________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૧૭૩
શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી; તેથી ઉપાયરૂપ છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ? “ “વિધાનૈ.' જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે, પ્રમાદી નથી. કેવી છે પ્રજ્ઞાછીણી? ““મિતઃ મિમિની ફર્વતી'' (મત:) સર્વથા પ્રકારે (મિન્નમની ફર્વતી ) જીવન અને કર્મને જુદાં જુદાં કરે છે. જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીતે કહે છે-“ચૈતન્યપૂરે શાત્માનં મનં ર્વતી અજ્ઞાનમાવે વધું નિયમિત ર્વતી'' (વૈતન્ય) સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના (પૂરે) ત્રિકાળગોચર પ્રવાહમાં (માત્માનં) જીવદ્રવ્યને (મનું ફર્વતી) એકવસ્તુરૂપ-એમ સાધે છે; ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે; (જ્ઞાનમાવે) રાગાદિપણામાં (નિયમિત વન્ધ તી) નિયમથી બંધનો સ્વભાવ છેએમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે. કેવું છે ચૈતન્યપૂર? ‘“મન્ન:સ્થિરવિશનસદ્ધાનિ'' (અન્ત:) સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ, (રિસ્થર) સર્વ કાળે શાશ્વત, (વિશ૬) સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને (સંત) સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે (ઘાનિ) કેવળજ્ઞાન-કેવળદર્શન-તેજ:પુંજ જેનો, એવું છે. ૨-૧૮૧.
(શાર્દૂલવિક્રીડિત)
भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्रेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।३-१८२।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે ““કદમ શુદ્ધ: રિત *િ '' (દમ) હું (શુદ્ધ: વિત રિન) શુદ્ધ ચૈતન્યમાત્ર છું, (4) નિશ્ચયથી એવો જ છું. ‘‘વિન્મુદ્રાફિનિર્વિમા મહિમા'' (વિન્મુદ્રા) ચેતનાગુણ વડ (જીિત) ચિલિત કરી દીધેલી એવી છે (નિર્વિમા') ભેદથી રહિત (મદિન) મોટપ જેની, એવો છું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com