________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૪૩
નાના પ્રકારની ક્રિયા ( :) કરતો થકો (નડુિં :) ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો (ના) કોઈ પુરુષ (વર્મા: નં) ક્રિયાના ફળને (પ્રોતિ) પામે છે. ભાવાર્થ આમ છે-જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી. ૨૦-૧૫ર.
(શાર્દૂલવિક્રીડિત)
त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किच्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। २१-१५३ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “ચેન ત્યસ ” તે તિ વયં ન પ્રતી:'' (પેન) જે સમ્યગ્દષ્ટિ જીવે (નં ત્ય$) કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો (DR) અભિલાષ (ત્ય$) સર્વથા મમત્વ છોડલ છે (સં.) તે સમ્યગ્દષ્ટિ જીવ (ર્મ તે) જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (રૂતિ વયં ન પ્રતીમ:) એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ‘‘વિન્તુ'' કાંઈક વિશેષ-“એચ પિ'' આ સમ્યગ્દષ્ટિને પણ ‘‘અવશેના
ત: ગપિ વિન્વિત્ પે ર્મ માપતેતુ'' (નવશેન) અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ત: પિ વિન્વિત 9િ ) પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે (બાપતેત) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. ‘‘તસ્મિન જાપતિને'' અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં “ “જ્ઞાની દિં પુરુતે'' (જ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ (ડુિં તે) અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? “ “મથ ન તે '' સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી? “ “ રૂતિ'' ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “નાનાતિ :'' જ્ઞાયક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com