________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
દુષ્કૃતê: ' ' ( સ્વયમ્ વ) સહજપણે (તુરતê:) કષ્ટસાધ્ય છે. ભાવાર્થ આમ છે કેજેટલી ક્રિયા છે તે બધી દુ:ખાત્મક છે, શુદ્ધસ્વરૂપ-અનુભવની માફક સુખસ્વરૂપ નથી. વળી કેવાં છે? ‘ ‘ મોક્ષોન્મુથૈ: ' ' ( મોક્ષ ) સકળકર્મક્ષયથી ( સન્મુā:) ઉન્મુખ છે અર્થાત્ તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે. ‘‘=’’ વળી કેવા છે મિથ્યાદષ્ટિ જીવ? ‘‘મહાવ્રતતોમારેળ વિરં મના: વિન્નશ્યન્તાં’’ (મહાવ્રત ) હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, (તપ:) મહા પરીષહોનું સહવું, તેના (ભાર) ઘણા બોજા વડે (વિરું) ઘણા કાળ પર્યંત (ભન્ના: ) મરીને ચૂરો થતા થકા (વિશ્યિન્તાં) ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો
નથી. ૧૦–૧૪૨.
(દ્રુતવિલંબિત )
पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।। ११-१४३।।
૧૩૩
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તત: નનુ રૂવં નાત્ તું પવમ્ ચિતું સતતં યતતાં’’(તત:) તે કારણથી (નન્નુ) અહો (રૂવં નાત્) વિધમાન છે જે ત્રૈલોકયવર્તી જીવરાશિ તે (ફ્વં પમ્) આ પદનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનમાત્રવસ્તુનો (લયિતું) નિરંતર અભ્યાસ કરવાને માટે (સત્તતા) અખંડધારાપ્રવાહરૂપ (યત્તતાં) યત્ન કરો. શા કારણ વડે? ‘‘નિબોધનાત્રજ્ઞાત્'' (નિનોષ) શુદ્ધ જ્ઞાન, તેનો (જ્ઞા) પ્રત્યક્ષ અનુભવ, તેના (વત્તાત્) સામર્થ્ય વડે; કેમ કે ‘‘વિજ્ઞ’' નિશ્ચયથી જ્ઞાનપદ ‘ ર્મવુંરાસવં’' (ર્મ) જેટલી ક્રિયા છે તેના વડે ( ુરાસવું) અપ્રાપ્ય છે, અને ‘ સહનોધનાપુનમ ’’(સહનશેષ ) શુદ્ધ જ્ઞાનના (ભૈજ્ઞા) નિરંતર અનુભવ વડે (સુલમં) સહજ જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને એક શુદ્ધસ્વરૂપ-અનુભવ કારણ છે. ૧૧–૧૪૩.
..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com