________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O
સમયસાર-કલશ
ભગવાનશ્રીકુંદકુંદ
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘મી સ્વયમ શુદ્ધજ્ઞાનમય: પિ અજ્ઞાનાત માતા: વસ્ત્રમવત્તિ'' (ની) સર્વ સંસારી મિથ્યાદષ્ટિ જીવ (સ્વયમ) સહ૪થી (શુદ્ધજ્ઞાનમય:) શુદ્ધસ્વરૂપ છે (પિ) તોપણ (અજ્ઞાન) મિથ્યા દષ્ટિને લીધે (શાપુન:) આકુલિત થતા થકા (વર્તીમત્તિ) બળજોરીથી જ કર્તા થાય છે. શા કારણથી ? “ “વિવર્ધવરાત'' (વિવેન્ય) અનેક રાગાદિના (વ) સમૂહુને (૨Mાત) કરવાથી. કોની માફક? “ “વાતોત્તરWશ્વિવત'' (વાત) પવનથી (૩૪) ડોલતા-ઊછળતા (વ્યિવ) સમુદ્રની માફક ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઊછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મસંયોગથી વિભાવરૂપે પરિણમે છે. તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે; પરન્તુ અજ્ઞાનથી, સ્વભાવ તો નથી. દષ્ટાન્ત કહે છે-“મૃIT: મૃતૃMિવાં અજ્ઞાનાત્ નધિય પાનું ઘાવત્તિ'' (પૃ:) જેમ હરણો (મૃતૃnિi) મૃગજળને (અજ્ઞાનાત) મિથ્યા ભ્રાન્તિથી (ગર્ભાશયા) પાણીની બુદ્ધિએ (પતું વાવત્તિ) પીવા માટે દોડે છે અને ‘‘નાતમસ જ્ઞાનાત મુખITધ્યાસેન દ્રવત્તિ'' (નના) જેમ મનુષ્ય જીવો (ર) દોરડામાં (તમસિ) અંધકાર વિષે (જ્ઞાનાત) ભ્રાન્તિને લીધે (મુન Tધ્યાસેન) સર્પની બુદ્ધિથી (દ્રવત્તિ) ડરે છે. ૧૩
૫૮.
(વસંતતિલકા)
ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वा:पयसोर्विशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।।१४-५९ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “વ: TRUત્મનો: વિશેષમ નાનાતિ'' (: ) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (૫૨) દ્રવ્યકર્મપિંડ અને (માત્મનો:) શુદ્ધ ચૈતન્યમાત્રનું (વિશેષમ) ભિન્નપણું (નાનાતિ) અનુભવે છે. શું કરીને અનુભવે છે? ““જ્ઞાનાત વિવેeતયા'' (જ્ઞાના) સમ્યજ્ઞાન દ્વારા (વિવેચતયા ) લક્ષણભેદ કરીને. તેનું વિવરણ શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ; તેથી જીવ અને પુગલ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com