________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-~આસ્રવ અધિકાર
*
5 55
*
FFFFFFFFFFFFFFFFFFF
(દુતવિલંબિત)
अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः।। १-११३।।
ખંડાન્વય સહિત અર્થ:- “મથ લયમ પુર્નવોઘધનુર્ધર: શાશ્વવન નિયતિ'' (અથ) અહીંથી માંડીને (મયમ ટુર્નય) આ અખંડિત પ્રતાપવાળો (વોપ) શુદ્ધસ્વરૂપઅનુભવરૂપ છે (ઘનુર્ધર:) મહા યોદ્ધો તે, (wવમ) અશુદ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસ્રવ (નયતિ) મટાડે છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાનયોદ્ધો ? “ “સેવા-મીર-મહોદય:'' (હવા) શાશ્વત એવું છે (મીર) અનંત શક્તિએ વિરાજમાન (મહોય:) સ્વરૂપ જેનું, એવો છે. કેવો છે આસ્રવ? “મહામનિર્મરક્યુરે'' (મરામ) સમસ્ત સંસારી જીવરાશિ આમ્રવને આધીન છે, તેથી થયો છે ગર્વ-અભિમાન, તે વડે (નિર્મર) મગ્ન થયો છે (મેન્થરં) મતવાલાની માફક, એવો છે, ““સમરર/પ૨ાતન'' (સમર ) સંગ્રામ એવી છે (૨) ભૂમિ, તેમાં (TRI+Iતમ) સન્મુખ આવ્યો છે. ભાવાર્થ આમ છે કે-જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસ્રવને પરસ્પર વિરોધ છે. ૧૧૧૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com