________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ].
કર્તાકર્મ અધિકાર
પ૩
દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. “ “ વ્યાખ્યવ્યાપમાવસમ્ભવમ્ ઋતે વર્તુસ્થિતિ: વા'' ( વ્યાયવ્યાપમાન) પરિણામ-પરિણામીમાત્ર ભેદની (સવં) ઉત્પત્તિ (તે) વિના (વર્તુસ્થિતિ: 1) “જ્ઞાનાવરણાદિ ગુગલકર્મનો કર્તા જીવદ્રવ્ય” એવો અનુભવ ઘટતો નથી, કારણ કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ૪-૪૯.
(ગ્નગ્ધરા )
ज्ञानी जानन्पीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५-५० ।।
ખંડાન્વય સહિત અર્થ:- “યાવત વિજ્ઞાનાર્જ: ન વસ્તિ તાવત બનયો: વર્તવક્રમતિઃ અજ્ઞાનતિ ભાતિ'' (ચાવત) જેટલો કાળ (વિજ્ઞાનાર્વિ:) ભેદજ્ઞાનરૂપ
અનુભવ (ન વાસ્તિ) પ્રગટ થતો નથી (તાવ) તેટલો કાળ (મનયો:) જીવપુદ્ગલ વિષે (વર્તુ-ર્મ-જનમતિ:) “જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય” એવી છે જે મિથ્યા પ્રતીતિ તે (જ્ઞાનાત ભાતિ) અજ્ઞાનપણાથી છે; વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. કોઈ પ્રશ્ન કરે છે કે “જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ ” તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે? “ “જ્ઞાની પુન: ૨ વ્યાકૃવ્યાખ્યત્વમ અન્ત: વયિતુમ સદી'' (જ્ઞાન) જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ (૨) અને (પુન:) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (વ્યાકૂ-વ્યાખ્યત્વમ) પરિણામીપરિણામભાવે (અન્ત: નધિતુમ) એક સંક્રમણરૂપ થવાને (સદી ) અસમર્થ છે, કેમ કે ‘‘નિત્યમ્ અત્યન્તમે વાત'' (નિત્યમ) દ્રવ્યસ્વભાવથી (અત્યન્તમેડા) અત્યન્ત ભેદ છે. વિવરણ-જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતનસ્વભાવ, એ રીતે ભેદ ઘણો છે. કેવો છે જ્ઞાની ? “ “ફમાં સ્વપ૨પરિતિં નાનન
પિ'' (રૂમાં) પ્રસિદ્ધ છે એવાં (0) પોતાનાં અને (૫૨) સમસ્ત જ્ઞયવસ્તુઓના (પરિલિં) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો (નાનનો જ્ઞાતા છે. (f)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com