________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
ગુરુની સમીપ સૂત્રનો ઉપદેશ મળતાં અનુભવ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેઓ અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય છે? ઉત્તર આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે. તે જ કહે છે-““તે વ સત્તતં મુહુરવત્ વિવIST: સ્પ:' (તે વ) તે જ જીવો (સત્તત) નિરંતરપણે (મુટ્ટરવલ્) અરીસાની પેઠે (વિવIRT:) રાગદ્વેષ રહિત () છે. શાનાથી નિર્વિકાર છે? ‘‘પ્રતિનિનિમજ્ઞાનન્તભાવસ્થમાવૈ.'' (પ્રતિનિન) પ્રતિબિંબરૂપે (નિમગ્ન) ગર્ભિત જે (અનન્તભાવ) સકળ દ્રવ્યોના (સ્વા.) ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકાર છે. ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદ્દીપ્ત થાય છે, તેમના ભાવ અર્થાત્ ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકારરૂપ અનુભવ છે. ૨૧.
(માલિની)
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्माऽनात्मना साकमेक: किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।। २२।।
ખંડાન્વય સહિત અર્થ:- ““નીત મોદમ ચતુ'' (નતિ) સંસારી જીવરાશિ (નોમ) મિથ્યાત્વપરિણામને (ત્યનતુ) સર્વથા છોડો. છોડવાનો અવસર કયો? “ “ડવાની'' તત્કાળ. ભાવાર્થ આમ છે કે શરીરાદિ પરદ્રવ્યો સાથે જીવની એકત્વબુદ્ધિ વિદ્યમાન છે, તે સૂક્ષ્યકાળમાત્ર પણ આદર કરવાયોગ્ય નથી. કેવો છે મોહ? “ “માનન્મનીä'' (માનY) અનાદિકાળથી (તીકં) લાગેલો છે. ““જ્ઞાનન રસયા'' ( જ્ઞાનમ) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (૨સયત) સ્વાનુભવ-પ્રત્યક્ષપણે આસ્વાદો. કેવું છે જ્ઞાન? ““સવાનાં રોવન'' (સિવાના) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ સમ્યગ્દષ્ટિ જીવોને (જીવન) અત્યંત સુખકારી છે. વળી કેવું છે જ્ઞાન? “ઉદ્ય'' ત્રણે કાળ પ્રકાશરૂપ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આમ કરતાં કાર્યસિદ્ધિ કેવી થાય છે? ઉત્તર કહે છે-““રૂદ વિન : માત્મા સનાત્મના સામ તાલાચવૃત્તિમ વાપિ ને થમ િન વિનયતિ'' (દ) મોહનો ત્યાગ, જ્ઞાનવસ્તુનો અનુભવ-આમ વારંવાર અભ્યાસ કરતાં (નિ ) નિઃસંદેહપણે (:)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com