________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ-અધિકાર
૩૯
કરે છે એવા (વોલાદન ઝિમ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યાદષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યાષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે-ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. ‘‘નિમૃત: સન સ્વયં પ્રથમ પુણ્ય'' (નિમૃત:) એકાગ્રરૂપ (સન) થતો થકો ( મ) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ) વસંવેદનપ્રત્યક્ષપણે (૫૫) અનુભવ કર. ““Fાસમ'' વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને. ““u'' વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપ પ્રાપ્તિ છે, તે જ કહે છે-“નનું હૃયસરસિ પુંસ: અનુપવ્યિ : મિ ભાતિ'' (નવુ) હે જીવ! ( સરસ) મનરૂપી સરોવરમાં છે (પુન:) જે જીવદ્રવ્ય તેની (અનુપલબ્ધિ:) અપ્રાપ્તિ (વિરું ભાતિ) શોભે છે શું? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી; “ “ર ઉપલબ્રિ:'' (૨) છે તો એમ જ છે કે (ઉપસધ્ધિ:) અવશ્ય પ્રાપ્તિ થાય છે. કેવું છે જીવદ્રવ્ય?
“પુનિત મિનધાન્ન.'' (પુનાત) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (મિનીમ્ન:) ભિન્ન છે-ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો, એવું છે. ૨-૩૪.
(અનુષ્ટ્રપ)
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।। ३-३५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “શયમ નીવ: રૂચાન'' (3યમ) વિદ્યમાન છે એવું (નીવડ) ચેતનદ્રવ્ય (ફયાન) આટલું જ છે. કેવું છે? “ “વિચ્છશgિવ્યાસર્વસ્વસાર:'' (વિ-શ9િ) ચેતનામાત્ર સાથે (વ્યાસ) મળેલા છે (ર્વસ્વIR:) દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો જેના એવું છે. “ “મની સર્વે પિ પૌતિવા: ભાવ: મત: તિરિn:'' (ની) વિદ્યમાન છે એવા, (સર્વે ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ જેટલા છે તે બધા, (પૌનિવI:) અચેતન પુદ્ગલદ્રવ્યથી ઊપજ્યા છે એવા (ભાવ:) અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવપરિણામો (મત:) શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુથી (તિરિn:) અત્યંત ભિન્ન છે. આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. ૩-૩૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com