SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ જીવો તે (જ્ઞાનસ્થ સંગ્વતનાં) જ્ઞાનચેતનાને અર્થાત્ રાગ-દ્વેષ-મોથી રહિત શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુને (વિન્દન્તિ) પામે છે–આસ્વાદે છે. કેવી છે જ્ઞાનચેતના? “ “સ્વરામિષિમુવન'' પોતાના આત્મિક રસથી જગતને જાણે કે સિંચન કરે છે. વળી કેવી છે? ‘‘વષ્યદેવર્ષિય'' (વખ્યત્વે સકળ જ્ઞયને જાણવામાં સમર્થ એવો જે (જિર્વિ:) ચૈતન્યપ્રકાશ, તે છે (મી) સર્વસ્વ જેનું, એવી છે. આવી ચેતના કયા કારણથી છે તે કહે છે-“ટૂર રુદ્રવરિત્રવૈમવવનાત'' (ટૂર) અતિ ગાઢ-દઢ (મારુઢ) પ્રગટ થયેલો, (ચરિત્ર) રાગદ્વેષ અશુદ્ધ પરિણતિથી રહિત જીવનો જે ચારિત્રગુણ, તેના (વૈમવ) પ્રતાપના (વત્તા) સામર્થ્યથી. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચારિત્ર તથા શુદ્ધ જ્ઞાનચેતનાને એકવસ્તુપણું છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ? ““RIષવિભાવકુમારૂ: '' (RYIકેષ) જેટલી અશુદ્ધ પરિણતિ છે તે-રૂપ જે (વિમાવ) જીવનો વિકારભાવ, તેનાથી (મુ9) રહિત થયું છે (મસ:) શુદ્ધ જ્ઞાન જેમનું, એવા છે. વળી કેવા છે? “પૂર્વાભિસમસ્તમૈવિજ્ઞા:'' (પૂર્વ) જેટલો અતીત કાળ, (શામિ) જેટલો અનાગત કાળ, તે-સંબંધી (સમસ્ત) નાના પ્રકારના અસંખ્યાત લોકમાત્ર (કર્મ) રાગાદિરૂપ અથવા સુખ-દુ:ખરૂપ અશુદ્ધચેતના-વિકલ્પ, તેનાથી (વિના:) સર્વથા રહિત છે. વળી કેવા છે? ““તવત્વિોયાત મિના:'' (તત્વોદયા ) વર્તમાન કાળમાં આવેલા ઉદયથી થયેલ છે જે શરીર, સુખ-દુ:ખ, વિષયભોગસામગ્રી ઇત્યાદિ, તેનાથી (મિના:) પરમ ઉદાસીન છે. ભાવાર્થ આમ છે કે-કોઈ સમ્યગ્દષ્ટિ જીવો ત્રિકાળ સંબંધી કર્મની ઉદયસામગ્રીથી વિરક્ત થઈને શુદ્ધ ચેતનાને પામે છે-આસ્વાદે છે. ૩૧-૨૨૩. (ઉપજાતિ) ज्ञानस्य सञ्चेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धम्। अज्ञानसञ्चेतनया तु धावन् વોઇસ્ય શુદ્ધિ નિદ્ધિ વન્ય:રા રૂ૨-૨૨૪ના ખંડાન્વય સહિત અર્થ- જ્ઞાનચેતનાનું ફળ તથા અજ્ઞાનચેતનાનું ફળ કહે છેઃ ‘‘નિત્ય'' નિરંતર “જ્ઞાનસ્થ સન્વેતનયા'' રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy