________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
પરિણતિ સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે લવણની કાંકરી સર્વાગય ક્ષાર છે તેવી રીતે ચેતનદ્રવ્ય સર્વાગય ચેતન છે. ૧૪.
(અનુષ્ટ્રપ)
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैक: समुपास्यताम्।। १५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘સિદ્ધિનમણુંf: gs: માત્મા નિત્યમ સમુપસ્થિતાન'' (સિદ્ધિમ) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષને (ભીખુમિ:) ઉપાદેયપણે અનુભવનારા જીવોએ (N: માત્મા) આ આત્માને અર્થાત્ ઉપાદેય એવા પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યને (નિત્યમ) સદા કાળ (સમુપાતામ) અનુભવવો. કેવો છે આત્મા? “ “જ્ઞાનન:'' (જ્ઞાન) સ્વ-પરગ્રાહકશક્તિનો (ઇન:) પુંજ છે. વળી કેવો છે? “ “વ:'' સમસ્ત વિકલ્પ રહિત છે. વળી કેવો છે? ‘‘સાધ્યTધમાવેન દ્વિઘા'' (સાધ્ય) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ, (સાધ) મોક્ષનું કારણ શુદ્ધોપયોગલક્ષણ શુદ્ધાત્માનુભવ-(ભાવેન) એવી જે બે અવસ્થા, તેમના ભેદથી, (દ્વિઘા) બે પ્રકારનો છે. ભાવાર્થ આમ છે કે એક જ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાન્તરનો સહારો નથી, માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૫.
(અનુષ્ટ્રપ)
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।।
ખંડાન્વય સહિત અર્થ:- ““માત્મા મેવવ:'' (માત્મા) ચેતનદ્રવ્ય (મેવવ:) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? “ “વર્ણન-જ્ઞાન-વારિત્રિાત'' સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે-આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. “ “માત્મા મેવવ:'' (માત્મા) ચેતનદ્રવ્ય (મેઘવ:) નિર્મળ છે; કોની અપેક્ષાએ નિર્મળ છે? “ “સ્વયમ છત્વતઃ'' (સ્વયમ ) દ્રવ્યનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com