________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૧૯૯
શક્તિગર્ભિત (માસિT) ચેતનામાત્ર વસ્તુની (મિત: વાસ્તુ વ) સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે, અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. દષ્ટાન્ત આમ છે કે- “સૂત્રે પ્રોતા રૂવ'' જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે, માળા ગૂંથતાં અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જાઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે; તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી; જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે, ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર સત્તા અનુભવ કરવાયોગ્ય છે, તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી. ૧૭–૨૦૯.
( રથોદ્ધતા)
व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते વર્તે છર્મ વ સલૅનિષ્ણતા ૨૮-૨૨૦ ના
ખંડાન્વય સહિત અર્થ:-અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી ? ઉત્તર આમ છે કે-કહેવા માટે તો છે, વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે- “વ્યાવહારિદશ વ વવનં'' જજૂઠી વ્યવહારદષ્ટિથી જ ‘‘વર્તુ'' કર્તા “ “ઘ'' તથા “ “ વર્મ'' કરાયેલું કાર્ય ‘‘વિભિન્નમ રૂધ્યતે'' ભિન્ન ભિન્ન છે. જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તા-એવું કહેવા માટે સત્ય છે; કારણ કે યુક્તિ એમ છે. કે રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું. સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે; કારણ કે ““યતિ નિશન રિન્યતે'' (યતિ) જો (નિશ્ચયેન) સાચી વ્યવહારદષ્ટિથી (વિન્યતે) જોવામાં આવે, શું જોવામાં આવે? “ “વસ્તુ'' સ્વદ્રવ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com