________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૭૩
यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३५-८० ।।
અર્થ- જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) એવો એક નયનો પક્ષ છે અને જીવ ભાવ નથી (અર્થાત્ અભાવારૂપ છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ
જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૫-૮૦.
(ઉપજાતિ) एकस्य चैको न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३६-८१।।
અર્થ:- જીવ એક છે એવો એક નયનો પક્ષ છે અને જીવ એક નથી (–અનેક છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૬-૮૧.
(ઉપજાતિ) एकस्य सांतो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३७-८२।।
અર્થ - જીવ સાન્ત (-અન્ત સહિત) છે એવો એક નાનો પક્ષ છે અને જીવ સાન્ત નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૭-૮૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com