________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૧૨૧
નિરોધ જે રીતે થયો છે તે કહે છે-“રા'ગ્રામપ્રનવરાત'' (ST) રાગ-દ્વેષમોહરૂપ અશુદ્ધ વિભાવપરિણામોનો (ગ્રામ) સમૂહ-અસંખ્યાત લોકમાત્ર ભેદ, તેમનો (પ્રલય) મૂળથી સત્તાનાશ (૨TI) કરવાથી. આવું પણ શા કારણથી ? “ “શુદ્ધતત્ત્વોપનસ્માત'' (શુદ્ધતત્વ) શુદ્ધ ચૈતન્યવહુની (૩૫ ) સાક્ષાત્ પ્રાપ્તિથી. આવું પણ શા કારણથી? “ “ભેજ્ઞાનોછનનનના'' (મેવજ્ઞાન ) શુદ્ધસ્વરૂપજ્ઞાનનું (૩છત્તન) પ્રગટપણું, તેના (નાના) નિરંતર અભ્યાસથી. ભાવાર્થ આમ છે કે-શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે. ૮-૧૩ર.
0
4
છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com