________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૧૧
આમ છે કે-વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, તેઓ વિચલિત થાય છે તે પૂરો અચંબો છે. કેવા છે અજ્ઞાની જીવો? ‘‘તકસ્તુરિસ્થતિવો વધ્યfષ:'' (તસ્તુ) શુદ્ધ જીવદ્રવ્યની (રિસ્થતિ) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા, તેના (વોઇ) અનુભવથી (વધ્ય) શૂન્ય છે (fધષUT:) બુદ્ધિ જેમની, એવા છે. ““ગયે વોઘા'' વિદ્યમાન છે જે ““વફાપિ જિરિયાં ચેતનામાત્ર જીવદ્રવ્ય તે “ “લોધ્યાત'' સમસ્ત શેયને જાણે છે તેના દ્વારા ન યાયાત'' રાગ-દ્વેષ-મોહરૂપ કોઈ પણ વિક્રિયારૂપે પરિણમતું નથી. કેવું છે જીવદ્રવ્ય? ‘‘પૂર્વે વ્યુતશુદ્ધવો મહિમા'' (પૂર્ણ) જેનો ખંડ નથી એવો, (5) સમસ્ત વિકલ્પથી રહિત, (મળ્યુત) અનંત કાળ પર્યન્ત સ્વરૂપથી ચળતો નથી એવો, (શુદ્ધ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત એવો જે (વાઘ) જ્ઞાનગુણ તે જ છે (મહિમા) સર્વસ્વ જેનું, એવું છે. દષ્ટાન્ત કહે છે-““તત: રૂત: પ્રવેશ્યાત્ લીપ: રૂવ'' (તત: રૂત:) ડાબેજમણે, ઉપર-નીચે, આગળ-પાછળ (MPIશ્યા) દીવાના પ્રકાશથી જોવામાં આવે છે. ઘડો, કપડું ઇત્યાદિ, તેના દ્વારા (વીપ: રૂવ) જેમ દીવામાં કોઈ વિકાર ઊપજતો નથી. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે દીપક પ્રકાશ સ્વરૂપ છે, ઘટ-પટાદિ અનેક વસ્તુઓને પ્રકાશે છે, પ્રકાશતો થકો જે પોતાનું પ્રકાશમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, વિકાર તો કાંઈ જોવામાં આવતો નથી, તેવી જ રીતે જીવદ્રવ્ય જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞયને જાણે છે, જાણતું થયું જે પોતાનું જ્ઞાનમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, શયને જાણતાં વિકાર કાંઈ નથી. આવું વસ્તુનું સ્વરૂપ જેમને ભાસતું નથી તેઓ મિથ્યાદષ્ટિ છે. ૩૦-૨૨૨.
(શાર્દૂલવિક્રીડિત)
रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृश: पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात्। दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।।३१-२२३ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “નિત્ય સ્વભાવસ્પૃશ: જ્ઞાનચ સવૅતનાં વિન્દન્તિ'' (નિત્ય સ્વભાવસ્થૂશ:) નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જેમને એવા છે જે સમ્યગ્દષ્ટિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com