________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫O
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
વિનાશ પામતું નથી, પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, પુદ્ગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું? મારું સ્વરૂપ શાશ્વત છે.” ૨૭
૧૫૯.
(શાર્દૂલવિક્રીડિત)
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो નિરીક્: સતતં સ્વયં સ સદનું જ્ઞાનં સવા વિન્દ્રતિા૨૮-૨૬૦ના
ખંડાન્વય સહિત અર્થ:- “સ: જ્ઞાનં સવા વિન્દતિ'' (સ:) સમ્યગ્દષ્ટિ જીવ ( જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (સવા) ત્રિકાળ (વિન્દતિ) આસ્વાદે છે. કેવું છે. જ્ઞાન? “ “સ્વય'' સહજથી જ ઊપજ્યું છે. વળી કેવું છે? “સતત'' અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? “ “સદન'' ઉપાય વિના એવી જ વસ્તુ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “ નિ:શં:'' આકસ્મિક ભયથી રહિત છે. આકસ્મિક એટલે અણચિંતવ્યું તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું તે શું વિચારે છે સમ્યગ્દષ્ટિ જીવ? ““અત્ર તત કાસ્મિન્ ગ્વિન ન મત, જ્ઞાનિન: તદ્દી: ઉત:'' (સત્ર) શુદ્ધ ચૈતન્યવહુમાં, (તત) કહ્યું છે લક્ષણ જેનું એવું (મારિમેમ્) આકસ્મિક અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું (વિશ્વન જ મવે) કાંઈ છે જ નહીં, તેથી ( જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તદ્વી:) આકસ્મિકપણાનો ભય (તુત) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. શા કારણથી ? ““તત્ જ્ઞાને સ્વત: યાવત'' (તત જ્ઞાન) શુદ્ધ જીવવસ્તુ (સ્વત: યાત્) પોતે સહજ જેવી છે, જેવડી છે “રૂ તાવત્ સવા વ મહેતુ'' (૩૬) શુદ્ધ વસ્તુમાત્ર (તાવત્વે તેવી છે, તેવડી છે, (સવા) અતીત-અનાગત-વર્તમાન કાળમાં (ાવ મવે) નિશ્ચયથી એવી જ છે. “ “સત્ર ક્રિતીયો: ન'' (સત્ર) શુદ્ધ વસ્તુમાં (કિત યોદય:) અનેરું કોઈ સ્વરૂપ (ન) થતું નથી. કેવું છે જ્ઞાન? ““y'' સમસ્ત વિકલ્પોથી રહિત છે. વળી કેવું છે? “ “ મનાઈનન્ત'' નથી આદિ, નથી અંત જેનો એવું છે. વળી કેવું છે? ““મવ'' પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે? ‘‘સિદ્ધ'' નિષ્પન્ન છે. ૨૮-૧૬૦.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com