________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
(મંદાક્રાન્તા)
सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।। ५-१३७।।
ખંડાન્વય સહિત અર્થ-આ પ્રસંગે એમ કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી; ત્યાં કારણ એ છે કે સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણા જ લુખા છે, તેથી ભોગ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે. જે કોઈ મિથ્યાષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે, મિથ્યાત્વભાવના એવા જ પરિણામ છે, સહારો કોનો છે? ત્યાં તે જીવો એવું માને છે કે “અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ, અમારે પણ વિષયસુખ ભોગવતાં કર્મનો બંધ નથી; પરંતુ તે જીવો ભ્રાન્તિમાં પડ્યા છે, તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાદષ્ટિ અવશ્ય છે. મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે-“ “તે રાજિ: અદ્યાપિ પાપ:'' (તે) મિથ્યાષ્ટિ જીવરાશિ (રાશિન:) શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે, (અદ્યાપિ ) કરોડ ઉપાય જ કરે અનંત કાળ પર્યત તોપણ (TIST:) પાપમય છે, જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે, મહાનિબ્ધ છે. શા કારણથી એવો છે? ““યતઃ સચવત્ત્વરિરૂT: સન્તિ'' (યત:) કારણ કે વિષયસુખરંજિત છે જેટલો જીવરાશિ તે, (સગવરિyT: સત્તિ) શુદ્ધાત્મસ્વરૂપના અનુભવથી શૂન્ય છે. શા કારણથી? ““માત્માનાભાવમવિરાત્'' (માત્મ) શુદ્ધ ચૈતન્ય વસ્તુ, (અનાત્મ) દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મ, તેમનું (નવામ) હેયઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું (વિરદા) શૂન્યપણું હોવાથી. ભાવાર્થ આમ છે કે-મિથ્યાષ્ટિ જીવને શુદ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે, તેથી મિથ્યાદષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે, પર્યાયમાત્રમાં અત્યંત રત છે; તે કારણે મિથ્યાદષ્ટિ સર્વથા રાગી હોય છે, રાગી હોવાથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com