SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ (શાર્દૂલવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकष: कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। ११-१२३ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ઋતિમિ: નાતુ શુદ્ધનય: ચીન્ગ: ૧ દિ'' (ઋતિfમ:) સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા (નાતુ) સૂક્ષ્યકાળમાત્ર પણ (શુદ્ધય:) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુનો અનુભવ (ત્યાન્વ: 7 દિ) વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય? ““વોથે વૃત્તિ નિવનન'' (વાઘ) બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં (વૃતિં) અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને (નિવદનન) પરિણમાવે છે. કેવો છે બોધ? ધીરોવારમદિગ્નિ'' (ધીર) શાશ્વતી, (૩૨) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે (મહિલા) મોટપ જેની, એવો છે. વળી કેવો છે? “ “મનાલિનિને'' (અનાદ્રિ) નથી આદિ, (નિધને) નથી અંત જેનો, એવો છે. વળી કેવો છે શુદ્ધનય? “ “ર્માન સર્વષ:'' (ર્મગામ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનો (સર્વષ:) મૂળથી ક્ષયકરણશીલ છે. “ “તત્રસ્થા: શાન્ત મદ: પર્યાન્તિ'' (તત્રસ્થા:) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં મગ્ન છે જે જીવ, તેઓ (શાન્ત) સર્વ ઉપાધિથી રહિત એવા (મદ:) ચૈતન્યદ્રવ્યને (પત્તિ ) પ્રત્યક્ષપણે પામે છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મપદને પ્રાપ્ત થાય છે. કેવું છે ચૈતન્યદ્રવ્ય? “ “પૂર્ણ'' અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે. વળી કેવું છે? “ “જ્ઞાનધનૌ'' ચેતનાગુણનો પૂંજ છે. વળી કયું છે? “મ'' સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે? “ “લવ'' કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે. શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? ‘‘મરીવિક્રમ વિરતિ સંત્ય'' (મરવિવમ્) સ્વમરીચિચક્રનો અર્થાત્ જૂઠ છે, ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય, શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ, તેનો (વિરા) તત્કાળમાત્ર (સંદ) વિનાશ કરીને. કેવું છે મરીચિચક ? “ “દિ: નિયંત'' અનાત્મપદાર્થોમાં ભમે છે. ભાવાર્થ આમ છે કે-પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે. ૧૧૧૨૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy