________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૫૧
(મન્દાક્રાન્તા)
टकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्दृष्टेर्यदिह सकलं ध्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। २९-१६१।।
ખંડાન્વય સહિત અર્થ:- “યત ફુદ સભ્યદ: નક્ષ્મfજ સવ7 * ન્તિ'' (યત) જ કારણથી (૬) વિદ્યમાન (સચદy:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ, તેના (નાળિ) નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગરૂપ ગુણો (સન્ન વર્મ) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુગલદ્રવ્યનાં પરિણમનને (ત્તિ) હુણે છે-ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે તે શુદ્ધપરિણમનરૂપ છે, તેનાથી કર્મની નિર્જરા છે;-“તત તસ્ય સ્મિન વર્મા: મના વન્ધ: પુન: 9િ નાસ્તિ'' (ત) તે કારણથી (તસ્ય) સમ્યગ્દષ્ટિ જીવને (સ્મિન) શુદ્ધ પરિણામ હોતાં (વર્મા:) જ્ઞાનાવરણાદિ કર્મોનો (મના વન્ય:) સૂક્ષ્મમાત્ર પણ બંધ (પુન: પિ નાસ્તિ) કદી પણ નથી. ‘‘તત પૂર્વોપત્તિ અનુભવત: નિશ્ચિત નિર્નર પવ'' (તત) જ્ઞાનાવરણાદિ કર્મ(પૂર્વોપાત્ત) સમ્યકત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ–તેના ઉદયને (અનુમવત:) જે ભોગવે છે એવા સમ્યગ્દષ્ટિ જીવને (નિશ્ચિત) નિશ્ચયથી (નિર્જરા વ) જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “ ટોરસનિતિજ્ઞાનસર્વસ્વમાન:'' (ટોf) શાશ્વત જે (વરસ) સ્વપરગ્રાહકશક્તિ, તેનાથી (નિરિત) પરિપૂર્ણ એવો (જ્ઞાન) પ્રકાશગુણ, તે જ છે (સર્વસ્વ) આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય, તેનો (ભાગ:) અનુભવ કરવામાં સમર્થ છે. આવો છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. ૨૯-૧૬૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com