________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સાધ્ય-સાધક અધિકાર
૨૫૫
એકરૂપ છે કેવળજ્ઞાન-કેવળદર્શન તેજપુંજ જેનો એવો છે. વળી કેવો છે? “ “જિસ્પિષ્કવષ્કવિતા િવિવાદાસ:'' (ચિત્પિપ્ત) જ્ઞાનકુંજના (હિમ ) પ્રતાપની (વિનાસિ) એકરૂપ પરિણતિ એવું જે (વિવાર) પ્રકાશસ્વરૂપ તેનું (દા:) નિધાન છે. વળી કેવો છે? ““શુદ્ધપ્રવેશિમરનિર્મરસુપ્રભાત:'' (શુદ્ધકાશ) રાગાદિ અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધત્વરૂપ પરિણામ તેની (મર) વારંવાર જે શુદ્ધત્વરૂપ પરિણતિ, તેનાથી (નિર્મા) થયો છે (સુપ્રભાત:) સાક્ષાત્ ઉદ્યોત જેમાં, એવો છે. ભાવાર્થ આમ છે કે જેમ રાત્રિસંબંધી અંધકાર મટતાં દિવસ ઉદ્યોતસ્વરૂપ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વપરિણામે બિરાજમાન જીવદ્રવ્ય પ્રગટ થાય છે. વળી કેવો છે? ““માનન્દસુસ્થિતસવીસ્વનિર્તપ:'' (માનન્ટ) દ્રવ્યના પરિણામરૂપ અતીન્દ્રિય સુખના કારણે (સુસ્થિત) જે આકુળતાથી રહિતપણું, તેનાથી (સવા) સર્વ કાળ (અશ્વતિત) અમિટ (-અટળ) છે (વરુપ:) તકૂપ સર્વસ્વ જનું, એવો છે. પ-ર૬૮.
(વસંતતિલકા)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति। किं बन्धमोक्षपथपातिभिरन्यभावैન્નિત્યોવય: પરમયં પુરતુ સ્વભાવ: ૬-૨૬૬ ાા
ખંડાન્વય સહિત અર્થ:- ““માં સ્વભાવ: પરમ પુરતુ'' (વયં સ્વભાવ:) વિદ્યમાન છે જે જીવપદાર્થ (પરમ પુરતુ) તે જ એક અનુભવરૂપ પ્રગટ હો. કેવો છે? ‘‘નિત્યો:'' સર્વ કાળ એકરૂપ પ્રગટ છે. વળી કેવો છે? ‘‘રૂતિ મય વિતે અન્યમવૈ: ક્રિમ'' (રૂતિ) પૂર્વોક્ત વિધિથી (મયિ વિતે) હું “શુદ્ધ જીવસ્વરૂપ છું' એવા અનુભવરૂપ પ્રત્યક્ષ થતાં (સન્ચમાવૈ:) અન્ય ભાવોથી અર્થાત્ અનેક છે જે વિકલ્પો તેમનાથી (મિ) શું પ્રયોજન છે? કેવા છે અન્ય ભાવ? ““વન્યમોક્ષપથપાતિમિ:'' (વન્થપથ) મોહ–રાગ-દ્વેષ બંધનું કારણ છે, (મોક્ષપથ ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે, –એવા જે પક્ષ તેમાં (પાતિfમ:) પડનારા છે અર્થાત્ પોતપોતાના પક્ષને કહે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com