________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૭નિર્જરા અધિકાર
*
5 55
*
FFFFFFFFFFFFFFFFFFF
*
(શાર્દૂલવિક્રીડિત)
रागाद्यानुवरोधतो निजधुरां धृत्वा परः संवरः कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः। प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृत्तं न हि यतो रागादिभिर्मूर्च्छति।।१-१३३।।
ખંડાન્વય સહિત અર્થ:- “અધુના નિર્જરા વ્યાવૃષ્યતે'' (પુના) અહીંથી શરૂ કરીને (નિર્ના) નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ (વ્યાવૃન્મતે) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે? “તુ તત્ વ પ્રાદ્ધ ધુમ'' (1) સંવરપૂર્વક (તત) જ્ઞાનાવરણાદિકર્મ (વ) નિશ્ચયથી (પ્રાદ્ધ) સમ્યકત્વ નહિ હોતાં મિથ્યાત્વ-રાગ-દ્વેષપરિણામ વડે બંધાયું હતું તેને (ધુન) બાળવા માટે. કાંઈક વિશેષ- “પર: સંવર: સ્થિત:'' સંવર અગ્રેસર થયો છે જેનો એવી છે નિર્જરા. ભાવાર્થ આમ છે કે-સંવરપૂર્વક નિર્જરા તે નિર્જરા; કેમ કે જે સંવર વિના હોય છે. સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી. કેવો છે સંવર? ““RITદ્યાયવરોધત: નિનધુરાં વૃત્વા મા II સમસ્તન પર્વ મરત: વ્RI નિરુત્થન'' ('ITwવરોધત:) રાગાદિ આગ્નવભાવોના નિરોધથી (નિધુરા) પોતાના એક સંવરરૂપ પક્ષને (ધૃત્વા ) ધરતો થકો (વામિ) અખંડધારાપ્રવાહરૂપ આસ્રવિત થનારાં (સમસ્તમ છવ વર્મ) નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુદ્ગલકર્મને (ભરત:) પોતાની મોટપથી (ટૂSIç નિરુન) પાસે આવવા દેતો નથી. સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે-“યત: જ્ઞાનળ્યોતિઃ અપવૃિત્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com