SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૧૪૯ હોતો નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ એવું અનુભવે છે કે મારું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તેને તો કોઈ ચોરી શકે નહીં, છીનવી શકે નહીં; વસ્તુનું સ્વરૂપ અનાદિનિધન છે.” ર૬૧૫૮. (શાર્દૂલવિક્રીડિત) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तगीः कुतो ज्ञानिनो નિરીક્: સતતં સ્વયં સ સદનું જ્ઞાનં સવા વિન્દ્રતિા. ર૭-૨૬૬ ખંડાન્વય સહિત અર્થ:- “સ: જ્ઞાને સલા વિન્દતિ'' (:) સમ્યગ્દષ્ટિ જીવ ( જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવહુને (સવા) નિરંતર (વિન્દતિ) આસ્વાદ છે. કેવું છે. જ્ઞાન? “ “સ્વય'' અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? ““સતત'' અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? ‘‘સદન'' કારણ વિના સહજ જ નિષ્પન્ન છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “ નિ:શં:'' મરણશંકાના દોષથી રહિત છે. શું વિચારતો થકો નિઃશંક છે? “ “ અત: તસ્ય મરઘાં વિખ્યન ન મ વેત, જ્ઞાનિન: તદ્દી: 9ત:'' (અત:) આ કારણથી (તચ) આત્મદ્રવ્યને (ર) પ્રાણવિયોગ (વિષ્યન) સૂક્ષ્મમાત્ર (ન મહેતા) થતો નથી, તેથી (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિને (તદ્દી:) મરણનો ભય (9ત:) કયાંથી હોય? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘‘કાળોછે મ મ કવાદર7િ'' (પ્રાણો છે... ) ઇન્દ્રિય, બળ, ઉચ્છવાસ, આયુ-એવા છે જે પ્રાણ, તેમના વિનાશને (ર) મરણ કહેવામાં આવે છે, (દિત્તિ) અરિહંતદેવ એમ કહે છે; ‘‘નિ માત્મ: જ્ઞાન પ્રાણT:'' (નિ) નિશ્ચયથી (માત્મન:) જીવદ્રવ્યના (જ્ઞાન પ્રાણT:) શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે; “તત્ નાતુવિદ્ ન છિદ્યતે'' (તત્વ) શુદ્ધજ્ઞાન (વારિત) કોઈ કાળે (છિદ્યતે) વિનાશ પામતું નથી. શા કારણથી ? “ “સ્વયમ થવ શાશ્વતતયા'' (સ્વયમ વ) જતન વિના જ (શાશ્વતતયા) અવિનશ્વર છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે બધાય મિથ્યાદષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy