે જે (છત્તે ) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તેને (ચાર્ય) પોતાના કરતૂતના (f) ફળના અર્થાત્ સુખદુઃખના (મુમાવ) ભોક્તાપણાનો (અનુષ#ા) પ્રસંગ આવી પડે. ભાવાર્થ આમ છે કેજે દ્રવ્ય જે ભાવનું કર્તા હોય છે તે, તે દ્રવ્યનું ભોક્તા પણ હોય છે. આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે, પરંતુ બંને ભોક્તા તો નથી. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુ:ખનું ભોક્તા હોય એમ ઘટે છે, પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ:દુખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે, ભોક્તા પણ છે. વળી આ અર્થને ગાઢો-પાકો કરે છે- “ સ્થ: પ્રકૃતેઃ કૃતિ: 7'' (વસ્ય: પ્રતે.) એકલા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ પુદ્ગલકર્મનું (વૃતિ: ૧) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ ચેતનપરિણામ એકલા પુદ્ગલકર્મના કરેલા છે. ઉત્તર આમ છે કે એમ પણ નથી; કારણ કે, “મર્વિલેસનાત'' અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે, રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે; તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ હોતા નથી. તે કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે. ૧૧-૨૦૩. (શાર્દૂલવિક્રીડિત) कमैव प्रवितर्य कर्तृ हतकै: क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्च्छृतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते।।१२-२०४।। ખંડાન્વય સહિત અર્થ:- “ “વસ્તુસ્થિતિ: સ્કૂયતે'' (વસ્તુ) જીવદ્રવ્યની (સ્થિતિ:) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા (સૂયતે) જેવી છે તેવી કહે છે. કેવી છે? ‘‘ચકા પ્રતિવન ધ્યવિનયા'' (ચકિ૬) “જીવ કર્તા છે, અકર્તા પણ છે” એવું અનેકાન્તપણું, તેની (પ્રતિવશ્વ) સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના વડે (તબ્ધ) પ્રાપ્ત કરી છે (વિનયા) જીત જેણે, એવી છે. શા માટે કહે છે? “તેષાં વોન્ચ સંશુદ્ધ'' (તેષામ) જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાદષ્ટિ જીવોની (વોચ સંશુદ્ધ) વિપરીત બુદ્ધિને છોડાવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદષ્ટિ જીવરાશિ? ““ઉદ્ધતમો મુદ્રિતઘિયાં'' (ઉદ્ધત) તીવ્ર ઉદયરૂપ (મોદ) મિથ્યાત્વભાવથી (મુદ્રિત) આચ્છાદિત છે (fધયાં) શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ સમ્યત્વશક્તિ જેની, એવો છે. વળી કેવો છે? “ “: માત્મા વન્વિત કર્તા તિ જૈવિ શ્રુતિ: પિતા'' (Sષ: માત્મા) ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય (થન્વિત વર્તા) કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે-(રૂતિ) એ રીતે (જૈશ્વિત્ શ્રુતિ:) કેટલાક મિથ્યાષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી (પિતા) અત્યંત ક્રોધ ઊપજે છે. કેવો ક્રોધ થાય છે? ‘‘અનિતા'' જે અતિ ગાઢો છે, અમિટ (–અટળ) છે. જેથી આવું માને છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૧૯૩ “માત્મ: વર્તુતi fક્ષસ્વા'' (માત્મનઃ) જીવને (વર્તતાં) પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું ( ક્ષિા ) સર્વથા મટાડીને (-નહીં માનીને) ક્રોધ કરે છે. વળી કેવું માને છે? ““ર્મ વ્ર વર્તુ તિ પ્રતિવર્ષ'' (વર્ષ ) એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (વર્ત) રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે (રૂતિ પ્રવિતવર્ય) એવું ગાઢપણું કરે છે–પ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે? “દત:'' પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યાષ્ટિ છે. ૧૨-૨૦૪. (શાર્દૂલવિક્રીડિત) माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्याहताः कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधाद्धः। ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।।१३-२०५।। ખંડાન્વય સહિત અર્થ- એમ કહ્યું હતું કે સ્યાદ્વાદસ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું. તેનો ઉત્તર છે- ““ની સાઈતા: પિ પુરુષ વર્તારમ મા પૂશસ્તુ'' (મી) વિધમાન જે (સાઈતા: 9િ) જૈનોક્ત સ્યાદ્વાદસ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યગ્દષ્ટિ જીવો તે પણ (પુરૂષ) જીવદ્રવ્યને (કર્તારમ્) અકર્તા અર્થાત્ રાગાદિ અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કર્તા નથી એવું (મા મ્યુશનુ) ન અંગીકાર કરો. કોની જેમ? “સરળ્યા: '' જેમ સાંખ્યમતવાળા જીવને સર્વથા અકર્તા માને છે તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. કેવું માનવાયોગ્ય છે તે કહે છે-“સવા તે મેવાવવોપાત ઘ: સ્તર વિન નયન્તુ તુ $á નું વ્યુત વર્તમામ પશ્યન્તુ'' (સવા) સર્વ કાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે (તે) જીવદ્રવ્યને, (ભેલાવવોથાત્ અધ:) શુદ્ધસ્વરૂપ-પરિણમનરૂપ સમ્યકત્વથી ભ્રષ્ટ મિથ્યાદષ્ટિ હોતું થયું મોહ–રાગ-દ્વેષરૂપ પરિણમે છે તેટલો કાળ, (વર્તાર નિ નયન્ત) કર્તા અવશ્ય માનો અર્થાત્ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતનપરિણામનો કર્તા જીવ છે એમ અવશ્ય માનો-પ્રતીતિ કરો. (તું) તે જ જીવ (5ળું) જ્યારે મિથ્યાત્વપરિણામ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપ સમ્યકત્વભાવરૂપે પરિણમે છે ત્યારે (ન્ન વ્યુતવર્તુભાવમ) તેને કર્તાપણા વિનાનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ અર્થાત્ છોડયું છે રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું જેણે એવો (પશ્યન્ત) શ્રદ્ધો-પ્રતીતિ કરો-એવો અનુભવો. ભાવાર્થ આમ છે કે-જેમ જીવનો જ્ઞાનગુણ સ્વભાવ છે, તે જ્ઞાનગુણ સંસાર-અવસ્થામાં અથવા મોક્ષ-અવસ્થામાં છૂટતો નથી; તેમ રાગાદિપણું જીવનો સ્વભાવ નથી, તોપણ સંસાર-અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ–રાગ-દ્વેષરૂપ અશુદ્ધપણાને લીધે વિભાવરૂપે જીવ પરિણમે છે અને ત્યાં સુધી કર્તા છે. જીવને સમ્યકત્વગુણ પરિણમ્યા પછી આવો જાણવો-““ઉદ્ધતવો ઘાનિયત'' (ઉદ્ધત) સકળ શેય પદાર્થ જાણવા માટે ઉતાવળા એવા (વોઇધામ) જ્ઞાનનો પ્રતાપ છે (નિયતં) સર્વસ્વ જેનું, એવો છે. વળી કેવો છે? “ “સ્વયં પ્રત્યક્ષમ'' પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો છે? “ “મને'' ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. વળી કેવો છે? “જ્ઞાતાજમ'' જ્ઞાનમાત્રસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘પરમ છે'' રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. ૧૩-૨૦૫. (માલિની) क्षणिकमिदमिहैक: कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम्। अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।१४-२०६ ।। ખંડાન્વય સહિત અર્થ- બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે- ““રુદ : નિગમનસિ વર્તમોત્રો: વિમેન વિઘ7'' () સાંપ્રત વિદ્યમાન છે એવો (5:) બૌદ્ધમતને માનવાવાળો કોઈ જીવ (નિર્ગમનસિ) પોતાના જ્ઞાનમાં (વર્તમોત્રો:) કર્તાપણા-ભોક્તાપણાનો (વિમેમ વિધ?) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે-તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે. એવું કેમ માને છે? ““રૂમ માત્મતત્વે ક્ષણમ્ વત્પયિતા'' (રૂમ માત્મતત્વે) અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય, તેને (ક્ષ મ છત્પયિત્વા) ક્ષણિક માને છે અર્થાત જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિનિધન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૧૯૫ જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિના કારણે એમ માને છે કે એક સમયમાત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિનશી જાય છે, અન્ય નવો જીવ મૂળથી ઊપજી આવે છે; આવું માનતો થકો માને છે કે ક્રિયાનો કર્તા અન્ય કોઈ જીવ છે, ભોક્તા અન્ય કોઈ જીવ છે. આવો અભિપ્રાય મિથ્યાત્વનું મૂળ છે. તેથી એવા જીવને સમજાવે છે- “ “લયમ વિદ્યાર: તસ્ય વિમોટું અપતિ'' (યમ વિદ્યાર:) કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જેમાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે કે જે નગર મેં બાળકપણામાં જોયું હતું-આવી છે જે અતીત-અનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ તે (તસ્ય વિમોટું અપતિ) ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. ભાવાર્થ આમ છે કે જે જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય ? માટે “જીવદ્રવ્ય સદા શાશ્વત છે” એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. કેવી છે જીવવસ્તુ? ““નિત્યામૃતોપૈ: સ્વયમ મિન્વિત્'' (નિત્ય) સદાકાળ અવિનશરપણારૂપ જે (અમૃત) જીવદ્રવ્યનું જીવનમૂળ, તેના (ગોપૈ:) સમૂહ વડે (સ્વયમ્ મિષિષ્યન) પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. ““વ'' નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં. ૧૪-૨૦૬. (અનુષ્ટ્રપ ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७।। ખંડાન્વય સહિત અર્થ - ક્ષણિકવાદીને પ્રતિબોધવામાં આવે છે- ‘રૂતિ : વાસ્તુ'' (રૂતિ) એ રીતે (ઈવાન્તઃ) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે” એમ કહેવું તે (માં વાસ્તુ) ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો. એવું કેવું? ‘‘કન્ય: રોતિ કન્ય: મું$'' (અન્ય: વરાતિ) અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જ છે, (અન્ય: મુંજે) અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે, –એવું એકાન્તપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ સમયસાર-કલશ ભગવાન શ્રીકુંદકુંદ આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જ છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે-આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કયું વિપરીતપણું? ““અત્યન્ત વૃચંશમેવત: વૃત્તિમનાશવત્વનાત'' (અત્યન્ત) દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? (વૃત્તિ) અવસ્થા, તેના (સંશ) અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો (મેવત:) ભેદ છે અર્થાત કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે–એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદષ્ટિ જીવ (વૃત્તિનાશeત્પના) વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કહ્યું છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે. ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી. માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. ૧૫-૨૦૭. (શાર્દૂલવિક્રીડિત) आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः। चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।।१६-२०८ ।। ખંડાન્વય સહિત અર્થ:- એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે. ‘‘સદો પૃથુ: Pષ: માત્મા શ્રુતિ :'' (દો) હે જીવ! (પૃથુ:) નાના પ્રકારનો અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદષ્ટિ જીવો છે તેમનાથી (પષ: શાત્મા) વિધમાન શુદ્ધ ચૈતન્યવસ્તુ (વ્યાિતઃ) સધાઈ નહિ. કેવા છે એકાન્તવાદી? ““શુદ્ધષ્ણુસૂત્રે રસ્તે.'' (શુદ્ધ) * દ્રવ્યાર્થિકનયથી રહિત (ઋગુસૂત્ર) વર્તમાન પર્યાયમાત્રમાં * અહીં ‘દ્રવ્યાર્થિકનયથી રહિત' પાઠના સ્થાનમાં હસ્તલિખિત તથા પહેલી મુદ્રિત હિન્દી પ્રતમાં “પર્યાયાર્થિકનયથી રહિત' એવો પાઠ છે જે ભૂલથી લખાઈ ગયો લાગે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૧૯૭ વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં (લૈ.) મગ્ન છે. ““ચૈતન્ચ ક્ષણ પ્રવચ્ચ'' એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે, અન્ય જીવ મૂળથી ઊપજે છેએવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી. તથા મતાન્તર કહે છે““મારે: તત્રાgિ blનોપાધિવત્તાત્ ધિક્કાં અશુદ્ધિ મત્વા'' (પરેડ) કોઈ મિથ્યાદષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમણે પણ વસ્તુની પ્રાપ્તિ નથી એમ કહે છે-(ાનોપાવિસાત) અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી-એમ માની (તત્ર પિ) તે જીવમાં (ધિwાં કશુદ્ધિ મા) અધિક અશુદ્ધિ માને છે અર્થાત્ જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ એવી પ્રતીતિ કરે છે જે જીવો, તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી. મતાન્તર કહે છે-“અન્ય વ: તિવ્યાઉિં પ્રપદ્ય'' (અન્ય) એકાન્ત મિથ્યાષ્ટિ જીવ કોઈ એવા છે કે જેઓ (અતિવ્યાર્ષેિ પ્રપદ્ય) કર્મની ઉપાધિને માનતા નથી, “ “ માત્માને પરિશુદ્ધમ ર્બુમિ:'' જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે, તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી ? “નિ:સૂત્રમુofક્ષામ:'' (નિ:સૂત્ર) સ્યાદ્વાદસૂત્ર વિના (મુwfક્ષામ:) સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે; તેમને પ્રાપ્તિ નથી. તેનું દષ્ટાન્ત-“દીરવત્'' હારની જેમ. ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી-હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી–આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે, તેઓ સ્યાદ્વાદસૂત્ર વડ જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું છે તેવું માનજો. ૧૬-૨૦૮. (શાર્દૂલવિક્રીડિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचिचिचिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।।१७-२०९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ:- “નિપુ: વસ્તુ પૂર્વ સવૂિન્યતાન'' (નિપુણ:) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તેમણે (વસ્તુ વ) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ (સબ્ધિન્યતામ) સંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે. ““તું: ર વેયિત: વિશત: સસ્તુ અથવા અમેટ: કસ્તુ'' (વડ) કર્તામાં () અને (વેયિત:) ભોક્તામાં (યુpિવશત:) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો ભેદ કરતાં-(મે: કસ્તુ) અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિકનયથી એવો ભેદ છે તો હો, –એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી; (અથવા) દ્રવ્યાર્થિકનયથી (અમે) જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે એવું પણ છે (અસ્ત) તો એવું પણ હો, એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. ‘‘વા છત્ત વ વેચતા વા મા મવત'' (વા) કર્તુત્વનયથી (વર્તા) જીવ પોતાના ભાવોનો કર્તા છે (૨) તથા ભોસ્તૃત્વનયથી (વેયિતા) જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે એવું છે તો એવું જ હો, - એવું વિચારતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી, કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે; (વા) અથવા અકર્તુત્વનયથી જીવ અકર્તા છે (૨) તથા અભોકતૃત્વનયથી જીવ (મા) ભોક્તા નથી, (ભવતુ) કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો, –એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી, કારણ કે ““પ્રોતા રુદ માત્મનિ વિસ્મ તું ન શય:'' (પ્રોતા) કોઈ નવિકલ્પ, [ તેનું વિવરણ-અન્ય કરે છે-અન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે-ભોક્તા છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા નથી-ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તો પણ તેમાંથી કોઈ વિકલ્પ,] (રૂદ સાત્મનિ) શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં (વવિ) કોઈ પણ કાળે (મતું ન વય:) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યો કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે? સમાધાન આમ છે કે સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને (સ્વરૂપને ) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે “ “: રૂયમ પI પિ જિવન્તામણિમાનિવ મિત: વાસ્તુ '' (૧૯) અમને () સ્વસંવેદનપ્રત્યક્ષ, (ST (9) સમસ્ત વિકલ્પોથી રહિત, (વિદ્) શુદ્ધ ચેતનારૂપ (વિજ્ઞાન) અનંત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૧૯૯ શક્તિગર્ભિત (માસિT) ચેતનામાત્ર વસ્તુની (મિત: વાસ્તુ વ) સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે, અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. દષ્ટાન્ત આમ છે કે- “સૂત્રે પ્રોતા રૂવ'' જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે, માળા ગૂંથતાં અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જાઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે; તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી; જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે, ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર સત્તા અનુભવ કરવાયોગ્ય છે, તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી. ૧૭–૨૦૯. ( રથોદ્ધતા) व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते વર્તે છર્મ વ સલૅનિષ્ણતા ૨૮-૨૨૦ ના ખંડાન્વય સહિત અર્થ:-અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી ? ઉત્તર આમ છે કે-કહેવા માટે તો છે, વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે- “વ્યાવહારિદશ વ વવનં'' જજૂઠી વ્યવહારદષ્ટિથી જ ‘‘વર્તુ'' કર્તા “ “ઘ'' તથા “ “ વર્મ'' કરાયેલું કાર્ય ‘‘વિભિન્નમ રૂધ્યતે'' ભિન્ન ભિન્ન છે. જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તા-એવું કહેવા માટે સત્ય છે; કારણ કે યુક્તિ એમ છે. કે રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું. સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે; કારણ કે ““યતિ નિશન રિન્યતે'' (યતિ) જો (નિશ્ચયેન) સાચી વ્યવહારદષ્ટિથી (વિન્યતે) જોવામાં આવે, શું જોવામાં આવે? “ “વસ્તુ'' સ્વદ્રવ્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ પરિણામ-પદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો सदा एव कर्तृ कर्म एकम् इष्यते " (સવા વ) સર્વ કાળે (ŕ) કર્તા અર્થાત્ પરિણમે છે જે દ્રવ્ય અને (ર્મ) કર્મ અર્થાત્ દ્રવ્યનો પરિણામ (પુન્ દૃષ્યતે) એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્દગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે તેથી કર્તા છે; અને તે જ કર્મ છે, કેમકે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;–એમ (રૂષ્યતે) વિચારતાં ઘટે છેઅનુભવમાં આવે છે. અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્ય કર્તા, અન્ય દ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ–એવું તો અનુભવમાં ઘટતું નથી; કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્ય-વ્યાપકપણું નથી. ૧૮ ૨૧૦. ૨૦૦ સમયસાર-કલશ .. ( નર્કટક ) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ।। १९-२११ । । "" "" શ્લોકાર્થ:- ‘નનુ નિ'' ખરેખર ‘‘પરિણામ: વ'' પરિણામ છે તે જ विनिश्चयतः '' નિશ્ચયથી ‘‘ર્મ'' કર્મ છે, અને सः परिणामिनः एव भवेत्, અપરસ્ય ન મવૃત્તિ'' પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે, અન્યનો નહિ (કા૨ણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો ); વળી ‘‘ ર્મ ર્ત્તશૂન્યં ફઇ ન ભવતિ ' ' કર્મ કર્તા વિના હોતું નથી, ‘‘=’’ તેમ જ ‘‘ વસ્તુન: પુતયા સ્થિતિ: હૈં ન'' વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે ); તત: માટે ‘“તત્ વ ર્દૂ ભવન્તુ'' વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે). ૧૯-૨૧૧. "" : * પંડિત શ્રી રાજમલ્લજીની ટીકામાં ‘આત્મખ્યાતિ 'ના આ શ્લોકનો ‘ ખંડાન્વય સહિત અર્થ' નથી, તેથી ગુજરાતી સમયસારના આધારે અર્થસહિત તે શ્લોક અહીં આપવામાં આવ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી ૨૦૧ ૨O૧ (પૃથ્વી) बहिर्जुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्। स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते સ્વભાવવત્તનાછુ નઃ વિમિદ મોદિત: વિનશ્યાા ૨૦-૨૨૨ાા ખંડાન્વય સહિત અર્થ:- જીવનો સ્વભાવ એવો છે કે સકળ શેયને જાણે છે. કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવું જાણશે કે શેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપણું ઘટતું નથી, જીવવસ્તુનો એવો જ સ્વભાવ છે કે સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે-“ “દ સ્વમાનનાના: મોદિત: વિરું વિનશ્યતે'' (૩૬) જીવ સમસ્ત જ્ઞયને જાણે છે એમ દેખીને (સ્વભાવ) જીવના શુદ્ધ સ્વરૂપથી (વનન) અલિતપણું જાણી (p:) ખેદખિન્ન થતો મિથ્યાષ્ટિ જીવ (મોહિત:) મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ ($િ વિનશ્યતે ) કેમ ખેદખિન્ન થાય છે? “યત: સ્વમાનિયત સવલમ "વ વસ્તુ છુષ્યતે'' (યત:) કારણ કે (સનમ વ વસ્તુ છે જે કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ઇત્યાદિ છે તે બધું (સ્વમાનિયતં) નિયમથી પોતાના સ્વરૂપે છે એવું (રૂધ્યતે) અનુભવગોચર થાય છે. આ જ અર્થ પ્રગટ કરીને કહે છે-“ “યદ્યપિ pદનન્તશgિ: સ્વયં વદિસ્કૃતિ'' (યદ્યપિ, જોકે પ્રત્યક્ષપણે એવું છે કે (પૂરત) સદાકાળ પ્રગટ છે (અનન્ત9િ :) અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય (સ્વયં દિ: સુવતિ) સ્વયં સમસ્ત શેયને જાણીને શેયાકારરૂપે પરિણમે છે-એવો જીવનો સ્વભાવ છે, “તથાપિ કન્યવક્વન્તર'' (તથાપિ) તોપણ (ન્યવક્વન્તરમ) એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય “સપ૨વસ્તુન: ન વિશતિ'' કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન શેયરૂપ થતું નથી, જ્ઞય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથીએવી વસ્તુની મર્યાદા છે. ૨૦-૨૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ [ मानश्रीद समयस॥२-४८२ (२थोद्धता) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य क: किं करोति हि बहिर्जुठन्नपि।। २१-२१३ ।। डान्वय सहित अर्थ:- अर्थ यो हतो तेने uढो ४३. छ- 'येन इह एकम् वस्तु अन्यवस्तुनः न'' ( येन) ४ ॥२९॥थी (इह) ७ द्रव्योमi ts ( एकम् वस्तु) पद्रव्य अथवा पुसद्रव्य सत्॥३५ विद्यमान छ त (अन्यवस्तुनः न) अन्य द्रव्य साथे सर्वथा भगतुं नथी सेवा द्रव्योन। स्वभावानी भा छ, "तेन खलु वस्तु तत् वस्तु" ( तेन) ते ॥२९॥थी (खलु) निश्चयथी (वस्तु) ४ ओ द्रव्य छ (तत् वस्तु) ते पोतान। स्१३५ छ–४ छे तेम ४ छ; ''अयम् निश्चयः'' भावो तो निश्चय छ, ५२मेश्वरे. प्रत्यो , अनुभवाय२. ५९थाय छ. "क: अपर: बहिः लुठन् अपि अपरस्य किं करोति'' (क: अपर:) मे ऽयुं द्रव्य छ उ ४ (बहिः लुठन् अपि) यद्यपि शेयवस्तुने पो छ तो५ (अपरस्य किं करोति) शेयवस्तु साथे संबंध री ? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. ભાવાર્થ આમ છે કે-વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઇ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી. આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે જ્ઞયવસ્તુને જાણે; એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી; જીવદ્રવ્ય યને જાણતું थडे पोताना स्१३५. छ. २१-२१3. (२थोद्धता) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वययम्। व्यावहारिकदृशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात्।। २२-२१४ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૦૩ ખંડાન્વય સહિત અર્થ - કોઈ આશંકા કરે છે કે જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કે-જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી. ‘‘ત યત વસ્તુ સ્વયમ પરિણામિન: વેવસ્તુન: વિરુગ્વન પિ 97'' (1) એવી પણ કહેણી છે કે (યત્ વસ્તુ) જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય, (સ્વયમ પરિણામિન: બન્યવસ્તુન:) પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું (ક્વિન પિ તે) કાંઈ કરે છે એમ કહેવું, ‘‘તત વ્યાવહારિદશા'' (તત) જે કાંઈ એવો અભિપ્રાય છે તે બધો (વ્યાવહારિદશા) જૂઠી વ્યવહારદષ્ટિથી છે. ““નિશ્ચયીત્વ વિક્રમ પ નાસ્તિ ફુદ મત'' (નિશ્ચયાત્) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (મિ મપિ નાસ્તિ) એવો વિચાર-એવો અભિપ્રાય કાંઈ નથી;-ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી, મૂળથી જૂઠું છે;-(રૂદ મi) એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. રર-૨૧૪. (શાર્દૂલવિક્રીડિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्। ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः।। २३-२१५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “નના તત્ત્વાન્ $િ વ્યવન્ત'' (નના:) જનો અર્થાત્ સમસ્ત સંસારી જીવો (તત્ત્વ) “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે” એવા અનુભવથી (વિ વ્યવન્ત) કેમ ભ્રષ્ટ થાય છે? ભાવાર્થ આમ છે કે વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? ‘‘દ્રવ્યાન્તરવુવના વુધિય:'' (દ્રવ્યન્તર) “સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે જીવ તેથી () અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય” એવું જાણીને (માનધિય:) “શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય” એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. તુ'' તેનું સમાધાન આમ છે કે- “યત્ જ્ઞાન શેયમ ગતિ તત્વ કયું શુદ્ધસ્વમાવોદય:'' (ય) જે એમ છે કે (જ્ઞાને યમ તિ) “જ્ઞાન શયને જાણે છે” એવું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ પ્રગટ છે (તત્ અયં) તે આ (શુદ્ધસ્વભાવોય:) શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે–જેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે–અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, જાણતો થકો પોતાના સ્વરૂપે છે-એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; [ વિશેષ સમાધાન કરે છે–] કારણ કે ‘‘મ્િ લપિ દ્રવ્યાન્તાં પુદ્રવ્યાતં ન ચાસ્તિ'' (વિક્ અપિ દ્રવ્યાન્તર) કોઈ શેયરૂપ પુદ્દગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય (પુર્વીદ્રવ્ય) શુદ્ધ જીવવસ્તુમાં (i) એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ (ન વાસ્તિ) શોભતું નથી. ભાવાર્થ આમ છે કે–જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, શેયવસ્તુ શેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે-‘‘ શુદ્ધદ્રવ્યનિરૂપળાર્પિતમતે: (શુક્રંદ્રવ્ય ) સમસ્ત વિકલ્પથી રક્તિ શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના (નિરુપળ) પ્રત્યક્ષ અનુભવમાં (અર્પિતમતે:) સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને. વળી કેવા જીવને ? ‘“ તત્ત્વ समुत्पश्यतः ' સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે એવા જીવને. ભાવાર્થ આમ છે– જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, સમસ્ત જ્ઞેયથી ભિન્ન છે,' એવો સ્વભાવ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. ૨૩–૨૧૫. .. ૨૦૪ સમયસાર-કલશ (મન્દાક્રાન્તા) शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः। ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।। २४-२१६ ।। . . ખંડાન્વય સહિત અર્થ:- 'सदा ज्ञानं ज्ञेयं कलयति अस्य ज्ञेयं न अस्ति વ'' (સવા) સર્વ કાળ (જ્ઞાનં) જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ (જ્ઞેયં) સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુને (યિત્તિ) એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ–(અસ્ય) જ્ઞાનના સંબંધથી ( જ્ઞેય ન અસ્તિ) જ્ઞેયવસ્તુ જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સાથે સંબંધરૂપ નથી, (૬) નિશ્ચયથી એમ જ છે. દૃષ્ટાંત કહે છે‘‘ જ્યોત્સાવું મુવં સ્નપયંતિ તસ્ય ભૂમિ: ન અસ્તિ વ'' (જ્યોત્પ્રાપં ) ચાંદનીનો પ્રસાર (ભુવં સ્નપયંતિ) ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-(તસ્ય) ચાંદનીના પ્રસારના સંબંધથી ( ભૂમિ: ન અસ્તિ ) ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે-જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તોપણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે– ‘‘ શુદ્ધદ્રવ્યસ્વરસંભવનાત્ શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો ‘‘સ્વમાવસ્ય શેષ 'િ' (સ્વમાવસ્ય) સત્તામાત્ર વસ્તુનું (શેષ )િ શું બચ્યું ? ભાવાર્થ આમ છે કે સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. ‘‘ વિવા જો કદી ‘ ‘ અન્યદ્રવ્ય ભવત્તિ અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય તો तस्य स्वभावः किं स्यात् " (તત્ત્વ) પહેલાં સાધેલી સત્તારૂપ વસ્તુનો (સ્વમાવ: ત્રિં સ્વાત્) સ્વભાવશું રહ્યો અર્થાત્ જો પહેલાંનું સત્ત્વ અન્ય સત્ત્વરૂપ થાય તો પહેલાંની સત્તામાંનું શું બચ્યું? અર્થાત્ પહેલાંની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્ય ચેતનાસત્તારૂપ છે, નિર્વિભાગ છે, તે ચેતનાસત્તા જો કદી પુદ્દગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. ૨૪-૨૧૬. * (મન્દાક્રાન્તા) ૨૦૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com 33 रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।। २५-२१७ ।। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘પુતત્ રાદ્વેષદયં તાવન્ યતે'’(તત્) Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ વિધમાન, (૨) ઇષ્ટમાં અભિલાષ અને (કેષ) અનિષ્ટમાં ઉગ એવા (યમ) બે જાતિના અશુદ્ધ પરિણામ (તાવત્ ૩યતે) ત્યાં સુધી થાય છે ‘‘યાવત્ જ્ઞાનું જ્ઞાન ન મવતિ'' (વાવ) જ્યાં સુધી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (જ્ઞાન ન મવતિ) પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી; [ ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી.] “ “પુન: વોä વધ્યતાં યાવત ન યાતિ'' (પુન:) તથા (વાણં) જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ (લોધ્યતાં યાવિત ન યાતિ) યમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. તત્ જ્ઞાનું જ્ઞાન ભવતુ'' (ત) તે કારણથી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ (જ્ઞાન ભવતુ) શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો. કેવું છે શુદ્ધ જ્ઞાન? “જે કૃતજ્ઞાનમાવ'' (ચકૃત) દૂર કરી છે (જ્ઞાનમા વં) મિથ્યાત્વભાવરૂપ પરિણતિ જેણે એવું છે. આવું થતાં કાર્યની પ્રાપ્તિ કહે છે-“ “યેન પૂરૂમાવ: મવતિ'' (પેન) જે શુદ્ધ જ્ઞાન વડે (પૂસ્વભાવ: મવતિ) પૂર્ણ સ્વભાવ અર્થાત જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયસ્વરૂપ છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ? “ “માવામા તિરયન'' ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થકું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. ૨૫-૨૧૭. (મંદાક્રાન્તા) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टि: क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटन्तौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः ।। २६-२१८ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ “તતઃ સચદછિ: પુરં તત્ત્વદડ્યા તો કૃપયા'' (તત:) તે કારણથી (સચદછિ:) શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ, ( તત્ત્વદયા) પ્રત્યક્ષરૂપ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે (તો) રાગ-દ્વેષ બંનેને (ક્ષપયતુ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૦૭ મૂળથી મટાડીને દૂર કરો. ““યેન જ્ઞાનજ્યોતિઃ સદનું વનતિ'' (પેન) જે રાગ-દ્વેષને મટાડવાથી (જ્ઞાળ્યોતિઃ સદનં ન્યૂતિ) જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? “ “પૂMવના:'' (પૂર્ણ) જેવો સ્વભાવ છે એવો અને (અવન) સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો ( :) પ્રકાશ છે જેનો, એવી છે. રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે-“દિ જ્ઞાનમ્ જ્ઞાનમાવાત રૂદ રાજેષો ભવતિ'' (હિ) જે કારણથી (જ્ઞાનમ) જીવદ્રવ્ય (અજ્ઞાનમાવા) અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે વિભાવપરિણતિ-મિથ્યાત્વરૂપ, તેને લીધે (ફુદ) વર્તમાન સંસાર-અવસ્થામાં (RTIષી ભવતિ) રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે. તેથી ‘‘તૌ વસ્તુ–પ્રશિહિદશા દશ્યમાન વિન્વિત'' (ત) રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ પરિણામ (વસ્તુત્વાગિરિતદશા દશ્યમાની) સત્તાસ્વરૂપ દષ્ટિથી વિચારતાં (ન વિરુખ્યત્વ) કાંઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી, જીવની વિભાવપરિણતિ છે. તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે. આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે, શુદ્ધ પરિણતિ થાય છે. ર૬-૨૧૮. (શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।।२७-२१९ ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે, કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી, પરદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ તથા શરીર-સંસારભોગસામગ્રી-બલાત્કારે જીવને રાગ-દ્વેષરૂપ પરિણમાવે છે. પરંતુ એમ તો નથી, જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થયું રાગ-દ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે, પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. તે કહે છે-“શ્વિન પિ अन्यद्रव्यं तत्त्वदृष्ट्या रागद्वेषोत्पादकं न वीक्ष्यते'' Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (વિશ્વન પિ ચંદ્રવ્ય) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન-નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પરદ્રવ્ય તે, (તત્ત્વચા) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દષ્ટિથી (RTIષોત્પાલવ) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (વાસ્થતે) જોવામાં આવતું નથી[ કહેલો અર્થ ગાઢો-દઢ કરે છે...] “સ્માત સર્વદ્રવ્યોત્પત્તિ: સ્વભાવે સન્તશ્ચાસ્તિ'' (યતિ) કારણ કે (સર્વદ્રવ્ય) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (ઉત્પત્તિ:) અખંડ ધારારૂપ પરિણામ (સ્વરૂમાવેન) પોતપોતાના સ્વરૂપે છે, (અન્ત: વાસ્તિ) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ ? “ “અત્યન્ત વ્યા'' અતિશય પ્રગટ છે. ૨૭-૨૧૯. (માલિની) यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र। स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो ભવતુ વિદિતમસ્તું યાત્વોષસ્મિ પોષ: ૨૮-૨૨૦ ના ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સંસારઅવસ્થામાં રાગ-દ્વેષ-મોહ–અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે તે, વસ્તુનું સ્વરૂપ વિચારતાં, જીવનો દોષ છે, પુદ્ગલ દ્રવ્યનો દોષ કાંઈ નથી; કારણ કે જીવદ્રવ્ય પોતાના વિભાવ-મિથ્યાત્વરૂપ પરિણમતું થયું પોતાના અજ્ઞાનપણાને લીધે રાગ-દ્વેષ-મોહરૂપ પોતે પરિણમે છે. જો કદી શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે, રાગ-દ્વેષ-મોહરૂપ ન પરિણમે, તો પુદ્ગલદ્રવ્યનો શો ઇલાજ ચાલે? તે જ કહે છે-““રૂ યત RTIકેષતોષપ્રસૂતિ: ભવતિ તત્ર તરત : પરેષાં તૂષi નાસ્તિ'' (સુદ) અશુદ્ધ અવસ્થામાં (૧) જે કાંઈ (૨Iષતોષપ્રસૂતિ: મવતિ) રાગાદિ અશુદ્ધ પરિણતિ થાય છે (તત્ર) તે અશુદ્ધ પરિણતિ થવામાં (તરત પિ) અત્યંત થોડું પણ, (પરેષ ટૂષM નાસ્તિ) જેટલી સામગ્રી છે-જ્ઞાનાવરણાદિ કર્મનો ઉદય અથવા શરીર-મન-વચન અથવા પંચેન્દ્રિય ભોગસામગ્રી ઇત્યાદિ ઘણી સામગ્રી છે–તેમાં કોઈનું દૂષણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૦૯ તો નથી. તો શું છે? ““મયમ સ્વયમ અપરાધ તત્ર નવોદ: સતિ'' (શયમ) સંસારી જીવ (સ્વયમ અપરાધી) પોતે મિથ્યાત્વરૂપે પરિણમતો થકો શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે; કર્મના ઉદયથી થયો છે અશુદ્ધ ભાવ, તેને પોતારૂપ જાણે છે; (તત્ર) એ રીતે અજ્ઞાનનો અધિકાર હોતાં (નવોદ: સર્પતિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે. ભાવાર્થ આમ છે કે જીવ પોતે મિથ્યાદષ્ટિ થતો થકો પરદ્રવ્યને પોતારૂપ જાણીને અનુભવે ત્યાં રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું થવું કોણ રોકે? તેથી પુદ્ગલકર્મનો શો દોષ? “ “વિત ભવતુ'' એમ જ વિદિત હો કે રાગાદિ અશુદ્ધ પરિણતિરૂપે જીવ પરિણમે છે તે જીવનો દોષ છે, પુદ્ગલદ્રવ્યનો દોષ નથી. હવે આગળનો વિચાર કંઈ છે કે નથી? ઉત્તર આમ છે-આગળનો આ વિચાર છે કે ““ોધ: સતં યતિ'' (વોઇડ) મોહ-રાગદ્વષરૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેનો (અરૂં યતિ) વિનાશ હો. તેનો વિનાશ થવાથી ““વોઇ: 'િ ' હું શુદ્ધ, ચિતૂપ, અવિનશ્વર, અનાદિનિધન, જેવો છું તેવો વિદ્યમાન જ છું. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય શુદ્ધસ્વરૂપ છે; તેમાં મોરાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે; તે અશુદ્ધ પરિણતિને મટાડવાનો ઉપાય આ છે કે સહજ જ દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમે તો અશુદ્ધ પરિણતિ મટે; બીજાં તો કોઈ કરતૂત-ઉપાય નથી. તે અશુદ્ધ પરિણતિ મટતાં જીવદ્રવ્ય જેવું છે તેવું છે, કાંઈ ઘટવધ તો નથી. ૨૮–૨૨૦. (રથોદ્ધતા) रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनी શુદ્ધવો વિધુર લુદ્ધય: તા ૨૨-૨૨૨ ખંડાન્વય સહિત અર્થ- કહેલા અર્થને ગાઢો-દઢ કરે છે- “તે મોદાદિની ન દિ ઉત્તરત્તિ'' (તે) એવો મિથ્યાદષ્ટિ જીવરાશિ (મોદાદિની) મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ એવી છે શત્રુની સેના તેને (૧ દિ ઉત્તરન્સિ) મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યાદષ્ટિ જીવો ? “ “શુદ્ધવો વિઘુર વૃદ્ધય:'' (શુદ્ધ) સકળ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧) સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ઉપાધિથી રહિત જીવવસ્તુના (વાઘ) પ્રત્યક્ષ અનુભવથી (વિઘુર) રહિત હોવાથી (અન્ય) સમ્યકત્વથી શૂન્ય છે (વૃદ્ધય:) જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે. તેમનો અપરાધ શો ? ઉત્તર-અપરાધ આવો છે; તે જ કહે છે : ““ચે રવિન્મનિ પ૨દ્રવ્ય નિમિત્તતાં વ છત્તયન્ત'' (૨) જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવા છે-“(નન્મનિ) રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં (પદ્રવ્ય) આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ (નિમિત્તતાં વનય7િ) પુદ્ગલદ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે” એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વ કાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણામનો અવસર યો? અર્થાત્ કોઈ અવસર નહિ. ૨૯-૨૨૧. (શાર્દૂલવિક્રીડિત) पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव। तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युिदासीनताम्।।३०-२२२।। ખંડાવય સહિત અર્થ- ભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવી આશંકા કરશે કે જીવદ્રવ્ય જ્ઞાયક છે, સમસ્ત શેયને જાણે છે, તેથી પરદ્રવ્યને જાણતાં કાંઈક થોડો ઘણો રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિકાર થતો હશે? ઉત્તર આમ છે કે પરદ્રવ્યને જાણતાં તો એક નિરંશમાત્ર પણ નથી, પોતાની વિભાવપરિણતિ કરતાં વિકાર છે, પોતાની શુદ્ધ પરિણતિ હોતાં નિર્વિકાર છે. એમ કહે છે-“તે જ્ઞાનિન: વિ રાજેષમયમવત્તિ, સદન કલાસીનતાં $િ મુવ્યંતિ'' (પ્લે અજ્ઞાનિ:) વિદ્યમાન છે જે મિથ્યાદષ્ટિ જીવો તે (વિ રાષમયમવત્તિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિમાં મગ્ન કેમ થાય છે? તથા (સદનાં કવીસીનતાં વિ મુવૅતિ) સહજ જ છે સકળ પરદ્રવ્યથી ભિન્નપણું-એવી પ્રતીતિને કેમ છોડે છે? ભાવાર્થ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૧૧ આમ છે કે-વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, તેઓ વિચલિત થાય છે તે પૂરો અચંબો છે. કેવા છે અજ્ઞાની જીવો? ‘‘તકસ્તુરિસ્થતિવો વધ્યfષ:'' (તસ્તુ) શુદ્ધ જીવદ્રવ્યની (રિસ્થતિ) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા, તેના (વોઇ) અનુભવથી (વધ્ય) શૂન્ય છે (fધષUT:) બુદ્ધિ જેમની, એવા છે. ““ગયે વોઘા'' વિદ્યમાન છે જે ““વફાપિ જિરિયાં ચેતનામાત્ર જીવદ્રવ્ય તે “ “લોધ્યાત'' સમસ્ત શેયને જાણે છે તેના દ્વારા ન યાયાત'' રાગ-દ્વેષ-મોહરૂપ કોઈ પણ વિક્રિયારૂપે પરિણમતું નથી. કેવું છે જીવદ્રવ્ય? ‘‘પૂર્વે વ્યુતશુદ્ધવો મહિમા'' (પૂર્ણ) જેનો ખંડ નથી એવો, (5) સમસ્ત વિકલ્પથી રહિત, (મળ્યુત) અનંત કાળ પર્યન્ત સ્વરૂપથી ચળતો નથી એવો, (શુદ્ધ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત એવો જે (વાઘ) જ્ઞાનગુણ તે જ છે (મહિમા) સર્વસ્વ જેનું, એવું છે. દષ્ટાન્ત કહે છે-““તત: રૂત: પ્રવેશ્યાત્ લીપ: રૂવ'' (તત: રૂત:) ડાબેજમણે, ઉપર-નીચે, આગળ-પાછળ (MPIશ્યા) દીવાના પ્રકાશથી જોવામાં આવે છે. ઘડો, કપડું ઇત્યાદિ, તેના દ્વારા (વીપ: રૂવ) જેમ દીવામાં કોઈ વિકાર ઊપજતો નથી. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે દીપક પ્રકાશ સ્વરૂપ છે, ઘટ-પટાદિ અનેક વસ્તુઓને પ્રકાશે છે, પ્રકાશતો થકો જે પોતાનું પ્રકાશમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, વિકાર તો કાંઈ જોવામાં આવતો નથી, તેવી જ રીતે જીવદ્રવ્ય જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞયને જાણે છે, જાણતું થયું જે પોતાનું જ્ઞાનમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, શયને જાણતાં વિકાર કાંઈ નથી. આવું વસ્તુનું સ્વરૂપ જેમને ભાસતું નથી તેઓ મિથ્યાદષ્ટિ છે. ૩૦-૨૨૨. (શાર્દૂલવિક્રીડિત) रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृश: पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात्। दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।।३१-२२३ ।। ખંડાન્વય સહિત અર્થ:- “નિત્ય સ્વભાવસ્પૃશ: જ્ઞાનચ સવૅતનાં વિન્દન્તિ'' (નિત્ય સ્વભાવસ્થૂશ:) નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જેમને એવા છે જે સમ્યગ્દષ્ટિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ જીવો તે (જ્ઞાનસ્થ સંગ્વતનાં) જ્ઞાનચેતનાને અર્થાત્ રાગ-દ્વેષ-મોથી રહિત શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુને (વિન્દન્તિ) પામે છે–આસ્વાદે છે. કેવી છે જ્ઞાનચેતના? “ “સ્વરામિષિમુવન'' પોતાના આત્મિક રસથી જગતને જાણે કે સિંચન કરે છે. વળી કેવી છે? ‘‘વષ્યદેવર્ષિય'' (વખ્યત્વે સકળ જ્ઞયને જાણવામાં સમર્થ એવો જે (જિર્વિ:) ચૈતન્યપ્રકાશ, તે છે (મી) સર્વસ્વ જેનું, એવી છે. આવી ચેતના કયા કારણથી છે તે કહે છે-“ટૂર રુદ્રવરિત્રવૈમવવનાત'' (ટૂર) અતિ ગાઢ-દઢ (મારુઢ) પ્રગટ થયેલો, (ચરિત્ર) રાગદ્વેષ અશુદ્ધ પરિણતિથી રહિત જીવનો જે ચારિત્રગુણ, તેના (વૈમવ) પ્રતાપના (વત્તા) સામર્થ્યથી. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચારિત્ર તથા શુદ્ધ જ્ઞાનચેતનાને એકવસ્તુપણું છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ? ““RIષવિભાવકુમારૂ: '' (RYIકેષ) જેટલી અશુદ્ધ પરિણતિ છે તે-રૂપ જે (વિમાવ) જીવનો વિકારભાવ, તેનાથી (મુ9) રહિત થયું છે (મસ:) શુદ્ધ જ્ઞાન જેમનું, એવા છે. વળી કેવા છે? “પૂર્વાભિસમસ્તમૈવિજ્ઞા:'' (પૂર્વ) જેટલો અતીત કાળ, (શામિ) જેટલો અનાગત કાળ, તે-સંબંધી (સમસ્ત) નાના પ્રકારના અસંખ્યાત લોકમાત્ર (કર્મ) રાગાદિરૂપ અથવા સુખ-દુ:ખરૂપ અશુદ્ધચેતના-વિકલ્પ, તેનાથી (વિના:) સર્વથા રહિત છે. વળી કેવા છે? ““તવત્વિોયાત મિના:'' (તત્વોદયા ) વર્તમાન કાળમાં આવેલા ઉદયથી થયેલ છે જે શરીર, સુખ-દુ:ખ, વિષયભોગસામગ્રી ઇત્યાદિ, તેનાથી (મિના:) પરમ ઉદાસીન છે. ભાવાર્થ આમ છે કે-કોઈ સમ્યગ્દષ્ટિ જીવો ત્રિકાળ સંબંધી કર્મની ઉદયસામગ્રીથી વિરક્ત થઈને શુદ્ધ ચેતનાને પામે છે-આસ્વાદે છે. ૩૧-૨૨૩. (ઉપજાતિ) ज्ञानस्य सञ्चेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धम्। अज्ञानसञ्चेतनया तु धावन् વોઇસ્ય શુદ્ધિ નિદ્ધિ વન્ય:રા રૂ૨-૨૨૪ના ખંડાન્વય સહિત અર્થ- જ્ઞાનચેતનાનું ફળ તથા અજ્ઞાનચેતનાનું ફળ કહે છેઃ ‘‘નિત્ય'' નિરંતર “જ્ઞાનસ્થ સન્વેતનયા'' રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૧૩ વિના શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ જે જ્ઞાનપરિણતિ, તેના વડે “ “ મતવ શુદ્ધ+ જ્ઞાનમ્ પ્રવેશતે પુ'' (તીવ શુદ્ધમ જ્ઞાનમ) સર્વથા નિરાવરણ કેવળજ્ઞાન (પ્રાશ) પ્રગટ થાય છે; [ ભાવાર્થ આમ છે કે-કારણ સદેશ કાર્ય થાય છે, તેથી શુદ્ધ જ્ઞાનને અનુભવતા શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે-એમ ઘટે છે.] (વ) એમ જ છે નિશ્ચયથી. ‘તુ'' તથા 'अज्ञानसञ्चेतनया बन्धः धावन् बोधस्य शुद्धिं निरुणद्धि'' (अज्ञानसञ्चेतनया) રાગ-દ્વેષ-મોહરૂપ તથા સુખ-દુઃખાદિરૂપ જીવની અશુદ્ધ પરિણતિ વડે (વન્ય: ઘાવન) જ્ઞાનાવરણાદિ કર્મબંધ અવશ્ય થતો થકો (વોઇસ્ય શુદ્ધિ નિદ્ધિ ) કેવળજ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનચેતના મોક્ષનો માર્ગ, અજ્ઞાનચેતના સંસારનો માર્ગ. ૩ર-૨૨૪. (આર્યા) कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः। परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे।। ३३-२२५।। ખંડાન્વય સહિત અર્થ- કર્મચેતનારૂપ તથા કર્મફળચેતનારૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેને મટાડવાનો અભ્યાસ કરે છે : “પરમ ભૈર્ચમ ભવનમ્પ'' હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ છું, સકળ કર્મની ઉપાધિથી રહિત એવું મારું સ્વરૂપ મને સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદમાં આવે છે. શું વિચારીને? “ “સર્વ કર્મ પરિદત્ય'' જેટલું દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છે તે સમસ્તનું સ્વામિત્વ છોડીને. અશુદ્ધ પરિણતિનું વિવરણ‘‘ત્રિવતિ વિષય'' એક અશુદ્ધ પરિણતિ અતીત કાળના વિકલ્પરૂપ છે જે “મેં આમ કર્યું, આમ ભોગવ્યું ' ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ આગામી કાળના વિષયરૂપ છે જે “આમ કરીશ, આમ કરવાથી આમ થશે” ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ વર્તમાન વિષયરૂપ છે જે “હું દેવ, હું રાજા, મારે આવી સામગ્રી, મને આવું સુખ અથવા દુ:ખ' ઇત્યાદિરૂપ છે. એક આવો પણ વિકલ્પ છે કે : ““ઋતિવારિતાનુમનનૈ.'' (વૃત) જે કંઈ પોતે હિંસાદિ ક્રિયા કરી હોય; (વારિત) છે, અન્ય જીવને ઉપદેશ દઈને, કરાવી હોય; (અનુમનનૈ:) જે, કોઈએ સહજ જ કરેલી ક્રિયાથી સુખ માનવું હોય. તથા એક આવો પણ વિકલ્પ છે કે : ““મનોવવનવા '' મનથી ચિંતવવું, વચનથી બોલવું, કાયાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પ્રત્યક્ષપણે કરવું. આવા વિકલ્પોને પરસ્પર ફેલાવતાં ઓગણપચાસ ભેદ થાય છે, તે સમસ્ત જીવનું સ્વરૂપ નથી, પુદ્ગલકર્મના ઉદયથી થાય છે. ૩૩-૨૨૫. ભૂતકાળનો વિચાર આ પ્રમાણે કરે છે यदहमकार्षं यदचीकरं यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च वाचा च कायेन च तन्मिथ्या मे दुष्कृतमिति। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તત ડુતે મે મિથ્યા ભવતુ'' (તત ટુતમ્) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડ, (મે મિથ્ય મવત) સ્વરૂપથી ભ્રષ્ટ હોવાથી મેં પોતારૂપ અનુભવ્યાં તે અજ્ઞાનપણું થયુંસાંપ્રત (હવે) એવું અજ્ઞાનપણું જાઓ, “હું શુદ્ધસ્વરૂપ” એવો અનુભવ હો. પાપના ઘણા ભેદ છે. તે કહે છે“ “યત દમ વાર્ષ'' (યત) જે પાપ (દમ માર્ષ) મેં પોતે કર્યું હોય, “ “યત અદમ વીવેરં'' જે પાપ અન્યને ઉપદેશ દઈને કરાવ્યું હોય, તથા ““યત અન્ય ફર્વત્તમ પિ સમન્વજ્ઞાસિષ'' જે સહજ જ કર્યું છે અન્ય કોઈએ તેમાં મેં સુખ માન્યું હોય, ‘‘મનસા'' મનથી, “ “ વાવા'' વચનથી, ‘‘છાયેન'' શરીરથી. આ બધું જીવનું સ્વરૂપ નથી, તેથી હું તો સ્વામી નથી; એનો સ્વામી તો પુદ્ગલકર્મ છે.-આવું સમ્યગ્દષ્ટિ જીવ અનુભવે છે. (આર્યા) मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।।३४-२२६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““કદમ માત્મના આત્મનિ વર્તુ'' (દમ) ચેતનામાત્ર સ્વરૂપ છું જે “હું” વસ્તુ, તે હું (માત્મા) પોતાથી (મીત્મનિ વર્તે) રાગાદિ અશુદ્ધ પરિણતિ ત્યાગીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનુભવરૂપ પ્રવર્તે છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ““નિત્યમ ચૈતન્યાત્મનિ'' (નિત્યમ) સર્વ કાળ (ચૈતન્યત્મિનિ) જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. વળી કેવો છે? “ “નિષ્કર્મ'' સમસ્ત કર્મની ઉપાધિથી રહિત * શ્રી સમયસારની આત્મખ્યાતિ-ટીકાનો આ ભાગ ગદ્યરૂપ છે, પદ્યરૂપ અર્થાત્ કળશરૂપ નથી, તેથી તેને પધાંક આપવામાં આવ્યો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૧૫ છે. શું કરતો થકો આમ પ્રવર્તે છું? ““તત સક્તિ ર્મ પ્રતિબ્ધ'' પહેલાં કર્યું હોય જે કાંઈ અશુદ્ધપણારૂપ કર્મ તેને પ્રતિક્રમીને–ત્યાગીને. કયું કર્મ? “ “યત કદમ કાઉં'' જે પોતે કર્યું હોય. શા કારણથી ? “ “મોદાત્'' શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ હોઈને કર્મના ઉદય આત્મબુદ્ધિ હોવાથી. ૩૪-૨૨૬. વર્તમાન કાળની આલોચના આ પ્રમાણે છે न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति। ખંડાન્વય સહિત અર્થ:- ‘‘રોમિ'' વર્તમાન કાળમાં થાય છે જે રાગવૈષરૂપ અશુદ્ધ પરિણતિ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મબંધ, તેને હું કરતો નથી, [ ભાવાર્થ આમ છે કે-મારું સ્વામિત્વપણું નથી એમ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવે છે. ] ‘‘ વIRયામિ'' અન્યને ઉપદેશ દઈને કરાવતો નથી, “ “અન્ય ર્વત્તમ પિ ન સમન્નાનામિ'' પોતાથી સહજ અશુદ્ધપણારૂપ પરિણમે છે જે કોઈ જીવ તેમાં હું સુખ માનતો નથી, (મનસા ) મનથી, (વીવા) વચનથી, (છાયેન ) શરીરથી. સર્વથા વર્તમાન કર્મનો મારે ત્યાગ છે. (આર્યા) मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य। માત્મનિ ચૈતન્યત્મિનિ નિષ્કર્મ નિત્યમાત્મના વર્તી રૂ-૨૨૭Tો ખંડાન્વય સહિત અર્થ:- ‘‘માત્મના આત્મનિ નિત્યમ વર્તે'' (૪) હું (માત્મા) પરદ્રવ્યની સહાય વિના પોતાની સહાયથી (શાત્મનિ) પોતામાં (વર્તે) સર્વથા ઉપાદેય બુદ્ધિથી પ્રવર્તે છે. શું કરીને? ““રૂમ સનમ વર્ગ ૩યત માનોવ્ય'' (રૂમ) વર્તમાનમાં ઉપસ્થિત (સત્તમ ) જેટલું અશુદ્ધપણું અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ પુદ્ગલ કે જે (૩ ) વર્તમાન કાળમાં ઉદયરૂપ છે, તેને (માનોવ્ય) આલોચીને અર્થાત્ “શુદ્ધ જીવનું સ્વરૂપ નથી' એમ વિચાર કરતાં તેનું સ્વામિત્વપણું છોડીને. કેવું છે * જુઓ પદટિપ્પણ પૃ. ૨૧૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ સમયસાર-કલશ [ भगवानश्री. र्भ ? 'मोहविलासविजृम्भितम्'' (मोह) मिथ्यात्वना (विलास) प्रभुत्व५९॥ 43 (विजृम्भितम् ) प्रसयुं छ. यो धुं हुं मात्मा ? " चैतन्यात्मनि'' शुद्ध येतनामात्रस्५३५ छु. वणी यो छु? "निष्कर्मणि'' समस्त भनी थी. रहित छु. ३५-२२७. ભવિષ્યના કર્મનું પ્રત્યાખ્યાન કરે છે न करिष्यामि न कारयिष्यामि न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति।। i qय सहित आर्थ:- "न करिष्यामि'' ९ ॥२॥भी Mi Pula अशुद्ध ५२९॥भो रीश नहि, “न कारयिष्यामि'' ४२वीश नहि, “अन्यं कुर्वन्तम् न समनुज्ञास्यामि'' (अन्यं कुर्वन्तम् ) स६४ ४ अशुद्ध ५२ तिने ४२ ७४ / ०५ तेने (न समनुज्ञास्यामि) अनुमोदन ऽरी नहि, “मनसा'' भनथी, "वाचा'' वयनथी, “कायेन'' शरी२थी. (२ ) प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।।३६-२२८ ।। डान्वय सहित सर्थ:- “निरस्तसम्मोहः आत्मना आत्मनि नित्यम् वर्ते" (निरस्त) ॥ छ ( सम्मोहः) मिथ्यात्५३५ अशुद्ध ५२ति नी भयो छु ४ इंत (आत्मना) पोताना शानना थी (आत्मनि) पोतान। स्व३५i (नित्यम् वर्ते) निरंत२ मनुम१३५. प्रवर्तुं छु. यो छ मात्मा अर्थात पोते ? 'चैतन्यात्मनि'' शुद्ध येतनामात्र छ. वणी यो छ ? - "निष्कर्मणि'' समस्त भनी चिथी रहित छ. शुं रीने मात्माम प्रवर्तुं छु? "भविष्यत् समस्तं कर्म प्रत्याख्याय'" (भविष्यत्) भाभी . संबधी (समस्तं कर्म) 241 ६ अशुद्ध विडपो छ ते (प्रत्याख्याय) शुद्ध स्१३५थी अन्य छ सेभ 10 संगी॥२३५ स्वामित्वने छोडीने. उ६-२२८. * हुमो ५६५९ पृ. २१४. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી ૨૧૭ (७५.ति) समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी। विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथावलम्बे।। ३७-२२९ ।। डान्वय सहित अर्थ:- ''अथ विलीनमोहः चिन्मात्रम् आत्मानम् अवलम्बे'' (अथ) अशुद्ध परितिन। भ241 3५२॥न्त (विलीनमोह:) भूगथी भटयो छ मिथ्यात्५५२९॥ ४नो मेयो हुं (चिन्मात्रम् आत्मानम् अवलम्बे) निस्१३५ ®यवस्तुने निरंत२. आस्वादु छु. वी. सास्वाई छु? विकारैः रहितं'' ४ २॥२॥-द्वेषमो६३५ अशुद्ध ५२तिथी रहित छे भेवी. डेपो छु इं? ''शुद्धनयावलम्बी'' (शुद्धनय) शुद्ध वस्तुने (अवलम्बी) अj j-सेवो छु. शुं २तो थो अयो छु? "इत्येवम् समस्तम् कर्म अपास्य'' (इति एवम् ) पूवोऽत प्रा२. ( समस्तम् कर्म) ४६i छ नव२९६ द्रव्य, २६ भाव, तमने (अपास्य) 4थी भिन्न ने-स्वा२नो त्या रीने. पुंछ २॥२॥ धर्भ ?' त्रैकालिकं' मतात-अनागतवर्तमान 5 संबंधी छ. 3७-२२८. (माया) विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव। सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।।३८-२३०।। डान्वय सहित अर्थ:- ''अहम् आत्मानं सञ्चेतये'' कुं शुद्ध विद्रूपनेपोताने सास्थाई छु. पो छ सात्म॥ अर्थात, पोते ? "चैतन्यात्मानम्''नस्५३५मात्र छ. 4जी डेपो छ ? 'अचलं'' पोतन। स्व३५थी स्पासित नथी. अनुभव- ३०१ हे छ"कर्मविषतरुफलानि मम भुक्तिम् अन्तरेण एव विगलन्तु' (कर्म) १२९॥ पुद्रपिंऽ३५ ४ (विषतरु) विषतुं वृक्ष-डेम : यैतन्य प्रानुंघात -तेन (फलानि) ३१ अर्थात यानी सामग्री ( मम भुक्तिम् अन्तरेण एव) म॥२॥ भोगव्या विन॥ ४ ( विगलन्तु) भूगथी सत्ता सहित नष्ट हो. भावार्थ मा छ । Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ કર્મના ઉદયે છે જે સુખ અથવા દુ:ખ, તેનું નામ છે કર્મફળચેતના, તેનાથી ભિન્ન-સ્વરૂપ આત્મા-એમ જાણીને સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે. ૩૮-૨૩). (वसन्ततित) निःशेषकर्मफलसंन्यसनान्ममैवं सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः। चैतन्यलक्ष्म भवतो भृशमात्मतत्त्वं कालावलीयमचलस्य वहत्वनन्ता।। ३९-२३१।। डान्वय सहित अर्थ:- 'मम एवं अनन्ता कालावली वहतु'' (मम) भने ( एवं) उभयतना-भणयेतनाथी रहित५५, शुद्ध शानयेतना सहित जि२४मान५९ ( अनन्ता कालावली वहतु) अनंत 50 सेम ४ ५२ ह.. (भावार्थ मामा छ भयतना-धर्मणयेतना इय, शानयेतना उपाय. यो छु इं? "सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः' (सर्व) अनंत मेवी (क्रियान्तर)-शुद्ध नयेतनाथी अन्य-न। ये अशुद्ध परिणति, तेमi ( विहार) विमा५३५ परिमे छ , तेनाथ (निवृत) रहित अवी छ (वृत्ते:) नयेतनामात्र प्रवृत्ति लेनी, मेवो ७. ॥ ॥२५॥थी मेवो छु? “निःशेषकर्मफलसंन्यसनात्' (निःशेष) समस्त (कर्म) न॥१२॥हिन (फल) इन। अर्थात् संसा२. संबंधी सु५-६:५न। (संन्यसनात्) स्वामित्व५९॥न। त्यान॥ ॥२४. वणी यो छु? "भृशम् आत्मतत्त्वं भजतः'' (भृशम् ) निरंत२ ( आत्मतत्त्वं ) सात्मतत्पनो अर्थात शुद्ध चैतन्य वस्तुनो (भजतः) अनुभव छ ४ने, मेवो छु. पुंछ मात्मतत्त्व ? 'चैतन्यलक्ष्म' शुद्ध शानस्५३५. छे. वणी यो छु? “अचलस्य'' ॥२॥भी अनंत ण स्प३५थी समिट (-2421) . 3८-२७१. (सन्तति) यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुङ्क्ते फलानि न खलु स्वत एव तृप्तः। आपातकालरमणीयमुदर्करम्यं निष्कर्मशर्ममयमेति दशान्तरं सः।। ४०-२३२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૧૯ ખંડાન્વય સહિત અર્થ - “ “ય: વતુ પૂર્વમાવતર્મવિષદ્રમાં પ્રભાનિ ન મુક્ત'' (ય:) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (સુ) સમ્યકત્વ ઊપજ્યા વિના (પૂર્વભાવ) મિથ્યાત્વભાવ વડે (કૃત) ઉપાર્જિત (વર્ષ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપી (વિષટ્ટમ) ચૈતન્યપ્રાણઘાતક વિષવૃક્ષનાં (છત્તાન) ફળને અર્થાત્ સંસાર સંબંધી સુખ-દુ:ખને (ન મુહુર્ત ) ભોગવતો નથી; [ ભાવાર્થ આમ છે કે સુખ-દુઃખનો જ્ઞાયકમાત્ર છે, પરંતુ પદ્રવ્યરૂપ જાણીને રંજિત નથી.] કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “સ્વત: સ્વ તૃષ:'' શુદ્ધ સ્વરૂપને અનુભવતાં થાય છે જે અતીન્દ્રિય સુખ, તેનાથી તૃપ્ત અર્થાત્ સમાધાનરૂપ છે; ‘‘સ: શાન્તર તિ'' (સ:) તે સમ્યગ્દષ્ટિ જીવ (શાન્તર) નિષ્કર્મ-અવસ્થારૂપ નિર્વાણપદને (પતિ) પામે છે. કેવી છે દશાંતર? “બાપાતelfમીયમ'' વર્તમાન કાળમાં અનંત સુખરૂપ બિરાજમાન છે, ‘‘૩૯ઈએ'' આગામી અનંત કાળ સુધી સુખરૂપ છે. વળી કેવી છે અવસ્થાન્તર? “નિષ્કર્મશર્મમયમ'' સકળ કર્મનો વિનાશ થતાં પ્રગટ થાય છે જે દ્રવ્યના સહજભૂત અતીન્દ્રિય અનંત સુખ, તે-મય છે-તેની સાથે એક સત્તારૂપ છે. ૪૦-ર૩ર. (ગ્નગ્ધરા ) अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः। पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। ४१-२३३।। ખંડાન્વય સહિત અર્થ:- “હુતઃ પ્રશમરસન સર્વાનં ઉપવન્તુ'' (રૂત:) અહીંથી શરૂ કરીને (સર્વાનં) આગામી અનંત કાળ પર્યન્ત (પ્રશમરસન ઉપવસ્તુ) અતીન્દ્રિય સુખને આસ્વાદો. તે કોણ? “ “સ્વ જ્ઞાનસંખ્યતનાં સાનન્દ્ર નાટયન્ત:'' (સ્વ) પોતાસંબંધી છે જે (જ્ઞાનસંખ્વતનાં) શુદ્ધ જ્ઞાનમાત્ર પરિણતિ, તેને (સાનન્દ નાટયન્ત:) આનંદ સહિત નચાવે છે અર્થાત્ અતીન્દ્રિય સુખ સહિત જ્ઞાનચેતનારૂપે પરિણમે છે, એવા છે જે જીવ છે. શું કરીને? “ “સ્વભાવ પૂર્વ છવા'' (સ્વભાવ) સ્વભાવ અર્થાત્ કેવળજ્ઞાન તેને, (પૂર્વ કૃત્વાઆવરણ સહિત હતું તે નિરાવરણ કર્યું. કેવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨) સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ છે સ્વભાવ? “ “સ્વરસપરસાત'' ચેતનારસનું નિધાન છે. વળી શું કરીને? “ “વર્મા: ૨ તનાત મત્યન્ત વિરતિમ ભાવયિતા'' (વર્મળ:) જ્ઞાનાવરણાદિ કર્મથી (૨) અને (તત્વનાત) કર્મનાં ફળ સુખ-દુ:ખથી (અત્યન્ત) અતિશયપણે (વિરતિમ) વિરતિને અર્થાત્ શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે એવો અનુભવ થતાં સ્વામિત્વપણાના ત્યાગને (ભાવયિત્વ) ભાવીને અર્થાત્ એવો સર્વથા નિશ્ચય કરીને; ““વિરતે'' જે પ્રકારે એક સમયમાત્ર ખંડ ન પડે તે પ્રકારે સર્વ કાળ. વળી શું કરીને? “વિનાજ્ઞાનસંગ્રેસનાયા: પ્રયનમ પ્રસ્પષ્ટ નાયિત્વા'' સર્વ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિનો ભલા પ્રકારે વિનાશ કરીને. ભાવાર્થ આમ છે કે-મોહ–રાગદ્વષપરિણતિ વિનશે છે, શુદ્ધ જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અતીન્દ્રિય સુખરૂપે જીવ પરિણમે છે;-આટલું કાર્ય ક્યારે થાય છે ત્યારે એકીસાથે જ થાય છે. ૪૧-૨૩૩. (વંશસ્થ) इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्। समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्વિચિતં જ્ઞાનમિદાવતિકતા ૪ર-૨૩૪ ના ખંડાન્વય સહિત અર્થ:- ‘‘રૂત: ફુદ જ્ઞાનમ ગવતિને'' (રૂત:) અજ્ઞાનચેતનાનો વિનાશ થવા ઉપરાન્ત (૩) આગામી સર્વ કાળ (જ્ઞાનમ) શુદ્ધ જ્ઞાનમાત્ર જીવવસ્તુ (મતિકતે) બિરાજમાન પ્રવર્તે છે. કેવું છે જ્ઞાન (-જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે ? “ “વિવેરિત'' સર્વ કાળ સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન છે. શા કારણથી આવું જાણું? “ “સમસ્તસ્તવ્યતિરેનિશ્ચયાત'' (સમસ્તવસ્તુ) જેટલી પરદ્રવ્યની ઉપાધિ છે તેનાથી ( વ્યતિરે) સર્વથા ભિન્નરૂપ એવી છે (નિયત) અવશ્ય દ્રવ્યની શક્તિ, તેના કારણે. કેવું છે જ્ઞાન? “ “ મ'' સમસ્ત ભેદ-વિકલ્પથી રહિત છે. વળી કેવું છે? “મના'' અનાકુલત્વલક્ષણ છે અતીન્દ્રિય સુખ, તેના સહિત બિરાજમાન છે. વળી કેવું છે? “ “ન્યૂનત'' સર્વ કાળ પ્રકાશમાન છે. આવું કેમ છે? ““પાર્થપ્રથનાવાના વિના'' (પાર્થ) જેટલા વિષય, તેમનો (પ્રથના) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૨૧ વિસ્તાર-પાંચ વર્ણ, પાંચરસ, બે ગંધ, આઠ સ્પર્શ, શરીર-મન-વચન, સુખ-દુઃખ ઇત્યાદિ–તેની અવqનાત) માળારૂપ ગુંથણી, તેનાથી (વિના) રહિત છે અર્થાત સર્વ માળાથી ભિન્ન છે જીવવસ્તુ. કેવી છે વિષયમાળા? ‘‘તે:'' પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ છે. ૪૨-૨૩૪. (શાર્દૂલવિક્રીડિત) अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुर: शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।।४३-२३५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ “તત જ્ઞાન તથા મવસ્થિત યથા કચ મહિમા નિત્યોકિત: તિતિ'' (પતત જ્ઞાન”) શુદ્ધ જ્ઞાન (તથા વરિશ્વતમ્) તે પ્રકારે પ્રગટ થયું કે (યથા સર્ચ મહિના) જે પ્રકારે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ (નિત્યોતિ: તિતિ) આગામી અનંત કાળ પર્યન્ત અવિનશ્વર જેવો છે તેવો જ રહેશે. કેવું છે જ્ઞાન? ‘‘અમન'' જ્ઞાનાવરણકર્મમળથી રહિત છે. વળી કેવું છે જ્ઞાન? “ “કાવાનોમ્સનશૂન્યમ'' (લાવાન) પરદ્રવ્યનું ગ્રહણ, (૩ન્સન) સ્વસ્વરૂપનો ત્યાગ, તેમનાથી (શૂન્યમ્ ) રહિત છે. વળી કેવું છે જ્ઞાન? “ “પૃથ૬ વસ્તુતામ વિશ્વત્'' સકળ પારદ્રવ્યથી ભિન્ન સત્તારૂપ છે. વળી કેવું છે? ““કન્ટેમ્પ: વ્યતિરિજીમ'' કર્મના ઉદયથી છે જેટલા ભાવ, તેમનાથી ભિન્ન છે. વળી કેવું છે? “ “ક્ષત્મિનિયd'' પોતાના સ્વરૂપથી અમિટ (-અટળ) છે. કેવો છે જ્ઞાનનો મહિમા? ““મધ્યાદ્યન્તવિમાનમુસદારામ માસુર:'' (મધ્ય) વર્તમાન, (માલિ) પહેલો, (કન્ત) આગામી-એવા ( વિમાT) વિભાગથી અર્થાત્ ભેદથી (મુ) રહિત (સન) સ્વભાવરૂપ (@IRામા ) અનંત જ્ઞાનશક્તિથી (માસુર:) સાક્ષાત્ પ્રકાશમાન છે. વળી કેવો છે? ““શુદ્ધજ્ઞાનન:'' ચેતનાનો સમૂહ છે. ૪૩-૨૩૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ સમયસાર-કલશ [ भगवान श्री (७५ति ) उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत्। यदात्मनः संहृतसर्वशक्तेः पूर्णस्य संधारणमात्मनीह।। ४४-२३६ ।। डान्वय सहित अर्थ:- " यत् आत्मनः इह आत्मनि सन्धारणम्'' ( यत्) ४ (आत्मन:) पोतान। पर्नु (इह आत्मनि) पोतान। स्१३५i (सन्धारणम् ) स्थिर थj छ “तत्'' ते ४ भात्र, ''उन्मोच्यम् उन्मुक्तम्'' ४j हेय५९छोऽपार्नु हुतुं ते पधुं छूटयु, "अशेषतः'' is छोऽयाने मोटे ही २द्यु नहि; "तथा तत् आदेयम् अशेषत: आत्तम्'' (तथा) ते ४ ॥२ (तत् आदेयम्) ४ sis हार्नु तुं (अशेषतः आत्तम् ) त समस्त अद्यु. भावार्थ भाम छ । शुद्ध स्व३५नो अनुभव सर्व हार्यसिद्धि. पो छ आत्मा ? ' 'संहृतसर्वशक्तेः'' (संहृत) विमा५३५ परिभ्य। ६ ते ४ थय। छ स्वामा१३५-सेवा छ (सर्वशक्ते:) अनंत गुए ना, मेवो छ. 4जी वो छ ? '' पूर्णस्य''४वो तो तेवो प्रगट थयो. ४४-२36. (अनुष्टु५) व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्। कथमाहारकं तत्स्यायेन देहोऽस्य शङ्कयते।। ४५-२३७ ।। atsaर्थ:- “एवं'' म (पूर्वोऽत शत) "ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्'' न ५२द्रव्यथा लाई अवस्थित (-निश्चम २९j) छ; "तत्'' ते ( 1) "आहारकं'' मा॥२७ (अर्थात धर्म-नोऽभ३५ ॥२. ४२नार) "कथम् स्यात्' म छोय "येन'' ४थी “अस्य देहः शङ्कयते'' तेने हेहुनी शं * ૫. શ્રી રાજમલ્લજી કૃત ટીકામાં આ શ્લોક નથી. તેથી ગુજરાતી સમયસારમાંથી આ શ્લોક અર્થ સહિત લઈને અહીં આપવામાં આવ્યો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૨૩ કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.) ૪૫-૨૩૭. (અનુષ્ટ્રપ) एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते। ततो देहमयं ज्ञातुर्न लिङ्ग मोक्षकारणम्।।४६-२३८।। ખંડાન્વય સહિત અર્થ:- ‘તત: વેદમાં નિર્જ જ્ઞાતુ: મોક્ષ વેરાન ન'' (તત:) તે કારણથી (વેદમાં જિ) દ્રવ્યક્રિયારૂપ યતિપણું અથવા ગૃહસ્થપણું (જ્ઞાતુ:) જીવને (મોક્ષારામ ) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષનું કારણ તો નથી. શા કારણથી? કારણ કે ‘વં શુદ્ધચ જ્ઞાનસ્ય'' પૂર્વોક્ત પ્રકારે સાધ્યો છે જે શુદ્ધસ્વરૂપ જીવ તેને ‘‘વેદ: વ ન વિદ્યતે'' શરીર જ નથી અર્થાત્ શરીર છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાષ્ટિ જીવ દ્રક્રિયાને મોક્ષનું કારણ માને છે તેને સમજાવ્યો છે. ૪૬-૨૩૮. (અનુષ્ટ્રપ) दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः। एक एव सदा सेव्या मोक्षमार्गो मुमुक्षुणा।।४७-२३९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “મુમુક્ષT : મોક્ષના: સા સેવ્ય:'' (મુમુક્ષMI) મોક્ષને ઉપાદેય અનુભવે છે એવો જે પુરુષ, તેણે (વ: વ) શુદ્ધસ્વરૂપનો અનુભવ (મોક્ષમા:) મોક્ષમાર્ગ છે અર્થાત્ સકળ કર્મોના વિનાશનું કારણ છે એમ જાણીને (સવા સેવ્ય:) નિરંતર અનુભવ કરવા યોગ્ય છે. તે મોક્ષમાર્ગ શું છે? “લાત્મનઃ તત્વમ'' આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. વળી કેવું છે આત્મતત્ત્વ? “ જ્ઞાનવારિત્રત્રયાત્મા'' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર, તે ત્રણ સ્વરૂપની એક સત્તા છે આત્મા (-સર્વસ્વ) જેનો, એવું છે. ૪૭-ર૩૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂલવિક્રીડિત) एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।।४८-२४०।। ખંડાન્વય સહિત અર્થ:- “સ: નિત્યોવાં સમયેચ સામે અવિરત અવશ્ય વિન્દતિ'' (:) એવો છે જે સમ્યગ્દષ્ટિ જીવ તે, (નિત્યોદય) નિત્ય ઉદયરૂપ (સમયસ્થ સારમ) સમયના સારને અર્થાત્ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થયું છે જે શુદ્ધ ચૈતન્યમાત્ર તેને (કવિરાત્) ઘણા જ થોડા કાળમાં (અવશ્ય વિજ્વતિ) સર્વથા આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. કેવો છે? “ “ય: તત્ર વ સ્થિતિમ તિ'' (:) જે સમ્યગ્દષ્ટિ જીવ (તત્ર) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (વે) એકાગ્ર થઈને (સ્થિતિમ તિ) સ્થિરતા કરે છે, “ “ તે નિશં ધ્યાવેત'' (૨) તથા (તં) શુદ્ધ ચિકૂપને (નિશું ધ્યાન) નિરંતર અનુભવે છે, ““વ તું વેતતિ'' (તે જેતતિ) વારંવાર તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરે છે (૨) અને ““તસ્મિન gવ નિરન્તરં વિદરતિ'' (તમિન) શુદ્ધ ચિતૂપમાં (વ) એકાગ્ર થઈને (નિરન્તરે વિદતિ) અખંડધારાપ્રવાહરૂપ પ્રવર્તે છે. કેવો હોતો થકો? ‘‘દ્રવ્યાન્તરાનિ અસ્પૃશન'' જેટલી કર્મના ઉદયથી નાના પ્રકારની અશુદ્ધ પરિણતિ તેને સર્વથા છોડતો થકો. તે ચિતૂપ કોણ છે? “ “ : : દજ્ઞક્ષિવૃત્તાત્મ:'( : :) જે આ જ્ઞાનને પ્રત્યક્ષ છે, (દ) દર્શન(જ્ઞલિ) જ્ઞાન-(વૃત્ત) ચારિત્ર તે જ છે (વિ ) સર્વસ્વ જેનું, એવો છે. વળી (તે ચિકૂપ) કેવો છે? “ “મોક્ષાથ:'' જેને શુદ્ધસ્વરૂપ પરિણમતાં સકળ કર્મોનો ક્ષય થાય છે. વળી કેવો છે? “વ:'' સમસ્ત વિકલ્પથી રહિત છે. વળી કેવો છે? ““નિયત:'' દ્રવ્યાર્થિકદષ્ટિથી જોતાં જેવો છે તેવો જ છે, તેનાથી હીનરૂપ નથી, અધિક નથી. ૪૮૨૪). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી ૨૨૫ (શાર્દૂલવિક્રીડિત) ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः। नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभाप्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।।४९-२४१।। ખંડાન્વય સહિત અર્થઃ- “તે સમયસ્થ સારમ અદ્યાપિ ન પૂણ્યત્તિ'' (તે) આવો છે મિથ્યાદષ્ટિ જીવરાશિ તે (સમયસ્થ સારમ) સમયસારને અર્થાત્ સકળ કર્મથી વિમુક્ત છે જે પરમાત્મા તેને, (અદ્યાપિ) દ્રવ્યવ્રત ધારણ કર્યા છે, ઘણાંય શાસ્ત્રો ભણ્યો છે તોપણ, (પશ્યત્તિ) પામતો નથી. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પામતો નથી. કેવો છે સમયસાર? “ “નિત્યોદ્યોતમ'' સર્વ કાળ પ્રકાશમાન છે. વળી કેવો છે? “સરવર્ડમ'' જેવો હતો તેવો છે. વળી કેવો છે? “ “ મ'' નિર્વિકલ્પ સત્તારૂપ છે. વળી કેવો છે? “ “તુનાનો'' જેની ઉપમાનું દષ્ટાન્ત ત્રણ લોકમાં કોઈ નથી. વળી કેવો છે? ““સ્વભાવમા મારે'' (સ્વભાવ) ચેતના સ્વરૂપ, તેના (ઇમા) પ્રકાશનો (BIR) એક પુંજ છે. વળી કેવો છે? ““મ'' કર્મમળથી રહિત છે. કેવો છે તે મિથ્યાદષ્ટિ જીવરાશિ? “ “યે રિજે મમતાં વદન્તિ'' (૨) જે કોઈ મિથ્યાષ્ટિ જીવરાશિ (નિ) લિંગમાં અર્થાત્ દ્રક્રિયામાત્ર છે જે યતિપણું તેમાં (મમતાં વદન્તિ) “હું યતિ છું, મારી ક્રિયા મોક્ષમાર્ગ છે” એવી પ્રતીતિ કરે છે. કેવું છે લિંગ? ‘‘દ્રવ્યમયે'' શરીરસંબંધી છે-બાહ્ય ક્રિયામાત્રનું અવલંબન કરે છે. કેવા છે તે જીવ? “તત્ત્વવિવિધભુતા:'' (તત્ત્વ) જીવનું શુદ્ધ સ્વરૂપ, તેનો (કવવો) પ્રત્યક્ષપણે અનુભવ, તેનાથી વ્યુતા:) અનાદિ કાળથી ભ્રષ્ટ છે. દ્રક્રિયા કરતા થકા પોતાને કેવા માને છે? “સંવૃતિપથપ્રસ્થાપિતેન માત્મા'' (સંવૃતિપથ ) મોક્ષમાર્ગમાં પ્રસ્થાપિતેના લાભના) પોતાને સ્થાપિત કર્યો છે અર્થાત્ “હું મોક્ષમાર્ગમાં ચડ્યો છું' એવું માને છે, એવો અભિપ્રાય રાખીને ક્રિયા કરે છે. શું કરીને? “ “ પરિદત્ય'' શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ છોડીને. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિ કરતા નથી. ૪૯-૨૪૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (વિયોગિની) व्यवहारविमूढदृष्टयः परमार्थं कलयन्ति नो जनाः। तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। ५०-२४२।। ખંડાન્વય સહિત અર્થ:- “નના:'' કોઈ એવા છે મિથ્યાદષ્ટિ જીવો કે જે “પરમાર્થ'' “શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે” એવી પ્રતીતિને ““નો વનન્તિ '' અનુભવતા નથી. કેવા છે? “ “ વ્યવહારવિમૂઢદય:'' (વ્યવહાર) દ્રવ્યક્રિયામાત્રમાં (વિમૂઢ) “ક્રિયા મોક્ષનો માર્ગ છે' એવા મૂર્ણપણારૂપ જૂઠી છે (દEય:) પ્રતીતિ જેમની, એવા છે. દષ્ટાન્ત કહે છે : જેમ લોકમાં-વર્તમાન કર્મભૂમિમાં ‘‘તુષોધવિમુશ્વયુદ્ધ : બના:' (તુષ) ધાનની ઉપરના તુષમાત્રના (વાઘ) જ્ઞાનથી-એવા જ મિથ્યાજ્ઞાનથી (વિમુરા) વિકળ થઈ છે (લુદ્ધ :) મતિ જેમની, એવા છે (નના:) કેટલાક મૂર્ખ લોક તેઓ, ““દ'' વસ્તુ જેવી છે તેવી જ છે તોપણ, અજ્ઞાનપણાને લીધે ‘‘તુષ યત્તિ'' તુષને અંગીકાર કરે છે, ““તન્દુત્તમ ન નત્તિ '' ચાવલના મર્મને પામતા નથી; તેમ જે કોઈ ક્રિયામાત્રને મોક્ષમાર્ગ જાણે છે, આત્માના અનુભવથી શૂન્ય છે, તે પણ એવા જ જાણવા. ૫૦-૨૪૨. (સ્વાગતા) द्रव्यलिङ्गममकारमीलितैदृश्यते समयसार एव न। द्रव्यलिङ्गमिह यत्किलान्यतो જ્ઞાનમેરુનિવમેવ હિંદ સ્વતોાા ફ8-ર૪રૂ ા ખંડાન્વય સહિત અર્થ:- “ “દ્રવ્યતિક્રમમા૨માનિતૈ: સમયસાર: ન દશ્યતે વ'' (દ્રવ્યર્તિજ ) ક્રિયારૂપ યતિપણું, તેમાં (મમવIR) “હું યતિ, મારું યતિપણે મોક્ષનો માર્ગ ' એવો જે અભિપ્રાય, તેના વડે (મિનિસ્તે ) અંધ થયા છે અર્થાત્ પરમાર્થદષ્ટિથી શૂન્ય થયા છે જે પુરુષો, તેમને (સમયસાર:) શુદ્ધ જીવવસ્તુ (દશ્યતે) પ્રાપ્તિગોચર નથી. ભાવાર્થ આમ છે કે મોક્ષની પ્રાપ્તિ તેમને દુર્લભ છે. શા કારણથી? “ “યત द्रव्यलिङ्गम् Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૨૭ રૂદ મન્યતઃ, દિ રૂમ જ્ઞાનમ્ સ્વત:'' (ય) કારણ કે (દ્રવ્યનિજમ) ક્રિયારૂપ યતિપણું, (રૂદ) શુદ્ધ જ્ઞાનનો વિચાર કરતાં, (અન્યત:) જીવથી ભિન્ન છે, પુદ્ગલકર્મસંબંધી છે; તેથી દ્રવ્યલિંગ હેય છે; અને (હિ) કારણ કે (૩૬) અનુભવગોચર (પૂર્વ જ્ઞાન) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (સ્વત:) એકલા જીવનું સર્વસ્વ છે; તેથી ઉપાદેય છે, મોક્ષનો માર્ગ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ અવશ્ય કરવા યોગ્ય છે. પ૧-૨૪૩. (માલિની) अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमहि परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। ५२-२४४।। ખંડાન્વય સહિત અર્થ- ‘‘રૂદ શયન : પરમાર્થ: નિત્યમ વેત્યતાં'' (૩૬) સર્વ તાત્પર્ય એવું છે કે (શયમ : પરમાર્થ:) ઘણા પ્રકારે કહ્યો છે તથાપિ કહીશું આ એક પરમાર્થ અર્થાત્ શુદ્ધ જીવના અનુભવરૂપ એકલું મોક્ષનું કારણ તેને (નિત્યમ વેચેતાં)-અન્ય જે નાના પ્રકારના અભિપ્રાય તે સમસ્તને મટાડીને આ એકને-નિત્ય અનુભવો. તે શો પરમાર્થ ? “વસુ સમયસTRIત્ ઉત્તર વિન્વિત્ ન સ્તિ'' () નિશ્ચયથી (સમયRI7) સમયસાર સમાન અર્થાત્ શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ સમાન (ઉત્તર) દ્રવ્યક્રિયા અથવા સિદ્ધાન્તનું ભણવું-લખવું ઇત્યાદિ (શ્ચિત ન સ્તિ) કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ સર્વથા છે, અન્ય સમસ્ત મોક્ષમાર્ગ સર્વથા નથી. કેવો છે સમયસાર ? “સ્વરસસિરપૂર્ણજ્ઞાનવિપૂર્તિમાત્રાત'' (સ્વર) ચેતનાના (વિસર) પ્રવાહથી (પૂર્ણ) સંપૂર્ણ એવા (જ્ઞાનવિછૂર્તિ) કેવળજ્ઞાનનું પ્રગટપણું, (માત્રા) એવડું છે સ્વરૂપ જેનું, એવો છે. હવે, આવો મોક્ષમાર્ગ છે, આનાથી અધિક કોઈ મોક્ષમાર્ગ કહે છે તે બહિરાત્મા છે, તે વર્જવામાં આવે છે-“મતિનનૈ: નમ મનમ'' (ગતિન:) અતિ જલ્પથી અર્થાત્ બહુ બોલવાથી (મત્તમ ) બસ કરો, બસ કરો; અહીં બે વાર કહેવાથી અત્યંત વર્જવામાં આવે છે કે ચુપ રહો, ચુપ રહો. કેવા છે અતિ જલ્પ ? તુર્વિવર્તે'' જૂઠીથી પણ જૂઠી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ ઊઠે છે ચિત્તકલ્લોલમાળા જેમાં, એવા છે. વળી કેવા છે? · ‘ અનÑ: ''શક્તિભેદથી અનન્ત છે. ૫૨-૨૪૪. ૨૨૮ સમયસાર-કલશ * ખંડાન્વય સહિત અર્થ:- ‘વન્ પૂર્ણતાન્ યાતિ'' શુદ્ધ જ્ઞાનપ્રકાશ પૂર્ણ થાય છે. ભાવાર્થ આમ છે કે જે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનો આરંભ કર્યો હતો તે પૂર્ણ થયો. કેવું છે શુદ્ધ જ્ઞાન ? ‘ ‘ પ્ń ’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે? ‘ ‘ નાદ્યક્ષુ: જેટલી શેયવસ્તુ તે બધાંનું જ્ઞાતા છે. વળી કેવું છે? ‘‘ અક્ષયં’’ શાશ્વત છે. વળી કેવું છે? ‘વિજ્ઞાનપનમ્ અધ્યક્ષતાં નયત્'' (વિજ્ઞાન) જ્ઞાનમાત્રના (ઘન ) સમૂહરૂપ આત્મદ્રવ્યને (અધ્યક્ષતાં નયત્) પ્રત્યક્ષપણે અનુભવતું થકું. ૫૩-૨૪૫. *"" (અનુષ્ટુપ ) '' (અનુષ્ટુપ ) इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम् । विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत् ।। ५३-२४५ ।। .. ખંડાન્વય સહિત અર્થ:- ‘વન્ આત્મન: તત્ત્વ જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમ્ કૃતિ'' (ફવન્) પ્રત્યક્ષ છે જે (આત્મન: તત્ત્વમ્) આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ તે (જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમ્) શુદ્ધ ચેતનામાત્ર છે એમ નક્કી થયું;-(કૃતિ) પૂર્ણ નાટક સમયસાર શાસ્ત્ર કહેતાં આટલો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ભાવાર્થ આમ છે કે ‘શુદ્ધ જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય ' એમ કહેતો થકો ગ્રંથ સંપૂર્ણ થયો. કેવું છે . આત્મતત્ત્વ ? 'અહહમ્'' અબાધિત છે. વળી કેવું છે? ‘ ‘ પુસ્’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે ? 'અવલં’' પોતાના સ્વરૂપથી અમિટ ( –અટળ ) છે. વળી કેવું છે? ‘‘સ્વસંવેદ્યમ્'’ જ્ઞાનગુણથી સ્વાનુભવ-ગોચર થાય છે, અન્યથા કોટિ યત્નો કરતાં ગ્રાહ્ય નથી. વળી કેવું છે? ‘‘અવાધિતમ્’’ સકળ કર્મથી ભિન્ન હોતાં કોઈ બાધા કરવાને સમર્થ નથી. ૫૪ ૨૪૬. "" इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम् । अखण्डमेकमचलं स्वसम्वेद्यमबाधितम् ।। ५४-२४६ ।। *** * અહીં મૂળ પ્રતમાં, ‘ આનન્દ્રમયક્’ શબ્દ તથા તેનો અર્થ કરવો રહી ગયો છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFFF –૧૧સ્યાદ્વાદ અધિકાર ક 听听听 FFFFFFFFFFFFFFFFFFFF (અનુષ્ટ્રપ) अत्र स्याद्वादशुद्ध्यर्थं वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।।१-२४७।। ખંડાવય સહિત અર્થ- “મૂય: મારે મનાવ વિજ્યતે'' (મૂય: ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” એમ કહેતું થયું સમયસાર નામનું શાસ્ત્ર સમાપ્ત થયું; તદુપરાન્ત (મનાવ વિન્યતે ) કાંઈક થોડોક અર્થ બીજો કહે છે. ભાવાર્થ આમ છે કે ગાથાસૂત્રના કર્તા છે કુંદકુંદાચાર્યદવ, તેમના દ્વારા કથિત ગાથાસૂત્રનો અર્થ સંપૂર્ણ થયો. સાંપ્રત, ટીકાકર્તા છે અમૃતચંદ્રસૂરિ, તેમણે ટીકા પણ કહી; તદુપરાન્ત અમૃતચંદ્રસૂરિ કાંઈક કહે છે. શું કહે છે? “વસ્તુતત્ત્વવ્યવસ્થિતિ:'' (વસ્તુ) જીવદ્રવ્યનું (તત્ત્વ) જ્ઞાનમાત્ર સ્વરૂપ (વ્યવસ્થિતિ:) જે પ્રકારે છે તે પ્રકારે કહે છે. “ “ઘ'' વળી શું કહે છે? “ઉપાયોપેયમાવ:' (ઉપાય) મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર, (ઉપેયમાવ:) સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે તે પ્રકાર કહે છે. કહેવાનું પ્રયોજન શું તે કહે છે- ““સત્ર ચાકા ગુચર્થ '' (12) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં (ચીકા) સ્યાદ્વાદ-એક સત્તામાં અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનેકાન્તપણું (શુદ્ધિ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં જેવી રીતે ઘટે તેવી રીતે (અર્થ) કહેવાનો છે અભિપ્રાય જેમાં, એવા પ્રયોજનસ્વરૂપ કહે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ આશંકા કરે છે કે જૈનમત સ્યાદ્વાદમૂલક છે, અહીં તો “જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય ” એમ કહ્યું, ત્યાં એમ કહેતાં એકાન્તપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિ. ઉત્તર આમ છે કે “જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” એમ કહેતાં અનેકાન્તપણું ઘટે છે. જે રીતે ઘટે છે તે રીતે અહીંથી શરૂ કરીને કહે છે, સાવધાન થઈને સાંભળો. ૧-૨૪૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) [ ભગવાનશ્રીકુંદકુંદ સમયસાર-કલશ (શાર્દૂલવિક્રીડિત) बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशो: सीदति। यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनर्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मज्जति।।२-२४८ ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જે જ્ઞાનમાત્ર જીવનું સ્વરૂપ છે તેમાં પણ ચાર પ્રશ્ન વિચારણીય છે. તે પ્રશ્ન કયા? એક તો પ્રશ્ન એવો કે જ્ઞાન શેયના સહારાનું છે કે પોતાના સહારાનું છે? બીજો પ્રશ્ન એવો કે જ્ઞાન એક છે કે અનેક છે? ત્રીજો પ્રશ્ન એવો કે જ્ઞાન અતિરૂપ છે કે નાસિરૂપ છે? ચોથો પ્રશ્ન એવો કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? તેનો ઉત્તર આમ છે કે જેટલી વસ્તુ છે તે બધી દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે; તેથી જ્ઞાન પણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેનું વિવરણ-દ્રવ્યરૂપ કહેતાં નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ; પર્યાયરૂપ કહેતાં સ્વજ્ઞય અથવા પરયને જાણતું થયું જ્ઞયની આકૃતિપ્રતિબિંબરૂપ પરિણમે છે જે જ્ઞાન. ભાવાર્થ આમ છે કે મને જાણવારૂપ પરિણતિ જ્ઞાનનો પર્યાય, તેથી જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન જ્ઞયના સહારાનું છે; (જ્ઞાનને) વસ્તુમાત્રથી કહેતાં પોતાના સહારાનું છે. -એક પ્રશ્નનું સમાધાન તો આ પ્રમાણે છે. બીજા પ્રશ્નનું સમાધાન આમ છે કે જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનેક છે; વસ્તુમાત્રથી કહેતાં એક છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન નાસ્તિરૂપ છે; જ્ઞાનને વસ્તુરૂપથી વિચારતાં જ્ઞાન અતિરૂપ છે. ચોથા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનિત્ય છે; વસ્તુમાત્રથી કહેતાં જ્ઞાન નિત્ય છે. આવા પ્રશ્ન કરવામાં આવતા આ પ્રમાણે સમાધાન કરવું, સ્યાદ્વાદ આનું નામ છે. વસ્તુનું સ્વરૂપ આવું જ છે, તથા આ પ્રમાણે સાધતાં વસ્તુમાત્ર સધાય છે. જે કોઈ મિથ્યાદષ્ટિ જીવો વસ્તુને તે વસ્તુરૂપ છે તથા તે જ વસ્તુ પર્યાયરૂપ છે એમ માનતા નથી, સર્વથા વસ્તુરૂપ માને છે અથવા સર્વથા પર્યાયમાત્ર માને છે, તે જીવો એકાન્તવાદી મિથ્યાદષ્ટિ કહેવાય છે; કારણ કે વસ્તુમાત્ર માન્યા વિના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર પર્યાયમાત્ર માનતાં પર્યાયમાત્ર પણ સધાતી નથી; ત્યાં અનેક પ્રકારે સાધન-બાધન છે, અવસર પ્રાપ્ત થયે કહીશું; અથવા પર્યાયરૂપ માન્યા વિના વસ્તુમાત્ર માનતાં વસ્તુમાત્ર પણ સધાતી નથી; ત્યાં પણ અનેક યુક્તિઓ છે, અવસર પ્રાપ્ત થયે કહીશું. તે બાબતમાં કોઈ મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાનને પર્યાયરૂપ માને છે, વસ્તુરૂપ માનતો નથી; એવું માનતો થકો જ્ઞાનને જ્ઞેયના સહારાનું માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે આ પ્રમાણે તો એકાન્તરૂપે જ્ઞાન સધાતું નથી, તેથી જ્ઞાન પોતાના સારાનું છે; એમ કહે છેઃ- ‘‘ પશો: જ્ઞાનં સીવૃતિ’’ (પશો: ) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જેવું માને છે કે જ્ઞાન ૫૨ શેયના સહારાનું છે, ત્યાં એવું માનતાં (જ્ઞાનં) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવની સત્તા (સીવૃત્તિ) નષ્ટ થાય છે અર્થાત્ અસ્તિત્વપણું વસ્તુરૂપતાને પામતું નથી. ભાવાર્થ આમ છે કે એકાન્તવાદીના કથનાનુસાર વસ્તુનો અભાવ સધાય છે, વસ્તુપણું સધાતું નથી; કારણ કે મિથ્યાદષ્ટિ જીવ આવું માને છે-કેવું છે જ્ઞાન ? ‘ ‘ વાદ્ઘાર્થે: પરિપીતમ્ ’ ' ( બાઘાર્થ: ) શેય વસ્તુઓ દ્વારા (પરિપીતમ્) સર્વ પ્રકારે ગળી જવામાં આવ્યું છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદષ્ટિ જીવ એમ માને છે કે જ્ઞાન વસ્તુ નથી, જ્ઞેયથી છે; તે પણ તે જ ક્ષણે ઊપજે છે, તે જ ક્ષણે વિનશે છે. જેમ કે-ઘટજ્ઞાન ઘટના સદ્ભાવમાં છે; પ્રતીતિ એમ થાય છે કે જો ઘટ છે તો ઘટશાન છે, જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટ જ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ;−કોઈ મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાનવસ્તુને નહિ માનતાં, જ્ઞાનને પર્યાયમાત્ર માનતાં આવું માને છે. વળી જ્ઞાનને કેવું માને છે? — उज्झितनिजप्रव्यक्तिरिक्तीभवत्' ( ઇન્દ્રિત ) મૂળથી નષ્ટ થઈ ગયું છે (નિનપ્રવ્યક્ત્તિ) જ્ઞેયના જાણપણામાત્રથી ‘જ્ઞાન' એવું પ્રાપ્ત થયેલું નામમાત્ર, તે કારણથી (રિત્ત્તીમવત્) ‘જ્ઞાન’ એવા નામથી પણ વિનષ્ટ થઈ ગયું છે–એમ માને છે મિથ્યાદષ્ટિ એકાન્તવાદી જીવ. વળી જ્ઞાનને કેવું માને છે? ‘‘પરિત: પરપે વ વિશ્રાન્ત'' (પરિત: ) મૂળથી માંડીને ( પરરૂપે) જ્ઞેયવસ્તુરૂપ નિમિત્તમાં (q) એકાન્તથી (વિત્રાન્ત) વિશ્રાન્ત થઈ ગયું-શૈયથી ઉત્પન્ન થયું, જ્ઞેયથી નષ્ટ થઈ ગયું. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ભીંતમાં ચિતરામણ જ્યારે ભીંત નહોતી ત્યારે નહોતું, જ્યારે ભીંત છે ત્યારે છે, જ્યારે ભીંત હશે નહિ ત્યારે હશે નહિ; આથી પ્રતીતિ એવી ઊપજે છે કે ચિત્રના સર્વસ્વની કર્તા ભીંત છે; તેવી રીતે જ્યારે ઘટ છે ત્યારે ઘટજ્ઞાન છે, * Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૨૩૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટજ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ; આથી એવી પ્રતીતિ ઊપજે છે કે જ્ઞાનના સર્વસ્વનું કર્તા જ્ઞય છે. કોઈ અજ્ઞાની એકાન્તવાદી આવું માને છે, તેથી એવા અજ્ઞાનીના મતમાં “જ્ઞાન વસ્તુ” એવું પ્રાપ્ત થતું નથી. સ્યાદાદીના મતમાં “જ્ઞાન વસ્તુ” એવું પ્રાપ્ત થાય છે. ““પુન: સ્થાનિ: તત્વ પૂર્ણ સમુન્નતિ '' (પુન:) એકાન્તવાદી કહે છે એ રીતે નથી, સ્યાદ્વાદી કહે છે એ રીતે છે; (ચાઉનિ:) એક સત્તાને દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ માને છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો તેમના મતમાં (તત) જ્ઞાનવસ્તુ (પૂર્ણ) જેવી જ્ઞયથી થતી કહી, વિનતી કહી તેવી નથી, જેવી છે તેવી જ છે, શયથી ભિન્ન સ્વયંસિદ્ધ પોતાથી છે; (સમુન્મMતિ) એકાન્તવાદીના મતમાં મૂળથી લોપ થઈ ગયું હતું તે જ જ્ઞાન સ્યાદ્વાદીના મતમાં જ્ઞાનવસ્તુરૂપે પ્રગટ થયું. કયા કારણથી પ્રગટ થયું? “તૂરોનનવનસ્વમાનમરત:'' (ટૂર) અનાદિથી (૩ન્મન) સ્વયંસિદ્ધ વસ્તુરૂપ પ્રગટ છે એવું (ઘન) અમિટ (અટળ) (સ્વભાવ) જ્ઞાનવસ્તુનું સહજ તેના (મરત:)-ન્યાય કરતાં, અનુભવ કરતાં આમ જ છે” એવા-સત્ત્વપણાના કારણથી. કેવો ન્યાય, કેવો અનુભવ, –એ બંને જે પ્રકારે હોય છે તે કહે છે- “યત્ તત્ સ્વરૂપત: તત્ રૂતિ'' (ય) જે વસ્તુ (ત) તે વસ્તુ (સ્વરુપત: તત) પોતાના સ્વભાવથી વસ્તુ છે (રૂતિ) એમ અનુભવતાં અનુભવ પણ ઉત્પન્ન થાય છે, યુક્તિ પણ પ્રગટ થાય છે. અનુભવ નિર્વિકલ્પ છે. યુક્તિ એવી કે જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે વિચારતાં પોતાના સ્વરૂપે છે, પર્યાયરૂપે વિચારતાં જોયથી છે. જેમ કેજ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જ્ઞાનમાત્ર છે, પર્યાયરૂપે ઘટજ્ઞાનમાત્ર છે, તેથી પર્યાયરૂપે જોતાં ઘટજ્ઞાન જે પ્રકારે કહ્યું છે કે “ઘટના સદ્દભાવમાં છે, ઘટ નહિ હોતાં નથી” એમ જ છે. દ્રવ્યરૂપે અનુભવતાં “ઘટજ્ઞાન” એમ ન જોવામાં આવે, “જ્ઞાન” એમ જોવામાં આવે તો ઘટથી ભિન્ન પોતાના સ્વરૂપમાત્ર સ્વયંસિદ્ધ વસ્તુ છે. આ પ્રકારે અનેકાન્તને સાધતાં વસ્તુસ્વરૂપ સધાય છે. એકાન્તથી જો ઘટ ઘટજ્ઞાનનો કર્તા છે, જ્ઞાન “વસ્તુ” નથી, તો એમ હોવું જોઈએ કે જે રીતે ઘટની પાસે બેઠેલા પુરુષને ઘટજ્ઞાન થાય છે તેવી જ રીતે જે કોઈ વસ્તુ ઘટની પાસે રાખવામાં આવે તેને ઘટજ્ઞાન થવું જોઈએ; એમ થતાં થાંભલાની પાસે ઘટ હોતાં થાંભલાને ઘટજ્ઞાન થવું જોઈએ; પરંતુ એવું તો જોવામાં આવતું નથી. તે કારણે એવો ભાવ પ્રતીતિમાં આવે છે કે જેમાં જ્ઞાનશક્તિ વિધમાન છે તેને, ઘટની પાસે બેસીને ઘટને જોતાં, વિચારતાં, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ઘટજ્ઞાનરૂપ આ જ્ઞાનનો પર્યાય પરિણમે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું નાશકર્તા છે. ૨-૨૪૮. ૨૩૩ :: (શાર્દૂલવિક્રીડિત ) विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुनर्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ।। ३-२४९ ।। t t ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ એવો છે કે જ્ઞાનને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જેમ જીવદ્રવ્યને જ્ઞાનવસ્તુરૂપે માને છે તેમ જ્ઞેય જે પુદ્દગલ-ધર્મ-અધર્મ-આકાશ-કાળદ્રવ્ય તેમને પણ જ્ઞેયવસ્તુ માનતો નથી, જ્ઞાનવસ્તુ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે તોપણ જ્ઞેયવસ્તુ શૈયરૂપ છે, જ્ઞાનરૂપ નથી. 'पशुः स्वच्छन्दम् आचेष्टते" (પશુ: ) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ, (સ્વન્દ્વન્દ્વન્) સ્વેચ્છાચારપણે ‘કાંઈક હેયરૂપ, કાંઈક ઉપાદેયરૂપ ' એવો ભેદ નહિ કરતો થકો, ‘સમસ્ત ત્રૈલોકય ઉપાદેય ' એવી બુદ્ધિ કરતો થકો (આવેતે)-એવી પ્રતીતિ કરતો થકો-નિઃશંકપણે પ્રવર્તે છે. કોની માફક ? ‘ પશુ: વ ’’ તિર્યંચની માફક. કેવો થઈને પ્રવર્તે છે ? ‘‘વિશ્વમય: ભૂત્વા ’ ’ ‘ અહં વિશ્વમ્ અર્થાત્ હું વિશ્વ' એમ જાણી પોતે વિશ્વરૂપ થઈને પ્રવર્તે છે. એવો કેમ છે? કારણ કે ‘સાં સ્વતંત્ત્વાશયા દઠ્ઠા'' (સાં) સમસ્ત જ્ઞેયવસ્તુને (સ્વતત્ત્વાશયા) જ્ઞાનવસ્તુની બુદ્ધિએ (દટ્ટા) પ્રગાઢ પ્રતીત કરીને. એવી પ્રગાઢ પ્રતીતિ કેમ થાય છે? કારણ કે ‘“ વિશ્વ જ્ઞાનમ્ કૃતિ પ્રતવર્ષ’’‘ત્રૈલોકયરૂપ જે કાંઈ તે જ્ઞાનવસ્તુરૂપ છે' એમ જાણીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ પર્યાયરૂપે શેયાકાર થાય છે; ત્યાં મિથ્યાદષ્ટિ પર્યાયરૂપ ભેદ માનતો નથી, સમસ્ત જ્ઞેયને જ્ઞાનવસ્તુરૂપ માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે શૈયવસ્તુ શેયરૂપ છે, જ્ઞાનરૂપ નથી. એ જ કહે છે− ‘ પુન: ચાલાવવી સ્વતત્ત્વ સ્પૃશેત્’’(પુન:) એકાન્તવાદી જે રીતે કહે છે તે રીતે જ્ઞાનને વસ્તુપણું સિદ્ધ થતું નથી, સ્યાદ્વાદી જે રીતે કહે છે તે રીતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ વસ્તુપણું જ્ઞાનને સધાય છે; કારણ કે એકાન્તવાદી એવું માને છે કે સમસ્ત જ્ઞાનવસ્તુ છે, પરંતુ એવું માનતાં લક્ષ્ય-લક્ષણનો અભાવ થાય છે, તેથી લક્ષ્ય-લક્ષણનો અભાવ થતાં વસ્તુની સત્તા સધાતી નથી. સ્યાદ્વાદી એવું માને છે કે ‘જ્ઞાનવસ્તુ છે, તેનું લક્ષણ છે સમસ્ત જ્ઞેયનું જાણપણું,' તેથી એમ કહેતાં સ્વભાવ સધાય છે, સ્વ-સ્વભાવ સધાતાં વસ્તુ સધાય છે. આથી જ એમ કહ્યું કે (સ્યાદ્વાવવર્શી સ્વત ં સ્પૃશેત્) વસ્તુને દ્રવ્યપર્યાયરૂપ માને છે એવો સ્યાદ્વાદદર્શી અર્થાત્ અનેકાન્તવાદી જીવ જ્ઞાનવસ્તુ છે એમ સાધવાને સમર્થ હોય છે. સ્યાદ્વાદી જ્ઞાન-વસ્તુને કેવી માને છે? ‘‘વિશ્વાત્ મિનમ્'' (વિશ્વાર્ ) સમસ્ત જ્ઞેયથી (મિન્તમ્)નિરાળી છે. વળી કેવી માને છે? 'अविश्वविश्वघटितं (અવિશ્વ ) સમસ્ત જ્ઞેયથી ભિન્નરૂપ, (વિશ્વ ) પોતાનાં દ્રવ્યગુણ-પર્યાયથી ઘટિતા) જેવી છે તેવી અનાદિથી સ્વયંસિદ્ધ નિષ્પન્ન છે-એવી છે જ્ઞાનવસ્તુ. એવું કેમ માને છે? ‘‘ યક્ તત્ '' જે જે વસ્તુ છે ‘‘તત્ પરપત: ન તત્ '' તે વસ્તુ પ૨વસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જ્ઞાનવસ્તુ શેયરૂપથી નથી, જ્ઞાનરૂપથી છે, તેવી જ રીતે જ્ઞેયવસ્તુ પણ જ્ઞાનવસ્તુથી નથી, શેયવસ્તુરૂપ છે. તેથી આવો અર્થ પ્રગટ થયો કે પર્યાય દ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે, દ્રવ્ય દ્વારા પોતારૂપ છે. -આવો ભેદ સ્યાદ્વાદી અનુભવે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું ઘાતક છે. ૩-૨૪૯. ૨૩૪ .. સમયસાર-લશ (શાર્દૂલવિક્રીડિત ) बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसद् ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति । एकद्रव्यतया सदा व्युदितया भेदभ्रमं ध्वंसयन्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित् । । ४ - २५० ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, વસ્તુને માનતો નથી; તેથી જ્ઞાનવસ્તુ અનેક જ્ઞેયને જાણે છે, તેને જાણતી થકી જ્ઞેયાકારે પરિણમે છે–એમ જાણીને જ્ઞાનને અનેક માને છે, એક માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે ‘એક’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૩૫ જ્ઞાનને માન્યા વિના અનેક” જ્ઞાન એમ સધાતું નથી; તેથી જ્ઞાનને “એક' માનીને અનેક' માનવું વસ્તુનું સાધક છે.-એમ કહે છે : “પશુ: નશ્યતિ'' એકાન્તવાદી વસ્તુને સાધી શકતો નથી. કેવો છે? “ “મિત: ગુહ્યન'' જેવું માને છે તે રીતે તે જૂઠો ઠરે છે. વળી કેવો છે? ‘‘વિષ્યવિવિત્રોન્સસશેયાવDIRવેશીfશ0િ:'' (વિષ્ય) જે અનંત છે, (વિત્ર) અનંત પ્રકારનો છે, (ઉત્તર) પ્રગટ વિદ્યમાન છે-એવો જે (શેય) છ દ્રવ્યનો સમૂહું તેના (માર) પ્રતિબિમ્બરૂપ પરિણમ્યો છે જે જ્ઞાનપર્યાય (વિશીfશ9િ:) એટલું જ માત્ર જ્ઞાન છે એવી શ્રદ્ધા કરતાં ગળી ગયું છે વસ્તુ સાધવાનું સામર્થ્ય જેનું, એવો છે મિથ્યાષ્ટિ જીવ. એવો કેમ છે? “ “વીધાર્થ સ્વભાવમરત:'' (વાઘાર્થ) જેટલી વસ્તુ તેમનું (દળ ) જાણપણુંતેમની આકૃતિરૂપ જ્ઞાનનો પરિણામ-એવું જે છે (સ્વભાવ) વસ્તુનું સહજ, કે જે (ભરત:) કોઈના કહેવાથી વર્યું ન જાય (છૂટે નહિ) એવા તેના અમિટપણાના (અટળપણાના) કારણથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનનો સ્વભાવ છે કે સમસ્ત જ્ઞયને જાણતાં જ્ઞયના આકારરૂપે પરિણમવું. કોઈ એકાન્તવાદી વસ્તુને એટલી જ માત્ર જાણતો થકો જ્ઞાનને અનેક માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનું એકપણું સાધે છે‘‘મનેjન્તવિદ્ જ્ઞાનમ્ વંદું પશ્યતિ'' (નેવેન્તવિદ્) સ્યાદ્વાદી અર્થાત્ એક સત્તાને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવો સમ્યગ્દષ્ટિ જીવ, (જ્ઞાનમ પડ્યું પુણ્યતિ) જ્ઞાનવસ્તુ જોકે પર્યાયરૂપથી અનેક છે તોપણ દ્રવ્યરૂપથી એકરૂપ અનુભવે છે. કેવો છે સ્યાદ્વાદી? “ “બેવક્રમં ધ્વંસયન'' જ્ઞાન અનેક છે એવા એકાન્તપક્ષને માનતો નથી. શા કારણથી? ‘‘પદ્રવ્યતયા'' જ્ઞાન એક વસ્તુ છે એવા અભિપ્રાયના કારણે. કેવો છે અભિપ્રાય? “સવા ભુતિયા'' સર્વ કાળ ઉદયમાન છે. કેવું છે જ્ઞાન? ““સવાદિતાનુમવન'' અખંડિત છે અનુભવ જેમાં, એવી છે જ્ઞાનવસ્તુ. ૪-૨૫). (શાર્દૂલવિક્રીડિત) ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पयन्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन्पश्यत्यनेकान्तवित्।।५-२५१ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ .. * * .. ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદષ્ટિ એકાન્તવાદી એવો છે કે વસ્તુને દ્રવ્યરૂપ માત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જ્ઞાનને નિર્વિકલ્પ વસ્તુમાત્ર માને છે, શૈયાકા૨ પરિણતિરૂપ જ્ઞાનનો પર્યાય માનતો નથી; તેથી શેયવસ્તુને જાણતાં જ્ઞાનનું અશુદ્ધપણું માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનો દ્રવ્યરૂપે એક' અને પર્યાયરૂપે ‘ અનેક’ એવો સ્વભાવ સાધે છે.–એમ કહે છે : पशुः ज्ञानं न રૂઘ્ધતિ ' ' ( પશુ: ) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (ન કૃઘ્ધતિ) સાધી શકતો નથી-અનુભવગોચર કરી શકતો નથી. કેવું છે જ્ઞાન? દમ્ અપિ'' પ્રકાશરૂપે જોકે પ્રગટ છે. કેવો છે એકાન્તવાદી ? ‘‘પ્રક્ષાલનં જ્વયમ્'' કલંક ધોઈ નાખવાનો અભિપ્રાય કરે છે. શેમાં ? ‘જ્ઞેયાગર, મેષવૃિત્તિ'' (જ્ઞેય) જેટલી જ્ઞેયવસ્તુ છે, તે (આગર) શેયને જાણતાં થયું છે તેની આકૃતિરૂપ જ્ઞાન, એવું જે (ન) કલંક, તેના કારણે (મેવળ) અશુદ્ધ થઈ છે-એવી છે (વિત્તિ) જીવવસ્તુ, તેમાં, ભાવાર્થ આમ છે કે-શેયને જાણે છે જ્ઞાન, તેને એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ સ્વભાવ માનતો નથી, અશુદ્ધપણારૂપે માને છે. એકાન્તવાદીનો અભિપ્રાય આવો કેમ છે? ‘‘ Jાળારવિીષયા’' કેમકે (FIR) સમસ્ત જ્ઞેયના જાણપણાથી રક્તિ થતો થકો નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો પરિણામ (વિહીર્ષયા) જ્યારે થાય ત્યારે શાન શુદ્ધ છે, એવો છે અભિપ્રાય એકાન્તવાદીનો. તેના પ્રતિ‘ એક–અનેકરૂપ ' જ્ઞાનનો સ્વભાવ સાધે છે સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિ જીવઅનેાત્તવિવ્ જ્ઞાનં પશ્યતિ'' (અનેાત્તવિદ્) સ્યાદ્વાદી જીવ (જ્ઞાનં) જ્ઞાન અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (પશ્યતિ) સાધી શકે છે-અનુભવ કરી શકે છે. કેવું છે જ્ઞાન? 'સ્વત: ક્ષાલિત ’’ સહજ જ શુદ્ધસ્વરૂપ છે. સ્યાદ્વાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે? ‘तत् वैचित्र्ये अपि अविचित्रताम् पर्यायैः अनेकतां उपगतं परिमृशन्'' (तत्) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (વૈવિત્ર્ય અપિ વિવિત્રતામ્) અનેક શૈયાકારની અપેક્ષાએ પર્યાયરૂપે અનેક છે તોપણ દ્રવ્યરૂપે એક છે, (પર્યાય: અનેળતાં ઉપરાતં) જોકે દ્રવ્યરૂપે એક છે તોપણ અનેક શેયાકારરૂપ પર્યાયની અપેક્ષાએ અનેકપણાને પામે છે;–આવા સ્વરૂપને અનેકાન્તવાદી સાધી શકે છે-અનુભવ-ગોચર કરી શકે છે; (પરિદૃશન્) આવી દ્રવ્યરૂપ પર્યાયરૂપ વસ્તુને અનુભવતો થકો ‘સ્યાદ્વાદી ’ એવું નામ પામે છે. ૫–૨૫૧. . . '' સમયસાર-કલશ .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૩૭ (શાર્દૂલવિક્રીડિત) प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति। स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति।।६-२५२ ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ એવો છે કે જે પર્યાયમાત્રને વસ્તુરૂપ માને છે, તેથી જ્ઞયને જાણતાં શેયાકાર પરિણમ્યો છે જે જ્ઞાનનો પર્યાય, તેનું શેયના અસ્તિત્વપણાથી અસ્તિત્વપણું માને છે, યથી ભિન્ન નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુને માનતો નથી. આથી એવો ભાવ પ્રાપ્ત થાય છે કે પરદ્રવ્યના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે. તેના ભેદ ચાર છે : જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે અસ્તિ, ક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ, સ્વભાવપણે અસ્તિ; પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, પરકાળપણે નાસ્તિ, પરભાવપણે નાસ્તિ. તેમનું લક્ષણ : સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદકલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિનો પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે. ““પશુ: નશ્યતિ'' એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ જીવસ્વરૂપને સાધી શકતો નથી. કેવો છે? “ “પરિત: શૂન્ય:'' સર્વ પ્રકારે તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. શા કારણથી? ““સ્વદ્રવ્યાનવનોન'' (સ્પદ્રવ્ય) નિર્વિકલ્પ વસ્તુમાત્રની (નવસોનેન) પ્રતીતિ કરતો નથી તે કારણથી. વળી કેવો છે? ““પ્રત્યક્ષ નિરિવતરર૫રદ્રવ્યાસ્તિતાવન્વિત:''(પ્રત્યક્ષ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ અસહાયરૂપે (નાભિવિત) લખાયેલાની માફક (ર) જેવો ને તેવો (સ્થિર) અમિટ (-અટળ) જે (પદ્રવ્ય) યાકાર જ્ઞાનનો પરિણામ તેનાથી માનેલું જે (મસ્તિતા) અસ્તિત્વ, તેનાથી (વન્વિત:) ઠગાયો છે-એવો છે એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ. ““તુ ચાલી પૂર્ગો ભવેન નીવતિ'' (1) એકાન્તવાદી કહે છે તે પ્રમાણે નથી. (ચાદ્વાડી) સમ્યગ્દષ્ટિ જીવ (પૂ ભવન) પૂર્ણ હોતો થકો (નીવતિ) જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકે છે-અનુભવ કરી શકે છે. શાના વડે? “ “સ્વદ્રવ્યાસ્તિતયા'' (સ્વદ્રવ્ય) નિર્વિકલ્પ જ્ઞાનશક્તિમાત્ર વસ્તુ, તેના (મસ્તિતયા) અસ્તિત્વપણા વડે. શું કરીને? ‘‘નિપુણ નિરુણ'' જ્ઞાનમાત્ર જીવવસ્તુનો પોતાના અસ્તિત્વથી કર્યો છે અનુભવ જેણે એવો થઈને. શાના વડે? “ “વિશુદ્ધોધમરસ'' (વિશુદ્ધ) નિર્મળ જે (વોઇ) ભેદજ્ઞાન તેના (મસા) પ્રતાપ વડે. કેવો છે (ભેદજ્ઞાનનો પ્રતાપ ) ? “ “સ: સમુન્નપુતા'' તે જ કાળે પ્રગટ થાય છે. ૬–૨પર. (શાર્દૂલવિક્રીડિત) सर्वद्रव्यमयं प्रपद्य पुरुष दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति। स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।।७-२५३ ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી સમસ્ત જ્ઞયવસ્તુ જ્ઞાનમાં ગર્ભિત માને છે. તે એવું કહે છે-ઉષ્ણને જાણતું જ્ઞાન ઉષ્ણ છે, શીતળને જાણતું જ્ઞાન શીતળ છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન જ્ઞયનું જ્ઞાયકમાત્ર તો છે, પરંતુ જ્ઞયનો ગુણ શેયમાં છે, જ્ઞાનમાં શેયનો ગુણ નથી. તે જ કહે છે- “નિ પશુ: વિશ્વાસ્થતિ'' (નિ) અવશ્ય (પશુ:) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (વિશાસ્થતિ) વસ્તુસ્વરૂપને સાધવાને અસમર્થ હોતો થકો અત્યંત ખેદખિન્ન થાય છે. શા કારણથી? ‘‘પ૨દ્રવ્યy સ્વદ્રવ્યક્રમત:'' (પદ્રવ્યપુ) જ્ઞયને જાણતાં શયની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન-એવો જે જ્ઞાનનો પર્યાય, તેમાં (સ્વદ્રવ્ય) નિર્વિકલ્પ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૩૯ સત્તામાત્ર જ્ઞાનવસ્તુ હોવાની (ક્રમ:) થાય છે ભ્રાન્તિ, તે કારણથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉષ્ણને જાણતાં ઉષ્ણની આકૃતિરૂપે જ્ઞાન પરિણમે છે એમ દેખીને જ્ઞાનને ઉષ્ણસ્વભાવ માને છે મિથ્યાદષ્ટિ જીવ તેમ. કેવો થતો થકો ? “ “દુર્વાસનાવાસિત '' (દુર્વાસના) અનાદિના મિથ્યાત્વ સંસ્કાર તે વડે (વાસિત:) થયો છે સ્વભાવથી ભ્રષ્ટ એવો. એવો કેમ છે? “ “સર્વદ્રવ્યમયં પુરુષ પ્રપદ્ય'' (સર્વદ્રવ્ય) જેટલાં સમસ્ત દ્રવ્ય છે તેમનું જે દ્રવ્યપણું (મચં) તે-મય જીવ છે અર્થાત્ તેટલા સમસ્ત સ્વભાવ જીવમાં છે એવી (પુરુષ) જીવવસ્તુને (પ્રપદ્ય ) પ્રતીતિરૂપ માનીને.-આમ મિથ્યાદષ્ટિ જીવ માને છે. ‘‘તુ ચાકાલી દ્રવ્યમ આશ્રયેત્ વ'' (તુ) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. તે આ પ્રમાણેક (ચારી) સ્યાદ્વાદી અર્થાત અનેકાન્તવાદી (સ્વદ્રવ્યમ બાયેતુ) જ્ઞાનમાત્ર જીવવસ્તુ એમ સાધી શકે છે-અનુભવ કરી શકે છે. સમ્યગ્દષ્ટિ જીવ (વ) એવો જ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘સમસ્તવસ્તુપુ પ૨દ્રવ્યાત્મના નાસ્તિતાં નાનન'' (સમસ્ત વસ્તુપુ) જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે સમસ્ત યનું સ્વરૂપ, તેમાં (પ૨દ્રવ્યાત્મના) અનુભવે છે જ્ઞાનવસ્તુથી ભિન્નપણું, તેના કારણે (નાસ્તિતાં નાનન) નાસ્તિપણું અનુભવતો થકો. ભાવાર્થ આમ છે કે સમસ્ત જ્ઞય જ્ઞાનમાં ઉપિત થાય છે પરંતુ યરૂપ છે, જ્ઞાનરૂપ થયું નથી. કેવો છે સ્યાદ્વાદી? “નિર્મનશુદ્ધ વોદિમ'' (નિર્મન) મિથ્યાદોષથી રહિત તથા (શુદ્ધ) રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત એવું જે (વોઇ ) અનુભવજ્ઞાન તેનાથી છે (મદિના) પ્રતાપ જેનો, એવો છે. ૭-૨૫૩. (શાર્દૂલવિક્રીડિત) भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।।८-२५४।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયરૂપ માને છે, દ્રવ્યરૂપ માનતો નથી; તેથી જેટલો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪) સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ સમસ્ત વસ્તુનો છે આધારભૂત પ્રદેશપુંજ તેને જાણે છે જ્ઞાન, જાણતું થયું તેની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એનું નામ પરક્ષેત્ર છે, તે ક્ષેત્રને જ્ઞાનનું ક્ષેત્ર માને છે. એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ, તે ક્ષેત્રથી સર્વથા ભિન્ન છે ચૈતન્યપ્રદેશમાત્ર જ્ઞાનનું ક્ષેત્ર, તેને માનતો નથી. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ પરક્ષેત્રને જાણે છે પરંતુ પોતાના ક્ષેત્રરૂપ છે, પરનું ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર નથી. તે જ કહે છે-“પશુ: સીતિ ગવ'' (પશુ:) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (સીતિ) ઓલાંની (–કરાની) માફક ગળે છે, જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકતો નથી, (4) નિશ્ચયથી એમ જ છે. કેવો છે એકાન્તવાદી? ““fમન્નક્ષેત્રનિષUM-લોäનિયત વ્યાપારનિષ્ઠ:'' (મિન્નક્ષેત્ર) પોતાના ચૈતન્યપ્રદેશથી અન્ય છે જે સમસ્ત દ્રવ્યોનો પ્રદેશપુંજ (નિષUM) તેની આકૃતિરૂપ પરિણમ્યો છે એવો છે જે (વોર્ગેનિયતવ્યાપાર) શય-જ્ઞાયકનો અવશ્ય સંબંધ, તેમાં (નિઝ: ) નિષ્ઠ છે અર્થાત્ એતાવન્માત્રને (એટલામાત્રને) જાણે છે જ્ઞાનનું ક્ષેત્ર, એવો છે એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ. ‘‘સવા'' અનાદિ કાળથી એવો જ છે. વળી કેવો છે મિથ્યાદષ્ટિ જીવ? “મિત: વદિ: પતત્તમ પુમાં પશ્યન'' (મિત:) મૂળથી માંડીને (વદિ: પતત્તમ) પરક્ષેત્રરૂપ પરિણમી છે એમ (પુમાં લં) જીવવસ્તુને (પશ્યન) માને છે-અનુભવે છે, એવો છે મિથ્યાદષ્ટિ જીવ. ‘‘પુન: ચીઠ્ઠાવેલી તિતિ'' (પુન:) એકાન્તવાદી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી પરંતુ (ચાવેલી) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (તિષતિ) જે પ્રમાણે માને છે તેવી વસ્તુ છે. ભાવાર્થ આમ છે કે તે વસ્તુને સાધી શકે છે. કેવો છે સ્યાદ્વાદી? “ “સ્વક્ષેત્રાસ્તિતથા નિરુદ્ધરમ:' (સ્વક્ષેત્ર) સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપ ચૈતન્યપ્રદેશ, તેની (સ્તિતયા) સત્તારૂપે (નિરુદ્ધરમસ:) પરિણમ્યું છે જ્ઞાનનું સર્વસ્વ જેનું, એવો છે સ્યાદ્વાદી. વળી કેવો છે? ““માત્મ-નિવાતવોäનિયતવ્યાપIRશ: મવન'' (લાભ) જ્ઞાનવસ્તુમાં (નિરવાત) શેય પ્રતિબિંબરૂપ છે-એવો છે (લોધ્યનિયત વ્યાપાર) શેય-જ્ઞાયકરૂપ અવશ્ય સંબંધ, આવું (શ:િ) જાણું છે જ્ઞાનવસ્તુનું સહજ જેણે, એવો (ભવન) હોતો થતો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ પરક્ષેત્રને જાણે છે એવું સહજ છે, પરંતુ પોતાના પ્રદેશોમાં છે, પરાયા પ્રદેશોમાં નથી-એમ માને છે સ્યાદ્વાદી જીવ, તેથી વસ્તુને સાધી શકે છે–અનુભવ કરી શકે છે. ૮-૨૫૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૧ (શાર્દૂલવિક્રીડિત) स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन्। स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।।९-२५५ ।। ખંડાન્વય સહિત અર્થ - ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી જ્ઞયવસ્તુના પ્રદેશોને જાણતાં જ્ઞાનને અશુદ્ધપણું માને છે; “જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, તે જ્ઞાનનો પર્યાય છે”—એમ માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે, જ્ઞયના પ્રદેશોને જાણે છે એવો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી એવું માને છે સ્યાદ્વાદી. એ જ કહે છે- “પશુ: પ્રશ્યતિ'' (પશુ:) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (પ્રાશ્યતિ) વસ્તુમાત્ર સાધવાથી ભ્રષ્ટ છે-અનુભવ કરવાને ભ્રષ્ટ છે. કેવો થઈને ભ્રષ્ટ છે? ““તુછીમૂય'' તત્ત્વજ્ઞાનથી શૂન્ય થઈને. વળી કેવો છે? ‘‘અર્થે: સદ વિલાવIRાન વન'' (અર્થે: સદ) જ્ઞાનગોચર છે જે જ્ઞયના પ્રદેશો તેમની સાથે (વિવાવIRાન) જ્ઞાનની શક્તિનું અથવા જ્ઞાનના પ્રદેશોનું (વાન) મૂળથી વમન કર્યું છે અર્થાત્ તેમનું નાસ્તિપણું જાણું છે જેણે, એવો છે. વળી કેવો છે? પૃથવિધપરક્ષેત્રસ્થિતીર્થોનાત્'' (પૃથવિધ) પર્યાયરૂપ જે (પુરક્ષેત્ર) શેયવસ્તુના પ્રદેશોને જાણતાં થાય છે તેમની આકૃતિરૂપે જ્ઞાનની પરિણતિ, તે-રૂપ (સ્થિત) પરિણમતી જે (અર્થ) જ્ઞાનવસ્તુ તેને, (ઉના ) “આવું જ્ઞાન અશુદ્ધ છે' એવી બુદ્ધિ વડે ત્યાગ કરતો થકો; એવો છે એકાન્તવાદી. શા માટે શેયપરિણત જ્ઞાનને હેય કરે છે? ‘‘સ્વક્ષેત્રસ્થિત'' (સ્વક્ષેત્ર) જ્ઞાનના ચૈતન્યપ્રદેશની (સ્થિતયે) સ્થિરતા માટે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ શેયના પ્રદેશોના જાણપણાથી રહિત થાય તો શુદ્ધ થાય, એમ માને છે એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ. તેના પ્રતિ સ્યાદ્વાદી કહે છે-““તુ ચાકાલી તુચ્છતાં ન અનુમતિ'' (1) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (ચાલાવી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તદષ્ટિ જીવ (તુચ્છતામ્) જ્ઞાનવસ્તુ જ્ઞયના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ ક્ષેત્રને જાણે છે, પોતાના પ્રદેશોથી સર્વથા શૂન્ય છે એવું (ન અનુમતિ) માનતો નથી; જ્ઞાનવસ્તુ શયના ક્ષેત્રને જાણે છે, યક્ષેત્રરૂપ નથી એમ માને છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘ત્યાર્થ: પિ'' શેયક્ષેત્રની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એમ માને છે તોપણ જ્ઞાન પોતાના ક્ષેત્રરૂપ છે-એમ માને છે. વળી કેવો છે સ્યાદ્વાદી? ‘‘સ્વધામનિ વસન'' જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે એમ અનુભવે છે. વળી કેવો છે? “ “પરક્ષેત્રે નાસ્તિતાં વિન'' (પરક્ષેત્રે) જ્ઞયપ્રદેશની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેમાં (નાસ્તિતા વિન) નાસ્તિપણે માને છે અર્થાત જાણે છે તો જાણો તોપણ એતાવન્માત્ર (એટલે માત્ર ) જ્ઞાનનું ક્ષેત્ર નથી-એમ માને છે સ્યાદ્વાદી. વળી કેવો છે? “TRIટૂ માણારર્થી'' પરક્ષેત્રની આકૃતિરૂપે પરિણમ્યો છે જ્ઞાનનો પર્યાય, તેનાથી ભિન્નપણે જ્ઞાનવસ્તુના પ્રદેશોનો અનુભવ કરવાને સમર્થ છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક, એકાન્તપણું વસ્તુસ્વરૂપનું ઘાતક; તેથી સ્યાદ્વાદ ઉપાદેય છે. ૯-૨૫૫. (શાર્દૂલવિક્રીડિત) पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः। अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन: पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।।१०-२५६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી શયવસ્તુના અતીતઅનાગત-વર્તમાનકાળ સંબંધી અનેક અવસ્થાભેદ છે, તેમને જાણતાં જ્ઞાનના પર્યાયરૂપ અનેક અવસ્થાભેદ થાય છે, તેમાં જ્ઞયસંબંધી પહેલો અવસ્થાભેદ વિનશે છે, તે અવસ્થાભેદ વિનશતાં તેની આકૃતિરૂપે પરિણમેલા જ્ઞાનપર્યાયનો અવસ્થાભેદ પણ વિનશે છે, તેનો-અવસ્થાભેદનો વિનાશ થતાં એકાન્તવાદી મૂળથી જ્ઞાન–વસ્તુનો વિનાશ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ અવસ્થાભેદથી વિનશે છે, દ્રવ્યરૂપે વિચારતાં પોતાની જાણપણારૂપ અવસ્થાથી શાશ્વત છે, ન ઊપજે છે, ન વિનશે છે-આવું સમાધાન સ્યાદ્વાદી કરે છે. એજ કહે છે-“પશુ: સીતિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૩ વ'' (પશુ:) એકાન્તવાદી (સીતિ) વસ્તુના સ્વરૂપને સાધવાને ભ્રષ્ટ છે, (4) અવશ્ય એમ છે. કેવો છે એકાન્તવાદી ? “ “મૃત્યત્તતુઠ્ઠ:'' વસ્તુના અસ્તિત્વના જ્ઞાનથી અત્યંત શૂન્ય છે. વળી કેવો છે? “ “ ક્વિન પિ વર્નયન'' (ન ક્વિન) શેયઅવસ્થાના જાણપણામાત્ર જ્ઞાન છે, તેનાથી ભિન્ન કોઈ વરૂપ જ્ઞાનવસ્તુ નથી, (f) અંશમાત્ર પણ નથી-(વનયન) એવી અનુભવરૂપ પ્રતીતિ કરે છે. વળી કેવો છે? “ “પૂર્વાન્વિતવોથ્યનાશ સમયે જ્ઞાનચ નાશ વિન'' (પૂર્વ) કોઈ પહેલા અવસરમાં (કાન્વિત) જાણીને તેની આકૃતિરૂપ થયેલા જે (વોથ્ય) યાકાર જ્ઞાનપર્યાય, તેના (નાશસમયે) વિનાશસંબંધી કોઈ અન્ય અવસરમાં (જ્ઞાનસ્ય) જ્ઞાનમાત્ર જીવવસ્તુનો (નાશ વિન) નાશ માને છે, –એવો છે એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ. તેને સ્યાદ્વાદી સંબોધે છે-“પુન: ચદ્ધિાવેલી પૂર્ણ: તિતિ'' (પુન:) એકાન્તદષ્ટિ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (ચાકા વેલી) અનેકાન્ત-અનુભવશીલ જીવ (પૂર્ણ: તિષતિ) “ત્રિકાળગોચર જ્ઞાનમાત્ર જીવવસ્તુ” એવો અનુભવ કરતો થકો તેના પર દઢ છે. કેવો દઢ છે? “ “વીદ્યવસ્તુપુ મુહુ મૂત્વા વિનશ્યન્તુ પિ'' (વાદ્ય વસ્તુષ) સમસ્ત જ્ઞય અથવા જ્ઞયાકાર પરિણમેલા જ્ઞાનપર્યાયના અનેક ભેદ, તેઓ (મુદુ: મૂત્વા) અનેક પર્યાયરૂપ થાય છે, (વિનશ્યન્તુ f) અનેક વાર વિનશે છે, તોપણ દઢ રહે છે. વળી કેવો છે? ““સ્થ વિનાનતા સ્તિત્વે વર્નયન'' (ચ) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (નિતિ :) ત્રિકાળ શાશ્વત જ્ઞાનમાત્ર અવસ્થાથી (અસ્તિત્વ જોયન) વસ્તુપણું અથવા અસ્તિપણું અનુભવે છે. સ્યાદ્વાદી જીવ. ૧૦-૨૫૬. (શાર્દૂલવિક્રીડિત) अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहिज़ैयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।।११-२५७ ।। ખંડાન્વય સહિત અર્થ- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી; Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ ૨૪૪ * * સમયસાર-કલશ .. તેથી શેયની અનેક અવસ્થાને જાણે છે જ્ઞાન, તેને જાણતું થયું તે આકૃતિરૂપ પરિણમે છે જ્ઞાન; તે સમસ્ત છે જ્ઞાનના પર્યાય, તે પર્યાયોને જ્ઞાનનું અસ્તિત્વ માને છે મિથ્યાદષ્ટિ જીવ. તેના પ્રતિ સમાધાન આમ છે કે શેયની આકૃતિરૂપ પરિણમતા જેટલા જ્ઞાનના પર્યાય છે તેમના વડે જ્ઞાનનું અસ્તિત્વ નથી. એમ કહે છે- ‘ પશુ: નશ્યતિ '’ ( પશુ: ) એકાન્તવાદી ( નશ્યતિ) વસ્તુસ્વરૂપ સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાન્તવાદી ? ‘જ્ઞેયાલમ્પનલાલસેન મનસા વહિ: ગ્રામ્યન્'' ‘(જ્ઞેય) સમસ્ત દ્રવ્યરૂપ (જ્ઞાનમ્નન) શેયના અવસરે જ્ઞાનની સત્તા' એવા નિશ્ચયરૂપ (જ્ઞાનસેન) છે અભિપ્રાય જેનો, એવા (મનસા) મન વડે (વત્તિ: ગ્રામ્યન્) સ્વરૂપથી બહાર ઊપજ્યો છે ભ્રમ જેને, એવો છે. વળી કેવો છે? ‘ ‘ અર્થાલન્ધનાતે જ્ઞાનસ્ય તત્ત્વ લયનું વ્ ' ' (અર્થ) જીવાદિ સમસ્ત શેયવસ્તુને ( આલમ્બન) જાણતી (વ્હાલે) વખતે જ (જ્ઞાનસ્ય) જ્ઞાનમાત્ર વસ્તુની (સત્ત્વ) સત્તા છે (લયન્) એવો અનુભવ કરે છે, (પુર્વ) એવો જ છે. તેના પ્રતિ સ્યાદ્વાદી વસ્તુની સિદ્ધિ કરે છે-‘ ‘ પુન: સ્યાદ્વાવવેલી તિદ્યુતિ ’’ (પુન:) એકાન્તવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (સ્વાદાવવેવી) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (તિøત્તિ) વસ્તુસ્વરૂપ સાધવાને સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી ? अस्य परकालतः नास्तित्वं कलयन् '' (अस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (પરાત:) શૈયાવસ્થાના જાણપણાથી (નાસ્તિત્વ) નાસ્તિપણુ એવી ( હ્રલયન) પ્રતીતિ કરે છે સ્યાદ્વાદી. વળી કેવો છે — आत्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्'' (आत्म) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (નિવાત ) અનાદિથી એક વસ્તુરૂપ, (નિત્ય) અવિનશ્વર, (સદન) ઉપાય વિના દ્રવ્યના સ્વભાવરૂપ-એવી જે (જ્ઞાન) જાણપણારૂપ શક્તિ તે-રૂપ (પુરુપુઝ્નીભવન) હું જીવવસ્તુ છું, અવિનશ્વર જ્ઞાનસ્વરૂપ છું-એવો અનુભવ કરતો થકો.-આવો છે સ્યાદ્વાદી. ૧૧-૨૫૭. (શાર્દૂલવિક્રીડિત ) विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः। सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। १२-२५८ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૫ ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જેટલીસમસ્ત-જ્ઞયવસ્તુઓના જેટલા છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, જાણતું થયું તેમની આકૃતિરૂપે પરિણમે છે, તેથી શેયની શક્તિની આકૃતિરૂપ છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાનવસ્તુની સત્તા માને છે, તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તામાત્ર, તેને નથી માનતો -એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ સમસ્ત યશક્તિને જાણે છે એવું સહજ છે; પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી અતિરૂપ છે. એમ કહે છે-“પશુ: નશ્યતિ થવ' (પશુ:) એકાન્તવાદી (નિયતિ) વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે, (4) નિશ્ચયથી. કેવો છે એકાન્તવાદી? “ “વદે: વસ્તુ" નિત્ય વિશ્રાન્ત:'' (વદિ: વસ્તુપુ) સમસ્ત જ્ઞયવસ્તુની અનેક શક્તિની આકૃતિરૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય, તેમાં (નિત્યં વિશ્રાન્તા) સદા વિશ્રાન્ત છે અર્થાત્ પર્યાયમાત્રને જાણે છે જ્ઞાનવસ્તુ, –એવો છે નિશ્ચય જેનો, એવો છે. શા કારણથી એવો છે? ““પરમામાવર્તનાત'' (પરમાવ) જ્ઞયની શક્તિની આકૃતિરૂપે છે જ્ઞાનનો પર્યાય, તેમાં (ભાવના ) અવધાર્યું છે જ્ઞાનવસ્તુનું અસ્તિપણું, –એવા જૂઠા અભિપ્રાયના કારણથી. વળી કેવો છે એકાન્તવાદી? “ “સ્વભાવમદિન પાન્તનિધ્યેતન:'' (સ્વભાવ) જીવની જ્ઞાનમાત્ર નિજ શક્તિના (મહિમતિ) અનાદિનિધન શાશ્વત પ્રતાપમાં (પાન્તનિરોતન:) એકાન્ત નિચેતન છે અર્થાત્ તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપ સત્તાને નથી માનતો-એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે-““તુ સ્વીકારી નાશમ જ પતિ'' (1) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (ચાકાલી) અનેકાન્તવાદી (નાશ૧) વિનાશ (ન તિ) પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે અનેકાન્તવાદી જીવ? “ “સનસ્પષ્ટીકૃતપ્રત્યય:'' (સદન) સ્વભાવશક્તિમાત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી (સ્વીકૃત) દઢ કર્યો છે (પ્રત્યય:) અનુભવ જેણે, એવો છે. વળી કેવો છે? “ “સર્વસ્માત નિયત સ્વભાવમવનજ્ઞાનાત્ વિમm: ભવન'' (સર્વતિ ) જેટલા છે (નિયત સ્વભાવ) પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે શેયરૂપ જીવાદિ પદાર્થો તેમની (મવન) સત્તાની આકૃતિરૂપે પરિણમ્યા છે એવા (જ્ઞાના) જીવના જ્ઞાનગુણના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ પર્યાય, તેમનાથી (વિમ: મવન) ભિન્ન છે જ્ઞાનમાત્ર સત્તા-એવો અનુભવ કરતો થકો. ૧૨-૨૫૮. (શાર્દૂલવિક્રીડિત ) अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति। स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारुढ: परभावभावविरहव्यालोकनिष्कम्पितः।।१३-२५९।। ખંડાન્વય સહિત અર્થ - ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી જેટલી છે યવસ્તુ, તેમની અનંત છે શક્તિઓ, તેમને જાણે છે જ્ઞાન; જાણતું થયું શેયની શક્તિની આકૃતિરૂપે પરિણમે છે, એવું દેખીને “જેટલી શેયની શક્તિ તેટલી જ્ઞાનવસ્તુ” એમ માને છે મિથ્યાષ્ટિ એકાન્તવાદી. તેના પ્રતિ આમ સમાધાન કરે છે સ્યાદ્વાદી કે-જ્ઞાનમાત્ર જીવવસ્તુનો એવો સ્વભાવ છે કે સમસ્ત શેયની શક્તિને જાણે, જાણતી થકી તેની આકૃતિરૂપે પરિણમે છે, પરંતુ શયની શક્તિ જ્ઞયમાં છે, જ્ઞાનવસ્તુમાં નથી; જ્ઞાનનો જાણવારૂપ પર્યાય છે, તેથી જ્ઞાનવસ્તુની સત્તા ભિન્ન છે. એમ કહે છે-“ “પશુ: સ્વર હિતિ'' (પશુ:) મિથ્યાદષ્ટિ એકાન્તવાદી (વૈરં દીતિ) હેય-ઉપાદેય જ્ઞાનથી રહિત થઈને સ્વેચ્છાચારરૂપ પ્રવર્તે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞયની શક્તિને જ્ઞાનથી ભિન્ન નથી માનતો, જેટલી શેયની શક્તિ છે તેને જ્ઞાનમાં માનીને નાના શક્તિરૂપ જ્ઞાન છે, જ્ઞય છે જ નહીં' એવી બુદ્ધિરૂપ પ્રવર્તે છે. કેવો છે એકાન્તવાદી ? ““શુદ્ધસ્વભાવવ્યુત:'' (શુદ્ધસ્વભાવ) જ્ઞાનમાત્ર જીવવસ્તુથી (બુત:) ટ્યુત છે અર્થાત્ તેને વિપરીતરૂપે અનુભવે છે. વિપરીતપણું કેમ છે? “સર્વમવમવને માત્મનિ અધ્યાચ'' (સર્વ) જેટલી જીવાદિ પદાર્થરૂપ જ્ઞયવસ્તુ તેમના (ભાવ) શક્તિરૂપ ગુણપર્યાય-અશભેદ, તેમની (મવન) સત્તાને (માત્મનિ) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (મધ્યાચ) પ્રતીતિ કરીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનગોચર છે સમસ્ત દ્રવ્યની શક્તિ, તેમની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેથી સર્વ શક્તિ જ્ઞાનની છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૭ એમ માને છે, શયની તથા જ્ઞાનની ભિન્ન સત્તા નથી માનતો. વળી કેવો છે? ‘‘સર્વત્ર પિ નિવારિત: તિમય:'' (સર્વત્ર) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ એવા ઇન્દ્રિયવિષય તથા મન-વચન-કાય તથા નાના પ્રકારની જ્ઞયની શક્તિ, તેમનામાં (માપ) અવશ્ય (શનિવારિત:) “હું શરીર, હું મન, હું વચન, હું કાય, હું સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ” ઇત્યાદિ પરભાવને પોતાના જાણીને પ્રવર્તે છે; (તિમય:) મિથ્યાદષ્ટિને કોઈ ભાવ પરભાવ નથી કે જેનાથી ડર હોય એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સમાધાન કરે છે સ્યાદ્વાદી- ‘તુ ચાકાલી વિશુદ્ધ વ સતિ'' (તુ) જે પ્રમાણે મિથ્યાદષ્ટિ એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, જે પ્રમાણે સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે-(ચઠ્ઠિાવી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી જીવ (વિશુદ્ધ: વ તસતિ) મિથ્યાત્વથી રહિત થઈને પ્રવર્તે છે. કેવો છે સ્યાદાદી? ‘‘સ્વચ સ્વભાવે મર|ત્ મારુદ્ર:'' (સ્વચ સ્વમાનં) જ્ઞાનવસ્તુની જાણપણામાત્ર શક્તિ, તેની (ભરત ગાઢ) બહુ જ પ્રગાઢરૂપે પ્રતીતિ કરે છે. વળી કેવો છે? “ “પરમાવમાવવિદવ્યાનોવનિશ્વિતઃ'' (પરમાવ) સમસ્ત શેયની અનેક શક્તિની આકૃતિરૂપ પરિણમ્યું છે જ્ઞાન, એ રૂપે (ભાવ) માને છે જે જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ, (વિરદ) એવી વિપરીત બુદ્ધિના ત્યાગથી થઈ છે (વ્યાનો) સાચી દષ્ટિ, તેનાથી થયો છે (નિષ્પમ્પિત:) સાક્ષાત્ અમિટ (-અટળ) અનુભવ જેને, એવો છે સ્યાદ્વાદી. ૧૩–૨પ૯. (શાર્દૂલવિક્રીડિત) प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति। स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति।।१४-२६०।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી અખંડ ધારાપ્રવાહરૂપ પરિણમે છે જ્ઞાન, તેનો થાય છે પ્રતિસમય ઉત્પાદ-વ્યય, તેથી પર્યાય વિનશતાં જીવદ્રવ્યનો વિનાશ માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી આમ સમાધાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ કરે છે કે પર્યાયરૂપે જોતાં જીવવસ્તુ ઊપજે છે, વિનશે છે; દ્રવ્યરૂપે જોતાં જીવ સદા શાશ્વત છે. તે કહે છે-“પશુ: નશ્યતિ'' (પશુ:) એકાન્તવાદી જીવ (નશ્યતિ) શુદ્ધ જીવવસ્તુને સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘પ્રાય: ક્ષણમffપતિત:'' (પ્રાય:) એકાન્તપણે (ક્ષણમy) પ્રતિસમય થતા પર્યાયના વિનાશથી (સંપતિત:) તે પર્યાયની સાથે સાથે વસ્તુનો વિનાશ માને છે. શા કારણથી ? “ “પ્રાદુર્ભાવવિરામમુદ્રિતવજ્ઞાનાંશનાનાત્મના નિર્દાનાત'' (પ્રાદુર્ભાવ) ઉત્પાદ-(વિરામ) વિનાશથી (મુદ્રિત) સંયુક્ત (વદ) પ્રવાહરૂપ જે (જ્ઞાનાંશ ) જ્ઞાનગુણના અવિભાગપ્રતિચ્છેદ તેમના કારણે થતાં (નાનાત્મના) અનેક અવસ્થાભેદના (નિર્વાના) જાણપણાના કારણે એવો છે. એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી પ્રતિબોધે છે-“તુ ચાલી નીવતિ'' () જેમ એકાન્તવાદી કહે છે તેવું એકાન્તપણું નથી. (સ્થાકાલી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (નીવતિ) વસ્તુને સાધવા સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી? ““વસ્તુ નિત્યોતિ પરિકૃશન'' (વિકસ્તુ) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (નિત્યોતિ) સર્વકાળ શાશ્વત એવી, (પરિમૂશન) પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ અનુભવતો થકો. કેવા રૂપે? ‘‘વિકલાત્મના'' જ્ઞાનસ્વરૂપ છે જીવવસ્તુ તે-રૂપે. વળી કેવો છે સ્યાદ્વાદી “ “ટોછીર્થધનસ્વભાવમદિમજ્ઞાનં ભવન'' (ટોઈ) સર્વ કાળ એકરૂપ એવા (ઘનશ્વમાવ) અમિટ (અટળ) લક્ષણ વડે છે (મદિમ) પ્રસિદ્ધિ જેની, એવી (જ્ઞાન) જીવવસ્તુને (ભવન) પોતે અનુભવતો થકો. ૧૪-ર૬). (શાર્દૂલવિક્રીડિત) टोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाच्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।।१५-२६१।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી સમસ્ત શેયને જાણતું થયું જ્ઞયાકાર પરિણમે છે જ્ઞાન, તેને અશુદ્ધપણું માને છે એકાન્તવાદી, જ્ઞાનને પર્યાયપણું માનતો નથી. તેનું સમાધાન સ્યાદ્વાદી કરે છે કે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૯ જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જોતાં નિત્ય છે, પર્યાયરૂપે જોતાં અનિત્ય છે, તેથી સમસ્ત શેયને જાણે છે જ્ઞાન, જાણતાં શેયની આકૃતિરૂપે જ્ઞાનનો પર્યાય પરિણમે છે–એવો જ્ઞાનનો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી. એમ કહે છે-પશુ: કચ્છઋરિસ્પરિણd: fમને વિખ્યા વાઋતિ'' (પશુ: ) એકાન્તવાદી, (૩છત્ત) શેયનો જ્ઞાતા થઈને પર્યાયરૂપે પરિણમે છે ઉત્પાદરૂપ તથા વ્યયરૂપ એવો (કચ્છ) અશુદ્ધપણાથી રહિત એવો જે (વિત્પરિપતે) જ્ઞાનગુણનો પર્યાય તેનાથી (મિ) ભિન્ન અર્થાત્ શયને જાણવારૂપ પરિણતિ વિના વસ્તુમાત્ર કૂટસ્થ થઈને રહે એવું (ગ્વિન વાચ્છતિ) કંઈક વિપરીત પણે માને છે. એકાન્તવાદી જ્ઞાનને આવું કરવા ચાહે છે‘‘ટો વિશુદ્ધ વોઇવિસરાવIRIત્મતત્ત્વીયા'' (ટોત્વી) સર્વ કાળ એકસરખી, (વિશુદ્ધ) સમસ્ત વિકલ્પથી રહિત (વોબ) જ્ઞાનવસ્તુના (વિરાછાર) પ્રવાહરૂપ (માત્મતત્વ) જીવવસ્તુ હો (શિયા) એમ કરવાની અભિલાષા કરે છે. તેનું સમાધાન કરે છે સ્યાદ્વાદી–“સ્થાકાવી જ્ઞાને નિત્ય સંખ્યત્વે બાસાયતિ'' (ચાકાલી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (જ્ઞાન) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (નિત્ય) સર્વ કાળ એકસરખી, (૩qનં) સમસ્ત વિકલ્પથી રહિત (માસાયતિ) સ્વાદરૂપ અનુભવે છે; “નિત્યતાપરિયાને પિ'' જોકે તેમાં પર્યાય દ્વારા અનિત્યપણું ઘટે છે. કેવો છે સ્યાદ્વાદી? “ “તત્વ વિસ્તુ નિત્યતાં રિમૂશન'' (ત) પૂર્વોક્ત (વિસ્તુ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યને (નિત્યતાં પરિમૂશન) વિનશ્વરરૂપ અનુભવતો થકો. શા કારણથી? “ “વૃત્તિમાત'' (વૃત્તિ) પર્યાયના (મા) ક્રમના કારણે અર્થાત્ “કોઈ પર્યાય થાય છે, કોઈ પર્યાય વિનશે છે' એવા ભાવના કારણે. ભાવાર્થ આમ છે કે પર્યાય દ્વારા જીવવસ્તુ અનિત્ય છે એમ અનુભવે છે સ્યાદ્વાદી. ૧૫-ર૬૧. (અનુષ્ટ્રપ) इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्। आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।।१६-२६२।। ખંડાન્વય સહિત અર્થ:- “તિ અને વાસ્ત: સ્વયન કનુભૂયતે ઇવ' (તિ) પૂર્વોક્ત પ્રકારે (અને 17:) સ્યાદ્વાદ (સ્વયમ્) પોતાના પ્રતાપથી બલાત્કારે જ (મનુભૂયતે) અંગીકારરૂપ થાય છે, (વ) અવશ્ય. કોને અંગીકાર થાય છે? “મજ્ઞાનવિમૂઢાનાં'' Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ (અજ્ઞાન) પૂર્વોક્ત એકાન્તવાદમાં (વિમૂઢાનાં) મગ્ન થયા છે જે મિથ્યાદષ્ટિ જીવો તેમને. ભાવાર્થ આમ છે કે સ્યાદ્વાદ એવો પ્રમાણભૂત છે કે જેને સાંભળતાં માત્ર જ એકાન્તવાદી પણ અંગીકાર કરે છે. કેવો છે સ્યાદ્વાદ? ‘‘આત્મતત્ત્વમ્ જ્ઞાનમાત્ર પ્રસાધયન્’' (આત્મતત્ત્વમ્) જીવદ્રવ્યને (જ્ઞાનમાત્ર) ચેતના-સર્વસ્વ (પ્રજ્ઞાધયન્) એમ પ્રમાણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સ્યાદ્વાદ સાધી શકે છે, એકાન્તવાદી સાધી શકતો નથી. ૧૬-૨૬૨. ૨૫૦ સમયસાર-કલશ (અનુષ્ટુપ ) एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम् । अलंध्यशासनं जैनमनेकान्तो व्यवस्थितः ।। १७-२६३ ॥ .. ખંડાન્વય સહિત અર્થ:- ‘વં અનેળાન્ત: વ્યવસ્થિત:'' (પુર્વ) આટલું કહેવાથી (અનેાન્ત:) અનેકાન્તને અર્થાત્ સ્યાદ્વાદને ( વ્યવસ્થિત:) કહેવાનું આરંભ્યું હતું તે પૂર્ણ થયું. કેવો છે અનેકાન્ત ? ‘સ્વ સ્વયમ્ વ્યવસ્થાપયન્'' (સ્વ) અનેકાન્તપણાને ( સ્વયમ્) અનેકાન્તપણા વડે (વ્યવસ્થાપયન્) બળજોરીથી પ્રમાણ કરતો થકો. શાના સહિત ? ‘ ‘તત્ત્વવ્યવસ્થિત્યા'' જીવના સ્વરૂપને સાધવા સહિત. કેવો છે અનેકાન્ત ? ‘‘ જૈનમ્'' સર્વજ્ઞવીતરાગપ્રણીત છે. વળી કેવો છે? ‘‘અનંધ્યશાસનં’' અમિટ ( –અટળ ) છે ઉપદેશ જેનો, એવો છે. ૧૭–૨૬૩. : Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFFF -૧૨સાધ્ય-સાધક અધિકાર ક 听听听 FFFFFFFFFFFFFFFFFFFF (વસન્તતિલકા) इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः। एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तदद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।।१-२६४।। ખંડાન્વય સહિત અર્થ:- ““રુદ તર દ્િ વસ્તુ દ્રવ્યપર્યયમયં શસ્તિ'' (રૂદ) વિદ્યમાન (ત) પૂર્વોક્ત (વિદ્ વસ્તુ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય (દ્રવ્યપર્યયમય સ્તિ) દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું. કેવું છે જીવદ્રવ્ય? “ “વું મામવિવર્તિવિવર્તીવિત્ર'' (પૂર્વ) પૂર્વોક્ત પ્રકારે (મ) પહેલો વિનશે તો આગળનો ઊપજે અને (૩૧) વિશેષણરૂપ છે પરન્તુ ન ઊપજે, ન વિનશે, -એ રૂપે છે (વિવર્સિ) અંશરૂપ ભેદપદ્ધતિ તેનાથી (વિવર્ત) પ્રવર્તી રહ્યો છે (ચિત્ર) પરમ અચંબો જેમાં, એવું છે. ભાવાર્થ આમ છે કે ક્રમવર્તી પર્યાય, અક્રમવર્તી ગુણક-એ રીતે ગુણ-પર્યાયમય છે જીવવસ્તુ. વળી કેવું છે તે અર્થાત્ કેવી છે જીવવસ્તુ? “ “ય: ભાવ: ત્યાઘનેનિનશક્ટિસુનિર્મર: સપિ જ્ઞાનમાત્રમયતાં જ નંદાતિ'' (: ભાવ:) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (રૂત્યારે ) દ્રવ્ય-ગુણ-પર્યાય ઇત્યાદિથી માંડીને (કને નિશm) અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, સપ્રદેશવ, અમૂર્તત્વ-એવું છે અનંત ગણનારૂપ દ્રવ્યનું સામર્થ્ય તેના વડે ( સુનિર્મર:) સર્વ કાળ ભરિતાવસ્થ છે; (f) એવી છે તોપણ (જ્ઞાનમાત્રમયતાં ન નાતિ) જ્ઞાનમાત્ર ભાવને ત્યાગતી નથી. ભાવાર્થ આમ છે કે જે ગુણ છે અથવા પર્યાય છે તે સર્વ ચેતનારૂપ છે, તેથી ચેતનામાત્ર જીવવસ્તુ છે, પ્રમાણ છે. ભાવાર્થ આમ છે કે પૂર્વે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ સમયસાર-કલશ [ भगवान श्री હૂંડી લખી હતી કે ઉપાય તથા ઉપય કહીશું; ઉપાય એટલે જીવવસ્તુની પ્રાપ્તિનું સાધન, ઉપય એટલે સાધ્યવસ્તુ, તેમાં પ્રથમ જ સાધ્યરૂપ વસ્તુનું સ્વરૂપ કહ્યું, સાધન કહે છે. ૧ २६४. (वसन्तति4) नैकान्तसंगतदृशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः। स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो ज्ञानीभवन्ति जिननीतिमलंघयन्तः।। २-२६५ ।। डान्वय सहित अर्थ:- “सन्तः इति ज्ञानीभवन्ति'' ( सन्तः) संतो अर्थात सभ्यष्टि पो (इति) ॥ शत (ज्ञानीभवन्ति)-मन थी भन સંયુક્ત હતા-સામ્પ્રત (હવે) સકળ કર્મોનો વિનાશ કરીને મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા छ सन्तो ? ''जिननीतिमलंघयन्तः'' (जिन) वणीनो (नीतिम्) हेलो ४ भार्ग (अलंघयन्तः) ते ४ ॥ ५२. याले छे, ते भागने संघाने अन्य मार्ग ५२. यासत नथी. शुं शने ? 'अधिकाम् स्याद्वादशुद्धिम् अधिगम्य'' (अधिकाम् ) प्रमाछ मेवो ४ (स्याद्वादशुद्धिम् ) अनेसान्त३५ वस्तुनो ७५:श, तेनाथी थयु छ शाननु निर्मा , तेनी (अधिगम्य) सहायता माने. या छ सन्तो ? “वस्तुतत्त्वव्यवस्थितिम् स्वयम् एव प्रविलोकयन्तः'' (वस्तु) पद्रव्यनु (तत्त्व) ४ जे स्१३५, तेन ( व्यवस्थितिम्) द्रव्य३५ तथा पर्याय३५ने (स्वयम् एव प्रविलोकयन्तः) साक्षात प्रत्यक्ष५ ६५ छ. या नेत्र 43 हेथे छ ? "नैकान्तसङ्गतदृशा'' (नैकान्त) स्याद्वाह साथे. ( सङ्गत) मणेत(दृशा) तोयन 43. २-२६५. (वसन्तति ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः। ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति।।३-२६६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ૨૫૩ ખંડાન્વય સહિત અર્થ:- “તે સિદ્ધા: ભવત્તિ'' (તે) એવા છે જે જીવો તે (સિદ્ધા: મવત્તિ) સકળ કર્મકલંકથી રહિત મોક્ષપદને પામે છે. કેવા થઈને “ “સાધત્વમ ધિરાચ'' શુદ્ધ જીવના અનુભવગર્ભિત છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કારણરત્નત્રય, તે-રૂપ પરિણમ્યો છે. આત્મા, એવા થઈને. વળી કેવા છે તે ? “ “યે જ્ઞાનમાત્રનિમાવમયીમ ભૂમેિં યત્તિ'' (૨) જે કોઈ (જ્ઞાનમાત્ર) ચેતના છે સર્વસ્વ જેનું એવો (નિનમાવ) જીવદ્રવ્યનો અનુભવ (મીમ) તે-મય અર્થાત્ જેમાં કોઈ વિકલ્પ નથી એવી (મૂકિં) મોક્ષના કારણભૂત અવસ્થાને (શ્રયત્તિ) પ્રાપ્ત થાય છેએકાગ્રપણે તે ભૂમિરૂપ પરિણમે છે. કેવી છે ભૂમિ ? “ “કમ્પ'' નિર્લજ્જરૂપ સુખગર્ભિત છે. કેવા છે તે જીવો? “ “ થપિ માનીત મોદ:'' (થમ પિ) અનંત કાળ ભમતાં કાળલબ્ધિ પામીને (સવનીત) મટયો છે (મો:) મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ જેમનો, એવા છે. ભાવાર્થ આમ છે કે આવા જીવો મોક્ષના સાધક થાય છે. ““તુ મૂઢી: અમૂન અનુપત્રખ્ય પરિભ્રમન્તિ'' (1) કહેલા અર્થને દઢ કરે છે-(મૂઠા:) જીવવસ્તુનો અનુભવ જેમને નથી એવા જે કોઈ મિથ્યાદષ્ટિ જીવો છે તે (સમૂન) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ અવસ્થાને (અનુપનચ) પામ્યા વિના (પરિઝમત્તિ) ચતુર્ગતિસંસારમાં ભટકે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. ૩-૨૬૬. (વસન્તતિલકા) स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः। ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्रीપાત્રીત: શ્રયતિ ભૂમિમાં સ : ૪-૨૬૭ના ખંડાન્વય સહિત અર્થ:- આવી અનુભવ ભૂમિકાને કેવો જીવ યોગ્ય છે તે કહે છે-“સ: : માં ભૂમિ અયતિ'' (:) આવો (પુ) આ જ એક જાતિનો જીવ (ડુમાં ભૂમિમ ) પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ અવસ્થાના (શ્રયતિ) અવલંબનને યોગ્ય છે અર્થાત્ એવી અવસ્થારૂપ પરિણમવાનો પાત્ર છે. કેવો છે તે જીવ ? “: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ સમયસાર-કલશ ( [ ભગવાનશ્રીકુંદકુંદ યમ કદરદ: ભાવતિ'' (:) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (રૂમ) જીવના શુદ્ધ સ્વરૂપને (ગદર: ભાવતિ) નિરંતર અખંડ ધારાપ્રવાહરૂપ અનુભવે છે. શાનાથી અનુભવે છે? “ચાકા છોશfસુનિશ્ચિત સંયમાગ્યાં'' (ચાંદા) દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ વસ્તુના અનુભવનું (વીન) કૌશલ્ય અર્થાત્ વિપરીતપણાથી રહિત-વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે-અંગીકાર, તથા (સુનિશનર્ણયમાચાં) સમસ્ત રાગાદિ અશુદ્ધ પરિણતિનો ત્યાગ, -એ બંનેની સહાયતાથી. વળી કેવો છે? “ “રૂદ ૩૫યુp:'' (રૂદ) પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં (૩૫યુp:) સર્વ કાળ એકાગ્રપણે તલ્લીન છે. વળી કેવો છે? ““જ્ઞાનવિયાયપરસ્પરતીવ્રમૈત્રીપાત્રીત:'' ( જ્ઞાનનય) શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષમાર્ગથી શૂન્ય છે, (ક્રિયાનય) રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે, અનુભવ નથી, કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે-આવા છે જે જ્ઞાનનય તથા ક્રિયાનય, તેમનું છે જે (પરસ્પરતીવ્રમૈત્રી) પરસ્પર અત્યંત મિત્રપણું-શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે, એવું અત્યંત મિત્રપણું–તેનો (પત્રીત:) પાત્ર થયો છે અર્થાત્ જ્ઞાનનક્રિયાનયાનું એક સ્થાનક છે. ભાવાર્થ આમ છે કે બંને નયોના અર્થ સહિત બિરાજમાન છે. ૪-ર૬૭. (વસંતતિલકા) चित्पिण्डचण्डिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः। आनन्दसुस्थितसदास्खलितैकरुपस्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। ५-२६८।। ખંડાન્વય સહિત અર્થ - “ “તસ્ય વ શાત્મા ઉતિ'' (તસ્ય) પૂર્વોક્ત જીવને (94) અવશ્ય (માત્મા) જીવપદાર્થ (૩યતિ) સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે, અનંત ચતુષ્ટયરૂપ થાય છે. વળી કેવો પ્રગટ થાય છે? “વાર્વિ:'' સર્વ કાળ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ૨૫૫ એકરૂપ છે કેવળજ્ઞાન-કેવળદર્શન તેજપુંજ જેનો એવો છે. વળી કેવો છે? “ “જિસ્પિષ્કવષ્કવિતા િવિવાદાસ:'' (ચિત્પિપ્ત) જ્ઞાનકુંજના (હિમ ) પ્રતાપની (વિનાસિ) એકરૂપ પરિણતિ એવું જે (વિવાર) પ્રકાશસ્વરૂપ તેનું (દા:) નિધાન છે. વળી કેવો છે? ““શુદ્ધપ્રવેશિમરનિર્મરસુપ્રભાત:'' (શુદ્ધકાશ) રાગાદિ અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધત્વરૂપ પરિણામ તેની (મર) વારંવાર જે શુદ્ધત્વરૂપ પરિણતિ, તેનાથી (નિર્મા) થયો છે (સુપ્રભાત:) સાક્ષાત્ ઉદ્યોત જેમાં, એવો છે. ભાવાર્થ આમ છે કે જેમ રાત્રિસંબંધી અંધકાર મટતાં દિવસ ઉદ્યોતસ્વરૂપ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વપરિણામે બિરાજમાન જીવદ્રવ્ય પ્રગટ થાય છે. વળી કેવો છે? ““માનન્દસુસ્થિતસવીસ્વનિર્તપ:'' (માનન્ટ) દ્રવ્યના પરિણામરૂપ અતીન્દ્રિય સુખના કારણે (સુસ્થિત) જે આકુળતાથી રહિતપણું, તેનાથી (સવા) સર્વ કાળ (અશ્વતિત) અમિટ (-અટળ) છે (વરુપ:) તકૂપ સર્વસ્વ જનું, એવો છે. પ-ર૬૮. (વસંતતિલકા) स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति। किं बन्धमोक्षपथपातिभिरन्यभावैન્નિત્યોવય: પરમયં પુરતુ સ્વભાવ: ૬-૨૬૬ ાા ખંડાન્વય સહિત અર્થ:- ““માં સ્વભાવ: પરમ પુરતુ'' (વયં સ્વભાવ:) વિદ્યમાન છે જે જીવપદાર્થ (પરમ પુરતુ) તે જ એક અનુભવરૂપ પ્રગટ હો. કેવો છે? ‘‘નિત્યો:'' સર્વ કાળ એકરૂપ પ્રગટ છે. વળી કેવો છે? ‘‘રૂતિ મય વિતે અન્યમવૈ: ક્રિમ'' (રૂતિ) પૂર્વોક્ત વિધિથી (મયિ વિતે) હું “શુદ્ધ જીવસ્વરૂપ છું' એવા અનુભવરૂપ પ્રત્યક્ષ થતાં (સન્ચમાવૈ:) અન્ય ભાવોથી અર્થાત્ અનેક છે જે વિકલ્પો તેમનાથી (મિ) શું પ્રયોજન છે? કેવા છે અન્ય ભાવ? ““વન્યમોક્ષપથપાતિમિ:'' (વન્થપથ) મોહ–રાગ-દ્વેષ બંધનું કારણ છે, (મોક્ષપથ ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે, –એવા જે પક્ષ તેમાં (પાતિfમ:) પડનારા છે અર્થાત્ પોતપોતાના પક્ષને કહે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ એવા છે અનેક વિકલ્પરૂપ. ભાવાર્થ આમ છે કે એવા વિકલ્પો જેટલા કાળ સુધી હોય છે તેટલા કાળ સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોતો નથી; શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં એવા વિકલ્પો વિદ્યમાન જ નથી હોતા, વિચાર કોનો કરવામાં આવે? કેવો છું હું? “ચાલાવવીfપતfસન્મસિ'' (ચાર) દ્રવ્યરૂપે તથા પર્યાયરૂપે (વીfપત) પ્રગટ થયું છે () પ્રત્યક્ષ (મસિ) જ્ઞાનમાત્ર સ્વરૂપ . વળી કેવો છું? ““પ્રાશે'' સર્વ કાળ ઉધોતસ્વરૂપ છે. વળી કેવો છું? “ “શુદ્ધસ્વભાવમહિમનિ'' (શુદ્ધસ્વભાવ) શુદ્ધપણાના કારણે (મહિમતિ) પ્રગટપણું છે જેનું. ૬-ર૬૯. (વસંતતિલકા), चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेकमेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।।७-२७०।। ખંડાન્વય સહિત અર્થ- “તમાન પદે રિત મર: ' (તસ્મા) તે કારણથી (૬) હું (ચિત મદ: મિ) જ્ઞાનમાત્ર પ્રકાશપુંજ છું; વળી કેવો છું? ““અરવલ્ડમ'' અખંડિત પ્રદેશ છું; વળી કેવો છું? ““નિરાવૃતરવંડમ'' કોઈના કારણે અખંડ નથી થયો, સહજ જ અખંડરૂપ છું; વળી કેવો છું? “ “'' સમસ્ત વિકલ્પોથી રહિત છું; વળી કેવો છું? “ “વત્તાન્ત'' (વત્ત) સર્વથા પ્રકારે (શાન્તમ) સમસ્ત પરદ્રવ્યોથી રહિત છું; વળી કેવો છું? “ અવન'' પોતાના સ્વરૂપથી સર્વ કાળે અન્યથા નથી-આવો ચૈતન્યસ્વરૂપ હું છું; કારણ કે ‘‘લયમ્ માત્મા નયેક્ષારવાઉચનાના: સ: પ્રશ્યતિ'' (મયમ માત્મા) આ જીવવસ્તુ (નય) દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એવા અનેક વિકલ્પરૂપ (ફૅક્ષણ ) અનેક લોચન તેમના દ્વારા (વાક્યમાન:) અનેકરૂપ જોવામાં આવતી થકી (સ: પ્રગતિ ) ખંડખંડરૂપ થઈને મૂળથી શોધી જડતી નથીનાશ પામે છે. આટલા નો એકમાં કઈ રીતે ઘટે છે? ઉત્તર આમ છે : કેમ કે આવું છે જીવદ્રવ્ય-‘‘ચિત્રાત્મશસિમુલાયમય:'' (વિત્ર) અનેક પ્રકારે-અસ્તિપણું, નાસ્તિપણું, એકપણું, અનેકપણું, ધ્રુવપણું, અધૂરપણું ઈત્યાદિ અનેક છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ૨૫૭ એવા-એ (આત્મશ9િ) જીવદ્રવ્યના ગુણો તેમનું જે (મુલાય) દ્રવ્યથી અભિન્નપણું (મય:) તે-મય અર્થાત્ એવું છે જીવદ્રવ્ય; તેથી એક શક્તિને કહે છે એક નય, પરંતુ અનંત શક્તિઓ છે તેથી એક એક નય કરતાં અનંત નય થાય છે. એ પ્રમાણે કરતાં ઘણા વિકલ્પો ઊપજે છે, જીવનો અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાનવસ્તુમાત્ર અનુભવ કરવાયોગ્ય છે. ૭-૨૭). न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रभावोऽस्मि। ખંડાન્વય સહિત અર્થ:- “ “ભાવ: સ્મિ''હું વસ્તુસ્વરૂપ છું. વળી કેવો છું? “જ્ઞાનમાત્ર'' ચેતનામાત્ર છે સર્વસ્વ જેનું એવો છું. ““y:'' સમસ્ત ભેદ-વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? “ “સુવિશુદ્ધ:'' દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિથી રહિત છું. વળી કેવો છું? “ “દ્રવ્ય ન વહયામિ'' જીવ સ્વદ્રવ્યરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “ “ક્ષેત્રે ન ઉડ્ડયામિ'' જીવ સ્વક્ષેત્રરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ““માનેન ન વધ૩યામિ'' જીવ સ્વકાળરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું: ‘‘ભાવેન ન વધ૩યામિ'' જીવ સ્વભાવરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે-એક જીવવસ્તુ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવરૂપ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તો પણ ચાર સત્તા નથી, એક સત્તા છે. તેનું દષ્ટાન્ત-જેમ એક આમ્રફળ ચાર પ્રકારે છે એમ તો ચાર સત્તા નથી. તેનું વિવરણ-કોઈ અંશ રસ છે, કોઈ અંશ છોતરું છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે; તેમ એમ જીવવતુ (વિષે) કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવભાવ છે, -એ પ્રમાણે તો નથી, એવું માનતાં સર્વ વિપરીત થાય છે. તેથી આ પ્રમાણે છે કે જેમ એક આમ્રફળ સ્પર્શ-રસ-ગંધ-વ બિરાજમાન પુદ્ગલનો પિંડ છે, તેથી સ્પર્શમાત્રથી વિચારતાં સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં ગંધમાત્ર છે, * શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં આ ભાગ કાશરૂપ પદ્ય નથી, પરંતુ ગધ છે; તેથી તેને કળશ તરીકે ક્રમાંક આપવામાં આવ્યો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ વર્ણમાત્રથી વિચારતાં વર્ણમાત્ર છે; તેમ એક જીવવસ્તુ સવદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવે બિરાજમાન છે, તેથી સ્વદ્રવ્યરૂપે વિચારતાં સ્વદ્રવ્યમાત્ર છે, સ્વક્ષેત્રરૂપે વિચારતાં સ્વક્ષેત્ર માત્ર છે, સ્વકાળરૂપે વિચારતાં સ્વકાળમાત્ર છે. સ્વભાવરૂપે વિચારતાં સ્વભાવમાત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે “અખંડિત” છે. “અખંડિત” શબ્દનો આવો અર્થ છે. (શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन् ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः।।८-२७१।। ખંડાન્વય સહિત અર્થ - ભાવાર્થ આમ છે કે જ્ઞય-જ્ઞાયકસંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી, જેમ હુમણાં કહેવામાં આવે છે તેમ છે-“અદમ્ મયં ય: જ્ઞાનમાત્ર: ભાવ: '' (મદમ) હું (યું :) જે કોઈ (જ્ઞાનમાત્ર: ભાવ: સ્મિ) ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું ‘‘સ: શેય: નવ'' તે હું જ્ઞયરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી? “ “જ્ઞયજ્ઞાનમાત્ર:'' (શેય) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહુના (જ્ઞાનમાત્ર:) જાણપણામાત્ર, ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી. તો કેમ છે? આમ છે જ્ઞાનશેયજ્ઞાતૃ-કસ્તુમાત્ર શેય:'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (શેય) શેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (જ્ઞ7) જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, -એવા ત્રણ ભેદ (મદ્રસ્તુમાત્ર:) મારું સ્વરૂપમાત્ર છે (શેય:) એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેધવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “જ્ઞાનજ્ઞેયવ7ોનવાન'' (જ્ઞાન) જીવ જ્ઞાયક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ૨૫૯ છે, ( શેય) જીવ શેયરૂપ છે, એવો જે (વોન) વચનભેદ તેનાથી (વાન) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. ૮-ર૭૧. (પૃથ્વી) क्वचिल्लसति मेचकं वचिन्मेचकामेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत्।।९-२७२।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે, તેથી જેમ નાટકમાં એક ભાવ અનેકરૂપે દેખાડવામાં આવે છે તેમ એક જીવદ્રવ્ય અનેક ભાવો દ્વારા સાધવામાં આવે છે. “ “મમ તત્ત્વ'' મારો જ્ઞાનમાત્ર જીવપદાર્થ આવો છે. કેવો છે? ‘‘વિત મેર સતિ'' કર્મસંયોગ વડે રાગાદિ વિભાવરૂપ પરિણતિથી જોતાં અશુદ્ધ છે એવો આસ્વાદ આવે છે. ‘‘પુન:'' એકાન્તથી આવો જ છે એમ નથી; આવો પણ છે- “વારિત મેવ'' એક વસ્તુમાત્રરૂપ જોતાં શુદ્ધ છે. એકાન્તથી આવો પણ નથી. તો કેવો છે? “ “વિત મેવાવ'' અશુદ્ધ પરિણતિરૂપ તથા વસ્તુમાત્રરૂપ એમ એકીવખતે જોતાં અશુદ્ધ પણ છે, શુદ્ધ પણ છે–એ પ્રમાણે બંને વિકલ્પો ઘટે છે. એવું કેમ છે? (સનં) સ્વભાવથી એવું જ છે. “તથા'' તોપણ ““મનમેશાં તત મન: ન વિનોદયતિઃ'' (ગમન સાં) સમ્યગ્દષ્ટિ જીવોની (તત મન:) તત્ત્વજ્ઞાનરૂપ છે જે બુદ્ધિ તે (ન વિયોદયતિ) સંશયરૂપ થતી નથી-ભ્રમને પ્રાપ્ત થતી નથી. ભાવાર્થ આમ છે કે- જીવનું સ્વરૂપ શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, શુદ્ધ-અશુદ્ધ પણ છે-એમ કહેતાં અવધારવામાં ભ્રમને સ્થાન છે, તોપણ જેઓ સ્યાદ્વાદરૂપ વસ્તુ અવધારે છે તેમને સુગમ છે, ભ્રમ ઊપજતો નથી. કેવી છે વસ્તુ? ““પરસ્પરસુલંદતપ્રદશવિ૬'' (પરસ્પરનુરૂંદત) પરસ્પર મળેલી છે (પ્રદશ$િ) સ્વાનુભવગોચર જીવની જે અનેક શક્તિઓ તેમનો () સમૂહ છે જીવવસ્તુ. વળી કેવી છે? “ “ક્યુરત'' સર્વ કાળ ઉદ્યોતમાન છે. ૯-૨૭ર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ भगवानश्री ६६ ૨૬૦ સમયસાર-કલશ (पृथ्वी) इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात् । इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजैरहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।। १०-२७३ ।। G खंडान्वय सहित अर्थ:- ''अहो आत्मनः तत् इदम् सहजम् वैभवम् अद्भुतं '' (अहो ) 'अहो' संजोधन वयन छे. ( आत्मनः ) भववस्तुनी ( तत् इदम् सहजम्) अनेअन्तस्व३५ खेवी ( वैभवम् ) आत्माना गुणस्व३५ लक्ष्मी ( अद्भुतं ) जयंजो उपभवे छे. शा झराथी खेवी छे ? ' ' इत: अनेकतां गतम् ' ' ( इतः ) पर्याय३५ दृष्टिथी भेतां (अनेकतां ) 'अने छे', सेवा भावने ( गतम् ) प्राप्त थयेली छे; " इतः सदा अपि एकताम् दधत् ' ' ( इतः ) ते ४ वस्तुने द्रव्य३ये भेतां ( सदा अपि एकताम् दधत् ) सहाय खेड छे खेवी प्रतीतिने उपभवे छे. वणी देवी छे ? " इतः क्षणविभङ्गुरं '' ( इतः ) समय समय प्रति अखंड धाराप्रवाह३५ परिएामे छे जेवी दृष्टिथी भेतां (क्षणविभङ्गुरं ) विनशे छे, छे छे; " इतः सदा एव उदयात् ध्रुवम्'' ( इतः ) सर्व जण खेड३५ छे जेवी दृष्टिथी भेतां, ( सदा एव उदयात्) सर्व झण अविनश्वर छे खेम विचारता, ( ध्रुवम् ) शाश्वत छे. " इतः परमविस्तृतं '' ( इतः ) वस्तुने प्रमाएादृष्टिथी भेतां (परमविस्तृतं ) प्रदेशोथी सोऽप्रमाए। छे, ज्ञानथी ज्ञेयप्रमाए। छे; ‘— इतः निजैः प्रदेश: धृतम् ' ' ( इत: ) नि४ प्रमाशनी दृष्टिथी भेतां (निजै: प्रदेश : ) पोताना प्रदेशमात्र ( धृतम् ) प्रमाए छे. १०-२७3. G (पृथ्वी) कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः । जगत्त्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ।। ११-२७४ ।। खंडान्वय सहित अर्थ:-'' आत्मनः स्वभावमहिमा विजयते' (आत्मन: ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ર૬૧ જીવદ્રવ્યનો (સ્વભાવમદિન) સ્વભાવમહિમા અર્થાત્ સ્વરૂપની મોટપ (વિનયને) સર્વથી ઉત્કૃષ્ટ છે. કેવો છે મહિમા? “ “મમતાત મુત:'' આશ્ચર્યથી આશ્ચર્યરૂપ છે. તે શું છે આશ્ચર્ય ? “ત: ષાયતિ: સ્ટવનતિ'' (ાત:) વિભાવપરિણામશક્તિરૂપ વિચારતાં (વષય) મોહ-રાગ-દ્વેષનો (વરુત્તિ:) ઉપદ્રવ થઈને (વરાતિ) સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરિણમે છે, એવું પ્રગટ જ છે; ‘‘વત: શાંન્તિ: શસ્તિ'' ( ત:) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (શાન્તિ: મસ્તિ) ચેતનામાત્ર સ્વરૂપ છે, રાગાદિ અશુદ્ધપણું વિદ્યમાન જ નથી. વળી કેવું છે? “ “છતઃ મોપદતિઃ શસ્તિ'' (પર્વત:) અનાદિ કર્મસંયોગરૂપ પરિણમેલ છે તેથી (મ) સંસાર-ચતુર્ગતિમાં (૩પતિ:) અનેક વાર પરિભ્રમણ (શસ્તિ ) છે; “ “વિત: મુ િસ્મૃતિ'' (વત:) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (મુmિ: સ્મૃતિ) જીવવસ્તુ સર્વ કાળ મુક્ત છે એવું અનુભવમાં આવે છે. વળી કેવું છે? ‘‘ ત: નત્રિતયમ પતિ'' ( ત:) જીવનો સ્વભાવ સ્વપરજ્ઞાયક છે એમ વિચારતાં (ની) સમસ્ત જ્ઞયવસ્તુના (ત્રિતય) અતીત-અનાગતવર્તમાનકાળગોચર પર્યાય (સ્કૃતિ) એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; ““yત: ત્િ વાસ્તિ'' (ત:) વસ્તુને સ્વરૂપસત્તામાત્ર વિચારતાં (વિ) “શુદ્ધ જ્ઞાનમાત્ર' (વાસ્તિ) એમ શોભે છે. ભાવાર્થ આમ છે કે-વ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત શેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમ કે શેય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી. ૧૧-૨૭૪. (માલિની) जयति सहजतेजःपुञ्जमजत्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः।। १२-२७५।। ખંડાન્વય સહિત અર્થ:- “gs: વિદ્યત્વે ૨: જયતિ'' અનુભવપ્રત્યક્ષ જ્ઞાનમાત્ર જીવવસ્તુ સર્વ કાળ જયવંત પ્રવર્તે. ભાવાર્થ આમ છે કે સાક્ષાત્ ઉપાદેય છે. કેવી છે? “સદનસેન:પુખ્તમMત્રિનોછીરૂવનવિનવિ7:'' (સદન) દ્રવ્યના સ્વરૂપભૂત (તેન:પુષ્પ) કેવળજ્ઞાનમાં (મyત) શેયરૂપે મગ્ન જે (ત્રિનોવી) સમસ્ત શેયવસ્તુ, તેના કારણે (ઉનત) ઊપજ્યા છે (વિનવિ7:) અનેક પ્રકારના પર્યાયભેદ જેમાં, એવી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ છે જ્ઞાનમાત્ર જીવવસ્તુઃ “પિ'' તોપણ ““y: pવ સ્વરુપ:' એક જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે. વળી કેવી છે? “ “સ્વરસવિસરપૂચ્છિન્નતત્ત્વોપન:'' (વરસ) ચેતના સ્વરૂપની (વિસર) અનંત શક્તિથી (પૂર્ણ) સમગ્ર છે, (છિન) અનંત કાળ પર્યન્ત શાશ્વત છે, –એવા (તત્વ) જીવવસ્વરૂપની (૩૫નક્સ:) થઈ છે પ્રાપ્તિ જેને, એવી છે. વળી કેવી છે? “ “પ્રસનિયમિતાર્વિ:'' (પ્રમ) જ્ઞાનાવરણ કર્મનો વિનાશ થતાં પ્રગટ થયું છે (નિયમિત) જેટલું હતું તેટલું (ર્વિ:) કેવળજ્ઞાનસ્વરૂપ જેનું, એવી છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મા સાક્ષાત્ નિરાવરણ છે. ૧ર-૨૭૫. (માલિની) अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ताज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।।१३-२७६ ।। ખંડાવય સહિત અર્થ- “તત્વ અમૃતવેન્દ્રજ્યોતિ: તિમ્'' (તત્વ) પ્રત્યક્ષપણે વિધમાન (અમૃતવેન્દ્રજ્યોતિ:) “અમૃતચંદ્રજ્યોતિ' -આ પદના બે અર્થ છે. પહેલો અર્થ-(અમૃત) મોક્ષરૂપી (વન્દ્ર) ચંદ્રમાનો (જ્યોતિ:) પ્રકાશ (દ્વિતમ) પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપ મોક્ષમાર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. બીજો અર્થ આમ છે કે (અમૃતવન્દ્ર) અમૃતચંદ્ર નામ છે ટીકાના કર્તા આચાર્યનું, તેમની (જ્યોતિ:) બુદ્ધિના પ્રકાશરૂપ (તિમ) શાસ્ત્ર સંપૂર્ણ થયું. શાસ્ત્રને આશીર્વાદ દેતા થકા કહે છે- “નિ:સપસ્વભાવમ સત્તાત ન્યૂનતુ'' (નિ:સપત્ન) નથી કોઈ શત્રુ જેનો એવું (સ્વમવન) અબાધિત સ્વરૂપે (સમન્તા) સર્વ કાળ સર્વ પ્રકારે ( ન્યૂનતુ) પરિપૂર્ણ પ્રતાપસંયુક્ત પ્રકાશમાન હો. કેવું છે? ‘‘વિમલપૂઈ'' (વિમન) પૂર્વાપર વિરોધરૂપ મળથી રહિત છે તથા (પૂ) અર્થથી ગંભીર છે. ““ધ્વસ્ત મોહમ'' (ધ્વસ્ત) મૂળથી ઉખાડી નાખી છે (નોમ) ભ્રાન્તિ જેણે, એવું છે. ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિઃસંદેહ૫ણે કહ્યું છે. વળી કેવું છે? ““માત્મના આત્મનિ. માત્માનમ અનવરતનિમયનું ઘારયત'' (લાભના) જ્ઞાનમાત્ર શુદ્ધ જીવ વડે (માત્મનિ) શુદ્ધ જીવમાં (માત્માનમ) શુદ્ધ જીવને (અનવરતનિમમ ઘારય) નિરંતર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ર૬૩ અનુભવગોચર કરતું થયું. કેવો છે આત્મા? “ “ વિનિતવિત્મિનિ'' (વિનિત) સર્વ કાળ એકરૂપ જે (વિ) ચેતના તે જ છે (માત્મનિ) સ્વરૂપ જેનું, એવો છે. નાટક સમયસારમાં અમૃતચંદ્રસૂરિએ કહેલો જે સાધ્ય-સાધક ભાવ તે સંપૂર્ણ થયો. નાટક સમયસાર શાસ્ત્ર પૂર્ણ થયું. આ આશીર્વાદ વચન છે. ૧૩–૧૭૬. (શાર્દૂલવિક્રીડિત) यस्माद्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः। भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।।१४-२७७।। ખંડાન્વય સહિત અર્થ- “વિઝન ત વિશ્વિત્ વિત્ત ક્રિયાયા: છ ધુના તત્ વિજ્ઞાન ધનવમનન વિના ન વિન્વિત'' (નિ) નિશ્ચયથી (તત) જેનો અવગુણ કહીશું એવો જે, (વિન્વિત વિનં જિયાયા: નં) કોઈ એક પર્યાયાર્થિક નયથી મિથ્યાદષ્ટિ જીવને અનાદિ કાળથી નાના પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતાં મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિના કારણે, કર્મનો બંધ અનાદિ કાળથી થતો હતો તે (3ઘુના) સમ્યકત્વની ઉત્પત્તિથી માંડીને (તત વિજ્ઞાન નૌ મનમ) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવમાં સમાયો થકો (વિના) મટી ગયો; તે (ન શિશ્વિત) મટતાં કાંઈ છે જ નહિ; જે હતું તે રહ્યું. કેવું હતું ક્રિયાનું ફળ? “યસ્માત સ્વ૫રયો: પૂરી વૈતમ સમૂત'' (ચશ્મા) જે ક્રિયાના ફળના કારણે (સ્વ૫રયો:) “આ આત્મસ્વરૂપ, આ પરસ્વરૂપ” એવું (પુરી) અનાદિ કાળથી (દ્વૈતમ નમૂત) દ્વિવિધાપણું થયું. ભાવાર્થ આમ છે કે મોહ–રાગ-દ્વેષ સ્વચેતનાપરિણતિ જીવની-એમ માન્યું. વળી ક્રિયાફળથી શું થયું? ‘‘યત: ત્ર અત્તર ભૂત'' (યત:) જે ક્રિયાફળના કારણે (સત્ર) શુદ્ધ જીવવસ્તુના સ્વરૂપમાં (સત્તરં મૂત) અંતરાય થયો. ભાવાર્થ આમ છે કે જીવનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટયરૂપ છે; અનાદિથી માંડીને અનંત કાળ ગયો, જીવ પોતાના સ્વરૂપને ન પામ્યો, ચતુર્ગતિસંસારનું દુઃખ પામ્યો; તે પણ ક્રિયાના ફળના કારણે. વળી ક્રિયાફળથી શું થયું? ““યત: ફ્લેષપરદે સતિ યિાવIR: બાત'' (યતા) જે ક્રિયાના ફળથી (૨TIષ) અશુદ્ધ પરિણતિરૂપ (પરિપ્રદે) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ પરિણામ થયા, એમ (સતિ) થતાં (યિાળાò: નાતા) ‘જીવ રાગાદિ પરિણામોનો કર્તા છે તથા ભોક્તા છે' ઇત્યાદિ જેટલા વિકલ્પો ઊપજ્યા તેટલા ક્રિયાના ફળથી ઊપજ્યા. વળી ક્રિયાના ફળના કારણે શું થયું? ‘‘ યત: અનુભૂતિ: મુન્નાના ' ' ( યત: ) જે ક્રિયાના ફળના કારણે ( અનુભૂતિ: ) આઠ કર્મોના ઉદયનો સ્વાદ (મુખ઼ાના) ભોગવ્યો. ભાવાર્થ આમ છે કે આઠેય કર્મોના ઉદયથી જીવ અત્યંત દુઃખી છે, તે પણ ક્રિયાના ફળના કારણે. ૧૪-૨૭૭. ૨૬૪ સમયસાર-કલશ ( ઉપજાતિ ) स्वशक्तिसंसूचितवस्तुतत्त्वर्व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति ર્તવ્યમેવાભૃતવન્દ્રસૂરેઃ ।। ૧૬-૨૭૮।। ખંડાન્વય સહિત અર્થ:- ‘અમૃતવન્દ્રસૂરે: િિશ્વત્ ર્તવ્યમ્ ન અસ્તિ વ'' (અમૃતવન્દ્રસૂરે:) ગ્રંથકર્તાનું નામ અમૃતચંદ્રસૂરિ છે, તેમનું (િિગ્વત્) નાટક સમયસારનું (ર્તવ્યમ્) કરવાપણું (7 અસ્તિ પુવૅ) નથી. ભાવાર્થ આમ છે કે નાટક સમયસાર ગ્રંથની ટીકાના કર્તા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે, તોપણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી. કેવા છે અમૃતચંદ્રસૂરિ ? ‘“ સ્વરૂપનુપ્તસ્ય '' દ્વાદશાંગરૂપ સૂત્ર અનાદિનિધન છે, કોઈએ કરેલ નથી–એમ જાણીને પોતાને ગ્રંથનું કર્તાપણું નથી માન્યું જેમણે, એવા છે. એમ કેમ છે ? કારણ કે સમયસ્ય ફર્ય વ્યાવ્યા શબ્દે: તા ’’ ( સમયસ્ય) શુદ્ધ જીવ સ્વરૂપની ( વ્યાવ્યા) નાટક સમયસાર નામક ગ્રંથરૂપ વ્યાખ્યા (શવ્વ: ધૃતા) વચનાત્મક એવા શબ્દરાશિ વડે કરવામાં આવી છે. કેવો છે શબ્દરાશિ ? ‘ “ સ્વશક્તિસંસૂચિતવસ્તુતત્ત્વ: '' (સ્વશત્તિ) શબ્દોમાં છે અર્થ સૂચવવાની શક્તિ, તેથી (સંસૂચિત) પ્રકાશમાન થયો છે (વસ્તુ) જીવાદિ પદાર્થોનો (તત્ત્વ:) દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-દ્રવ્ય-ધ્રૌવ્યરૂપ અથવા હૈય–ઉપાદેયરૂપ નિશ્ચય જેના વડે, એવો છે શબ્દરાશિ. ૧૫-૨૭૮. * * **** Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર-કલશની વર્ણાનુક્રમ સૂચી ४६ १४४ १३४ १३ | लश | १४ કલશ | પૃષ્ઠ अ अ अविचलितचिदात्म २७६ | २६२ अकर्ता जीवोऽयं | १९५ | १८४ । अस्मिन्ननादिनि ४४ अखंडितमनाकुलं १४ १७ आ अचिंत्यशक्तिः स्वयमेव अच्छाच्छाः स्वयमुच्छलन्ति १४१ | १३० | आक्रामन्नविकल्पभावमचलं | ७८ अज्ञानतस्तु सतृणाभ्यव५७ ५९ | आत्मनश्चिन्तयैवालं | २० अज्ञानमयभावानामज्ञानी ६८ ६६ । | आत्मभावान्करोत्यात्मा | ५८ अज्ञानमेतदधिगम्य १६९ | १६० । आत्मस्वभावं परभावभिन्न १० १२ अज्ञानात् मृगतृष्णिकां जलधिया |५८ ५९ | आत्मा ज्ञानं स्वयं ज्ञानं ६२ ६३ ।। अज्ञानी प्रकृतिस्वभाव१९७ | १८६ | आत्मानुभूतिरिति | १६ अज्ञानं ज्ञानमप्येवं ६१ ६२ | आत्मानं परिशुद्धमीप्सुभि २०८ १९६ अतो हताः प्रमादिनो १८८ | १७८ | आसंसारत एव धावति । ५५ | ५७ अतः शुद्धनयायत्तं आसंसारविरोधिसंवर १२५ | ११५ अत्यन्तं भावयित्वा विरति- २३३ | २१९ | आसंसारात्प्रतिपदममी । १३८ । १२७ । अत्र स्याद्वादशुद्धयर्थं | २४७ | २२९ । अथ महामदनिर्भरमंथरं | १०१ | इति परिचिततत्त्वै २८ |३० अद्वैतापि हि चेतना | १८३ | १७४ | इति वस्तुस्वभावं स्वं ज्ञानी १७६ अध्यास्य शुद्धनय १२० | १०९ | इति वस्तुस्वभावं स्वं नाज्ञानी १७७ | १६५ अध्यास्यात्मनि सर्वभावभवनं २५९ | २४६ | इति सति सह सर्वे ३१ ३४ अनन्तधर्मणस्त २ | २ | इतीदमात्मनस्तत्त्वं २४६ | २२८ अनवरतमनन्तै१८७ | १७८ | इतो गतमनेकतां २७३ | २६० अनाधनंतमचलं | ४१ | ४३ | इतः पदार्थप्रथनावगुण्ठना- | २३४ | २२० । अनेनाध्यवसायेन १७१ | १६१ | इत्थं ज्ञानक्रकचकलना | ४५ ४७ अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं २३५ | २२१ | इत्थं परिग्रहमपास्य समस्तमेव । | १४५ | १३५ अयि कथमपि मृत्वा २३ । २३ । इत्थज्ञानविमूढानां २६२ | २४९ अर्थालम्बनकाल एव कलयन् | २५७ | २४३ | इत्याद्यनेकनिजशक्ति २६४ | २५१ अलमलमतिजल्पै२४४ | २२७ | इत्यालोच्य विवेच्य | १७८ | १६६ । | अवतरति न यावद् | २९ । ३१ इत्येवं विरचय्य संप्रति | ४८ ५१ । ११३ | १६५ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (२६६) કલશ ८४ इदमेकं जगच्चक्षुइदमेवात्र तात्पर्यं इन्द्रजालमिदमेवमुच्छलत ८८ | ८२ | ७४ ७५ ७३ ७१ | ७२ 18 ७८ उदयति न नयश्री- उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् उभयनयविरोध १०१ २४० १६० | २२४ । १५० | ५५ | ४९ | ४६ २३८ २६३ १५ २२३ | २५० |१८ १५६ । કલશ | પૃષ્ઠ २४५ | २२८ । एकस्य वाच्यो १२२ । १११ । एकस्य वेद्यो | ७७ । एकस्य सांतो एकस्य सूक्ष्मो ९ ११ एकस्य हेतु२३६ | २२२ | एको दूरात्त्यजति मदिरां | एको मोक्षपथो य एष एकं ज्ञानमनाद्यनन्तमचलं १४० | १२९ । एक: परिणमति सदा ६ ७ एक: कर्ता चिदहमिह २७ । २८ । एवं ज्ञानस्य शुद्धस्य १३९ | १२८ । एवं तत्त्वव्यवस्थित्या | १७६ । एष ज्ञानधनो नित्यमात्मा ७४ | ७० । एषैकैव हि वेदना ७९ ७२ क | ८६ ७५ । कथमपि समुपात्त| ८१ ७३ कथमपि हि लभंते ७६ | ७१ | कर्ता कर्ता भवति न यथा ७३ ७० कर्ता कर्मणि नास्ति | ८७ |७५ | कर्तारं स्वफलेन यत्किल | ८५ |७४ | कर्तुर्वेदयितुश्च युक्तिवशतो ८३ ७४ | कर्तुत्वं न स्वभावोऽस्य | कर्म सर्वमपि सर्वविदो | ८९ ७६ । कमैव प्रवितर्य कर्तृ हतकैः |८० ७२ कषायकलिरेकतः । ७५ ७१ । कात्यैव स्नपयंति ये ७१ ६९ कार्यत्वादकृतं न कर्म ७२ |७० | कृतकारितानुमननै|२०१ | १८९ | क्लिश्यन्तां स्वयमेव क्वचिल्लसति मेचकं एकज्ञायकभावनिर्भर- एकत्वे नियतस्य शुद्धनयतो एकत्वं व्यवहारतो न तु एकमेव हि तत्स्बाद्यं एकश्चितश्चिन्मय एव भावो एकस्य कर्ता एकस्य कार्य एकस्य चेत्यो एकस्य चैको एकस्य जीवो एकस्य दुष्टो एकस्य दृश्यो एकस्य नाना एकस्य नित्यो एकस्य बद्धो न तथा परस्य एकस्य भातो एकस्य भावो एकस्य भोक्ता एकस्य मूढो एकस्य रक्तो एकस्य वस्तुन इहान्यतरेण २० |२१ । २० २१ ८४ ८३ । १४१ | १९७ | ९८ १५२ | २०९ १९४ १०३ | २०४ २७४ १८४ ७० ६८ । कम सवनाप तय | १९२ २६० २४ । २५ | २०३ २२५ १९० । २१३ | १३२ | २५९ १४२ २७२ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (२६७) | खश | पृष्ठ | કલશ | પૃષ્ઠ ज्ञानी जानन्नपीमां | २०६ | १९४ | ज्ञेयाकारकलङ्कमेचकचिति |२५१ | २३५ क्षणिकमिदामिहैक: ध धृतकुंभामिधानेऽपि २६१ | १६१ | २४८ | १५१ । १३४ शल १६६ चिच्छक्तिव्याप्तसर्वस्वचित्पिंडचंडिमविलासिविकासचित्रात्मशक्तिसमुदायमयो | चित्स्वभावभरभावितभावा- चिरमिति नवत्त्वचैद्रप्यं जडरुपतां च १०० | १९१ १५३ | १२३ | १५७ | ८५ १८१ | १४३ २२ | २२ | २३९ जयति सहजतेजः जानाति यः स न करोति जीवाजीवविवेकपुष्कलदशा जीवादजीवमिति जीवः करोति यदि पुद्गलकर्म १६ | २२३ । १८ | १९ १७ | ४० ४३ टङ्कोत्कीर्णविशुद्धबोधविसरा- | टवोत्कीर्णस्वररसनिचित३४ | ३९ २६८ | २५४ | तज्ज्ञानस्यैव सामर्थ्य २७० | २५६ | तथापि न निरर्गलं | ९२ ७८ | तदथ कर्म शुभाशुभभेदतो त्यक्त्वाऽशुद्धिविधायि १२६ | ११६ । त्यक्तं येन फलं स कर्म त्यजतु जगदिदानी २७५ | २६१ | १६७ | १५८ | दर्शनशानचारित्रत्रयात्मा | ३३ |३७ | दर्शनशानचारित्रैस्त्रित्वा | दर्शनशानचारित्रैस्त्रिभिः ६३ ६३ दूरं भूरिविकल्पजालगहने द्रव्यलिङ्गगममकारमीलितै९७ ८२ | द्विद्याकृत्य प्रज्ञाक्रकच ध १४९ | १३८ ।धीरोदारमहिम्न्यनादिनिधने २२४ | २१२ । ६० ६१ न कर्मबहुलं जगन्न ५९ ६० न जातु रागादि१५१ | १४० । ननु परिणाम एव किल १४८ | १३७ नम: समयसाराय ६७ ६५ । न हि विदधति बद्ध| १९८ | १८७ | नाश्नुते विषयसेवनेऽपि | नास्ति सर्वोऽपि सम्बन्धः ९४ २४३ १८० २२६ | १६९ १२३ | ११२ १६४ १५४ ज्ञप्तिः करोतौ न हि ज्ञानमय एव भावः ज्ञानवान स्वरसतोऽपि ज्ञानस्य संचेतनयैव नित्यं ज्ञानादेव ज्वलनपयसोज्ञानाद्विवेचकतया तु ज्ञानिन् कर्म न जातु ज्ञानिनो न हि परिग्रहभावं ज्ञानीनो ज्ञाननिर्वृत्ताः ज्ञानी करोति न १७५ | १६४ २११ । | २०० ११ | १३५ |२०० १३ | १२४ | १८८ | Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( २६८) કલશ | પૃષ્ઠ २५० | २३४ २४८ २३० १३० | ११५ ११४ १८२ या | ११९ । १०३ । | १०२ . | १७३ | २३९ २५४ १२ १३२ १३१ | ११२ । | १२० । ११९ | ९९ | १८५ १९६ निजमहिमरतानां नित्यमविकारसुस्थितनिर्वर्त्यते येन यदत्र किंचित् निःशेषकर्मफलनिषिद्धे सर्वस्मिन् नीत्वा सम्यक् प्रलयनैकस्य हि कर्तारौ द्वौ नैकांतसंगतदशा स्वयमेव नोभौ परिणमतः खलु प पदमिदं ननु कर्मदुरासदं | परद्रव्यग्रहं कुर्वन् परपरिणतिहेतोपरपरिणतिमुज्झत् परमार्थेन तु व्यक्तपूर्णकाच्युतशुद्धबोधमहिमा पूर्वबद्धनिजकर्मपूर्वालंबितबोध्यनाशसमये प्रच्युत्य शुद्धनयतः प्रज्ञाछेत्री शितेयं प्रत्यक्षालिखितस्फुटस्थिरप्रत्याख्याय भविष्यत्कर्म प्रमादकलितः कथं भवति प्राकारकवलिताम्बर| प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्रादुर्भावविराममुद्रित કલશ | પૃષ્ઠ १२८ | ११८ | बाह्यार्थग्रहणस्वभावभरतो २६ । २७ । बाह्याथै: परिपीतमुज्झित।३८ । ४१ । भ २३१ | २१८ | भावयेनेदविज्ञान| १०४ | ९० भावास्त्रवाभावमयं प्रपन्नो १९३ | १८३ | भावो रागद्वेषमोहैर्विना यो ५४ ५६ भित्त्वा सर्वमपि स्वलक्षण२६५ | २५२ | भिन्नक्षेत्रनिषण्णबोध्य५३ ५५ | भूतं भान्तमभूतमेव भेदज्ञानोच्छलन१४३ | १३३ | भेदविज्ञानतः सिद्धाः | १८६ | १७७ | भेदोन्मादं भ्रमरसभरा- ३ ३ | भोक्तृत्वं न स्वभावोऽस्य ४७ ५० | १८ | १९ | मग्नाः कर्मनयाव २२२ | २१० | मजन्तु निर्भरममी १४६ | १३६ | माऽकर्तारममी स्पृशन्तु २५६ | २४२ | मिथ्यादृष्टे: स एवास्य १२१ | ११० | मोक्षहेतुतिरोधानात् | १८१ | १७० | मोहविलासविभित२५२ | २३७ | मोहाद्यदहमकार्षं २२८ | २१६ १९० | १८० | य एव मुक्त्वा नयपक्षपातं |२७ । यत्तु वस्तु कुरुते | १५९ | १४९ वर्णाधः सहितस्तथा २६० | २४७ । | वस्तु चैकमिह नान्यवस्तुनो | विकल्पक: परं कर्ता | १९२ | १८२ | विगलन्तु कर्मविषयतरु- २१२ | २०१ | विजहति न हि सत्तां १११ ३२ २०५ | १७० १०८ | २२७ २२६ ९८ ३५ | १९३ १६० ९३ । २१५ । २१४ २५ २१४ ४२ २१३ | ९५ २३० | ११८ | ६८ । २०२ . ४४ । | २०२ | ८० | २१७ | १०७ बंधच्छेदात्कलयदतुलं | बहिर्जुठति यद्यपि Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (268) विरम किमपरेणाकार्य- | विश्वं ज्ञानमिति प्रतl- | विश्रान्तः परभावभावकलना विश्वाद्विभक्तोऽपि हि वृत्तं कर्मस्वभावेन वृत्तं ज्ञानस्वभावेन वृत्त्यंशभेदतोऽत्यन्तं वेद्यवेदकविभावचलत्वाद् व्यतिरिक्तं परद्रव्यादेवं व्यवहरणनयः स्याद्यद्यपि व्यवहारविमूढदृष्टयः व्याप्यव्यापकता तदात्मनि કલશ | પૃષ્ઠ | इलश 57 34 |38 / सम्यगदृष्टेर्भवति नियतं 136 | 125 249 | 233 | सर्वतः स्वरसनिर्भरभावं 30 | 33 / 258 | 244 | सर्वत्राध्यवसानमेवमखिलं | 173 | 162 | 172 | 161 / सर्वद्रव्यमयं प्रपद्य 253 | 238 | 107 | 92 |सर्वस्यामेव जीवन्त्यां | 117 | 106 106 | 91 सर्वं सदैव नियतं 168 | 159 207 | 195 | सिद्धांतोऽयमुदात्तचित्त 185 | 176 147 | 136 | सन्न्यस्यन्निजबुद्धिपूर्वमनिशं 116 | 104 237 | 222 | संन्यस्तव्यमिदं समस्तमपि 109 94 संपद्यते संवर एष 129 | 118 | 242 | 226 | स्थितेति जीवस्य निरंतराया |65 64 | 49 52 स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य | 210 | 199 स्याद्वादकौशलसुनिश्चल- 267 | 253 / / स्याद्वाददीपितलसन्महसि 269 255 215 / 203 | स्वक्षेत्रस्थितये पृथग्विध- 255 / 241 | 216 | 204 | स्वशक्तिसंसूचितवस्तुत्त्वै- | 278 | 264 स्वेच्छासमुच्छलदनल्प- / 90 76 36 / 40 स्वं रुपं किल वस्तुनो- |158 | 148 229 / 217 | 154 | 144 | हेतुस्वभावानुभवाश्रयाणां | 102 87 | 137 / 126 | व्यावहारिकदृशैव केवलं श शुद्धद्रव्यनिरुपणार्पितशुद्धद्रव्यस्वरसभवनात्किं | सकलमपि विहायाह्याय समस्तमित्येवमपास्य कर्म | सम्यग्दृष्टय एव साहसमिदं | सम्यगदृष्टि: स्वयमयमहं Please inform us of any errors on rajesh@ AtmaDharma.com