________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૨૭
કર્મબંધના કર્તા છે. કેવા છે મિથ્યાષ્ટિ જીવ? ““યમ સ્વયમ સચદષ્ટિ: નાત મે વશ્વ: સ્થાતિ'' “(મયમ ) આ જે છું હું, તે (સ્વયમ સચદfe:) સ્વયં સમ્યગ્દષ્ટિ છું, તેથી (નાતુ) ત્રણે કાળ (મે વન્ય: ન ચા) અનેક પ્રકારનું વિષયસુખ ભોગવતાં પણ મને તો કર્મનો બંધ નથી;–“રૂતિ વરસ્તુ'' એવા જીવ એવું માને છે તો માનો, તથાપિ તેમને કર્મબંધ છે. વળી કેવા છે? “ “સત્તાનોપુત્રવના:'' (૩ત્તાન) ઊંચા કરી (ઉત્પલ) ફુલાવ્યાં છે (વના:) ગાલ-મુખ જેમણે, એવા છે. ‘‘પિ'' અથવા કેવા છે? “ “સમિતિપુરતાં માનવુન્તા'' (સમિતિ) મૌનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું, તેનું (પરતાં) સમાનરૂપ સાવધાનપણું, તેને (સામ્પત્તાં) અવલંબે છે અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો, એવા છે; તથાપિ રાગી હોવાથી મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાદષ્ટિ છે તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે “અમે સમ્યગ્દષ્ટિ, અમને કર્મબંધ નથી” એવું મુખથી ગરજે છે, કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મૌન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે, ત્યાં આ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી. જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાદષ્ટિ છે, રાગી છે, કર્મબંધને કરે છે. પ-૧૩૭.
(મંદાક્રાન્તા )
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ता: सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः। શુદ્ધ: શુદ્ધ: સ્વરસમરત: સ્થાચિમાવત્વતિના ૬-૨૨૮ાા
ખંડાન્વય સહિત અર્થ - “મો કન્યા:' (મો) સમ્બોધન વચન; (ા :) શુદ્ધસ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવરાશિ તે, ‘‘તત્વ પમ પર્વ વિપુષ્પષ્યમ'' (તત) કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુદ્ધપરિણામ તથા ઇન્દ્રિયવિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે જેટલું કંઈ છે તે-(પરમ અપલં)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com