________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૧૬૩
હું દેવ, હું મનુષ્ય' ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત્ લોકમાત્ર પરિણામ (રિવર્સ gવ ત્યષ્ય) તે સમસ્ત પરિણામ હોય છે. કેવા છે પરિણામ? “ “નિનૈ: ૩$'' પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. ““તત'' મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને ‘‘મળે'' હું એમ માનું છું કે ‘‘નિરવન: પિ વ્યવહાર: ત્યાનિત: પવ'' (નિશ્વિત: પિ) જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ (વ્યવહાર:) વ્યવહાર અર્થાત્ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત જેટલા મનવચન-કાયના વિકલ્પો તે બધા (ત્યાતિ:) સર્વ પ્રકારે છૂટ્યા છે. ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર? “ “મન્યાશ્રય:'' (અન્ય) વિપરીતપણું તે જ છે (સાય:) અવલંબન જેનું, એવો છે. ૧૧-૧૭૩.
(ઉપજાતિ)
रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तમિતિ પ્રભુના: પુનરેવાદુ: ૨૨-૭૪ ના
ખંડાન્વય સહિત અર્થ:- “પુન: પૂવમ દુ:'' (પુન:) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને (વત્ દુ:) એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે? “ “રૂતિ પ્રભુના:'' જેમને આવો પ્રશ્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન? “તે રવિય: વનિતાનમ ૩p:'' અહો સ્વામિન્! (તે રા+ITય:) અશુદ્ધ ચેતનારૂપ છે રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ તે, (વધુનિવનિમ્ ૩p:) જ્ઞાનાવરણાદિ કર્મબંધનાં કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણું, માન્યું. કેવા છે તે ભાવ? ““શુદ્ધવિન્માત્રHદોતિરિરૂT:'' (શુદ્ધવિન્માત્ર) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે જે (મ:) જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી (તિરિyT:) બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે ““તનિમિત્તમ માત્મા વા પર:'' (તનિમિત્તમ) તે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? (માત્મા) જીવદ્રવ્ય કારણ છે (વા) કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com