________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
સામર્થ્યથી (ઘેડ) અતિશયપણે (વેવાય) ઘણો જ પ્રકાશે છે. કેવું છે ચૈતન્ય? “ “મનોત્તમ'' (અનાજ) જેવો આદિ નથી, (નત્તમ) જેનો અંત-વિનાશ નથી, એવું છે. વળી કેવું છે ચૈતન્ય? “ “મવ'' જેને ચળતા-પ્રદેશકંપ નથી એવું છે. વળી કેવું છે? ‘‘સ્વસંવેદ્ય'' પોતાથી જ પોતે જણાય છે. વળી કેવું છે? ‘‘લવાદિતમ'' અમીટ (મટે નહિ એવું) છે. જીવનું સ્વરૂપ આવે છે. ૯-૪૧.
(શાર્દૂલવિક્રીડિત)
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। १०-४२।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “વિવેવ: રૂતિ મનોવ્ય ચૈતન્યમ માનધ્યતામ્'' (વિવેચવ.) જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો (તિ) જે પ્રકારે કહેવાશે તે પ્રકારે (ાનોવ્ય) વિચારીને (ચૈતન્યમ) ચૈતન્યનો-ચેતનમાત્રનો (નોનસ્થતાનો અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? “ “સમુરિત'' અનુભવ કરવાયોગ્ય છે. વળી કેવું છે? “ “ભવ્યાપિ ન'' જીવદ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી, (તિવ્યાપિ વા) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે. વળી કેવું છે? ‘‘વ્ય$'' પ્રગટ છે. વળી કેવું છે? “ “વ્યજિતનીવતજ્યમ'' (વ્યતિ ) પ્રગટ કર્યું છે (નીવતત્ત્વમ) જીવનું સ્વરૂપ જેણે, એવું છે. વળી કેવું છે? “ “ અવનં'' પ્રદેશકંપથી રહિત છે. ‘‘તત: TIત નીવચ તત્ત્વ અમૂર્તત્વ ઉપાસ્ય પુણ્યતિ'' (તત:) તે કારણથી (HI) સર્વ જીવરાશિ (નીવચ્ચે તત્ત્વ) જીવના નિજ સ્વરૂપને (અમૂર્તત્વમ) સ્પર્શ, રસ, ગંધ, વર્ગગુણથી રહિતપણું (૩૫૨) માનીને (ન પરથતિ) અનુભવતો નથી; [ ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે
જીવ અમૂર્ત” એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે “જીવ ચૈતન્યલક્ષણ;”] ““યત: નીવ: છેલ્લા સ્ત'' (યત:) કારણ કે (શનીવડ) અચેતનદ્રવ્ય (ઘા મસ્તિ) બે પ્રકારનાં છે. તે બે પ્રકાર કયા છે? “ “વદ્ય: સહિત: તથા વિરહિત.'' (વ .) વર્ણ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com