________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
સમયસાર-કલશ
ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂલવિક્રીડિત)
लोक: कर्म ततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादिनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम्।।३-१६५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “દો લયમ સચદાત્મા છત: fપ ઘુવમ્ વ
પૈતિ'' (દો) હે ભવ્યજીવ! (મયમ સભ્યદાત્મા) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ જીવ (ત: પિ) ભોગસામગ્રીને ભોગવતાં અથવા નહિ ભોગવતાં (ધ્રુવમ) અવશ્ય (વ) નિશ્ચયથી (વર્ષે ન તિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““RITલીન ઉપયોગભૂમિ નયન'' (રાવીન) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને (૩૫યો ભૂમિન) ચેતનામાત્ર ગુણ પ્રત્યે (નયન) નહિ પરિણમાવતો થકો, ‘‘છેવલં જ્ઞાન ભવેત'' માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-આત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી. “ततः लोकः :कर्म अस्तु च तत् परिस्पंदात्मकं कर्म अस्तु अस्मिन् तानि करणानि સન્ત ૨ તત્ વિવિવ્યાપા ને કસ્તુ'' (તત:)તે કારણથી (સોર્ન સ્તુ) કાર્મણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો કેવું છે તેવું જ રહો, () અને (તત્ પરિસ્પન્દાત્મ વર્મ સસ્તુ) એવા છે જે આત્મપ્રદેશÉપરૂપ મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો, તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં? (મિન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં. (તાને વરને સસ્તુ) તે પાંચ ઈન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો (૨) અને (તત્વ વિદ્-રિવ્યાપાનો કસ્તુ) પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો થતો હતો તેવો જ રહો, તથાપિ શુદ્ધ પરિણામ થતાં કર્મનો બંધ નથી. ૩-૧૬૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com