________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
ખંડાન્વય સહિત અર્થ:- “ “ (સ: તત્ત્વવેલી) ૫ સ્વં ભાવમ ઉપયાતિ'' (પૂર્વ) પૂર્વોક્ત પ્રકારે (સં) સમ્યગ્દષ્ટિ જીવ-(તત્ત્વવેલી) શુદ્ધસ્વરૂપનો અનુભવશીલ-(ામ ભાવ૫ ૩પયાતિ) એક શુદ્ધસ્વરૂપ ચિકૂપ આત્માને આસ્વાદે છે. કેવો છે આત્મા? ““ઉત્ત: વદિ: સરસૈ રસસ્વભાવ'' (અન્ત:) અંદર અને (વદિ:) બહાર (સમરસ) તુલ્યરૂપ એવી (વરસ) ચેતનશક્તિ તે છે (સ્વમાનં) સહજ રૂપ જેનું એવો છે. શું કરીને શુદ્ધસ્વરૂપ પામે છે? “ “નયપક્ષ વક્ષાન વ્યતીત્વ'' (નય) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ભેદ, તેનો (પક્ષ) અંગીકાર, તેનો (વકક્ષામૂ ) સમૂહ છે-અનન્ત નયવિકલ્પો છે, તેમને (વ્યતીત્વ) દૂરથી જ છોડીને. ભાવાર્થ આમ છે કે-અનુભવ નિર્વિકલ્પ છે, તે અનુભવકાળે સમસ્ત વિકલ્પો છૂટી જાય છે. (નયપક્ષકક્ષા) કેવી છે?
“માતા'' જેટલા બાહ્ય-અભ્યત્તર બુદ્ધિના વિકલ્પો તેટલા જ નયભેદ, એવી છે. વળી કેવી છે? “ “સ્વેચ્છસમુચ્છdવનસ્પવિત્પનાનામ'' (વેચ્છા) વિના ઉપજાથે જ (સમુચ્છનત) ઊપજે છે એવી જે (અનન્ય) અતિ ઘણી (વિવ7) નિર્ભેદ વસ્તુમાં ભેદકલ્પના, તેનો (નાનામ) સમૂહ છે જેમાં એવી છે. કેવું છે આત્મસ્વરૂપ? “અનુભૂતિમાત્રમ'' અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. ૪૫-૯૦.
(રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं વૃન્નમસ્યતિ તવસ્મિ વિનદ: ૪૬-૧૧ાા
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તત ચિન્મ: રિ'' હું એવા જ્ઞાનકુંજરૂપ છું કે ““યસ્ય વિષ્ણુરણન'' જેનો પ્રકાશમાત્ર થતા “રૂમ છન્નમ રૂન્દ્રનીલમ તલ વ અસ્થતિ'' (રૂમ) વિદ્યમાન અનેક નવિકલ્પ (ઝૂમ) કે જે અતિ ઘણા છે, (ન્દ્રના તમ્) ઇન્દ્રજાળ છે અર્થાત્ જૂઠા છે, પરંતુ વિધમાન છે તે (તલ) જે કાળે શુદ્ધ ચિતૂપ અનુભવ થાય છે તે જ કાળે (વ) નિશ્ચયથી ( સ્થતિ) વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ આમ છે-જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર ફાટી જાય છે તેમ શુદ્ધ ચૈતન્યમાત્રનો અનુભવ થતાં જેટલા વિકલ્પો તે બધાય મટે છે-એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે મારો સ્વભાવ; અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે. કેવી છે ઇન્દ્રજાળ? “ “પુ નોર્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com