________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સાધ્ય-સાધક અધિકાર
ર૬૧
જીવદ્રવ્યનો (સ્વભાવમદિન) સ્વભાવમહિમા અર્થાત્ સ્વરૂપની મોટપ (વિનયને) સર્વથી ઉત્કૃષ્ટ છે. કેવો છે મહિમા? “ “મમતાત મુત:'' આશ્ચર્યથી આશ્ચર્યરૂપ છે. તે શું છે આશ્ચર્ય ? “ત: ષાયતિ: સ્ટવનતિ'' (ાત:) વિભાવપરિણામશક્તિરૂપ વિચારતાં (વષય) મોહ-રાગ-દ્વેષનો (વરુત્તિ:) ઉપદ્રવ થઈને (વરાતિ) સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરિણમે છે, એવું પ્રગટ જ છે; ‘‘વત: શાંન્તિ: શસ્તિ'' ( ત:) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (શાન્તિ: મસ્તિ) ચેતનામાત્ર સ્વરૂપ છે, રાગાદિ અશુદ્ધપણું વિદ્યમાન જ નથી. વળી કેવું છે? “ “છતઃ મોપદતિઃ શસ્તિ'' (પર્વત:) અનાદિ કર્મસંયોગરૂપ પરિણમેલ છે તેથી (મ) સંસાર-ચતુર્ગતિમાં (૩પતિ:) અનેક વાર પરિભ્રમણ (શસ્તિ ) છે; “ “વિત: મુ િસ્મૃતિ'' (વત:) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (મુmિ: સ્મૃતિ) જીવવસ્તુ સર્વ કાળ મુક્ત છે એવું અનુભવમાં આવે છે. વળી કેવું છે? ‘‘ ત: નત્રિતયમ પતિ'' ( ત:) જીવનો સ્વભાવ સ્વપરજ્ઞાયક છે એમ વિચારતાં (ની) સમસ્ત જ્ઞયવસ્તુના (ત્રિતય) અતીત-અનાગતવર્તમાનકાળગોચર પર્યાય (સ્કૃતિ) એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; ““yત: ત્િ વાસ્તિ'' (ત:) વસ્તુને સ્વરૂપસત્તામાત્ર વિચારતાં (વિ) “શુદ્ધ જ્ઞાનમાત્ર' (વાસ્તિ) એમ શોભે છે. ભાવાર્થ આમ છે કે-વ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત શેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમ કે શેય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી. ૧૧-૨૭૪.
(માલિની)
जयति सहजतेजःपुञ्जमजत्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः।। १२-२७५।।
ખંડાન્વય સહિત અર્થ:- “gs: વિદ્યત્વે ૨: જયતિ'' અનુભવપ્રત્યક્ષ જ્ઞાનમાત્ર જીવવસ્તુ સર્વ કાળ જયવંત પ્રવર્તે. ભાવાર્થ આમ છે કે સાક્ષાત્ ઉપાદેય છે. કેવી છે? “સદનસેન:પુખ્તમMત્રિનોછીરૂવનવિનવિ7:'' (સદન) દ્રવ્યના સ્વરૂપભૂત (તેન:પુષ્પ) કેવળજ્ઞાનમાં (મyત) શેયરૂપે મગ્ન જે (ત્રિનોવી) સમસ્ત શેયવસ્તુ, તેના કારણે (ઉનત) ઊપજ્યા છે (વિનવિ7:) અનેક પ્રકારના પર્યાયભેદ જેમાં, એવી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com