________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી
૨૦૧
૨O૧
(પૃથ્વી)
बहिर्जुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्। स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते સ્વભાવવત્તનાછુ નઃ વિમિદ મોદિત: વિનશ્યાા ૨૦-૨૨૨ાા
ખંડાન્વય સહિત અર્થ:- જીવનો સ્વભાવ એવો છે કે સકળ શેયને જાણે છે. કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવું જાણશે કે શેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપણું ઘટતું નથી, જીવવસ્તુનો એવો જ સ્વભાવ છે કે સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે-“ “દ સ્વમાનનાના: મોદિત: વિરું વિનશ્યતે'' (૩૬) જીવ સમસ્ત જ્ઞયને જાણે છે એમ દેખીને (સ્વભાવ) જીવના શુદ્ધ સ્વરૂપથી (વનન) અલિતપણું જાણી (p:) ખેદખિન્ન થતો મિથ્યાષ્ટિ જીવ (મોહિત:) મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ ($િ વિનશ્યતે ) કેમ ખેદખિન્ન થાય છે? “યત: સ્વમાનિયત સવલમ "વ વસ્તુ છુષ્યતે'' (યત:) કારણ કે (સનમ વ વસ્તુ છે જે કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ઇત્યાદિ છે તે બધું (સ્વમાનિયતં) નિયમથી પોતાના સ્વરૂપે છે એવું (રૂધ્યતે) અનુભવગોચર થાય છે. આ જ અર્થ પ્રગટ કરીને કહે છે-“ “યદ્યપિ pદનન્તશgિ: સ્વયં વદિસ્કૃતિ'' (યદ્યપિ, જોકે પ્રત્યક્ષપણે એવું છે કે (પૂરત) સદાકાળ પ્રગટ છે (અનન્ત9િ :) અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય (સ્વયં દિ: સુવતિ) સ્વયં સમસ્ત શેયને જાણીને શેયાકારરૂપે પરિણમે છે-એવો જીવનો સ્વભાવ છે, “તથાપિ કન્યવક્વન્તર'' (તથાપિ) તોપણ (ન્યવક્વન્તરમ) એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય “સપ૨વસ્તુન: ન વિશતિ'' કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન શેયરૂપ થતું નથી, જ્ઞય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથીએવી વસ્તુની મર્યાદા છે. ૨૦-૨૧૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com