________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
પરિણામ-પદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો सदा एव कर्तृ कर्म एकम् इष्यते " (સવા વ) સર્વ કાળે (ŕ) કર્તા અર્થાત્ પરિણમે છે જે દ્રવ્ય અને (ર્મ) કર્મ અર્થાત્ દ્રવ્યનો પરિણામ (પુન્ દૃષ્યતે) એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્દગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે તેથી કર્તા છે; અને તે જ કર્મ છે, કેમકે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;–એમ (રૂષ્યતે) વિચારતાં ઘટે છેઅનુભવમાં આવે છે. અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્ય કર્તા, અન્ય દ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ–એવું તો અનુભવમાં ઘટતું નથી; કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્ય-વ્યાપકપણું નથી. ૧૮
૨૧૦.
૨૦૦
સમયસાર-કલશ
..
( નર્કટક )
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत् ।
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ।। १९-२११ । ।
""
""
શ્લોકાર્થ:- ‘નનુ નિ'' ખરેખર ‘‘પરિણામ: વ'' પરિણામ છે તે જ विनिश्चयतः '' નિશ્ચયથી ‘‘ર્મ'' કર્મ છે, અને सः परिणामिनः एव भवेत्, અપરસ્ય ન મવૃત્તિ'' પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે, અન્યનો નહિ (કા૨ણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો ); વળી ‘‘ ર્મ ર્ત્તશૂન્યં ફઇ ન ભવતિ ' ' કર્મ કર્તા વિના હોતું નથી, ‘‘=’’ તેમ જ ‘‘ વસ્તુન: પુતયા સ્થિતિ: હૈં ન'' વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે ); તત: માટે ‘“તત્ વ ર્દૂ ભવન્તુ'' વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે). ૧૯-૨૧૧.
""
:
* પંડિત શ્રી રાજમલ્લજીની ટીકામાં ‘આત્મખ્યાતિ 'ના આ શ્લોકનો ‘ ખંડાન્વય સહિત અર્થ' નથી, તેથી ગુજરાતી સમયસારના આધારે અર્થસહિત તે શ્લોક અહીં આપવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com