________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
(માલિની)
इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तै: कृतपरिणतिरात्माराम एव प्रवृतः।। ३१।।
ખંડાન્વય સહિત અર્થ:- “જીવ યમ ઉપયોગ: સ્વયમ પ્રવૃત્તિ:'' (વ) નિશ્ચયથી જે અનાદિનિધન છે એવું (લયન) આ જ (૩૫યો :) જીવદ્રવ્ય (સ્વયમ ) જેવું દ્રવ્ય હતું તેવું શુદ્ધપર્યાયરૂપ (પ્રવૃત્ત:) પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય શક્તિરૂપે તો શુદ્ધ હતું પરંતુ કર્મસંયોગપણે અશુદ્ધરૂપ પરિણમ્યું હતું; હવે અશુદ્ધપણું જવાથી જેવું હતું તેવું થઈ ગયું. કેવું થતાં શુદ્ધ થયું? ““રૂતિ સર્વે: કન્યમા સદ વિવે સતિ'' (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે (સર્વેદ) શુદ્ધ ચિતૂપમાત્રથી ભિન્ન એવા સમસ્ત (અન્યમા: સદ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (વિવે) શુદ્ધ ચૈતન્યનું ભિન્નપણું (સતિ) થતાં. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણના પાનાને તપાવતાં કાલિમા જતી રહેવાથી સહજ જ સુવર્ણમાત્ર રહી જાય છે તેમ મોહેં–રાગ-દ્વેષરૂપ વિભાવપરિણામમાત્ર જતાં સહજ જ શુદ્ધ ચૈતન્યમાત્ર રહી જાય છે. કેવી થતી થકી જીવવસ્તુ પ્રગટ થાય છે? ““મેં માત્માનમ વિક્રત'' (૧) નિર્ભદ-નિર્વિકલ્પ ચિકૂપ વસ્તુ એવો જે (માત્માનમ) આત્મસ્વભાવ તે-રૂપ (વિક્રતુ) પરિણમી છે. વળી કેવો છે આત્મા? “ર્શનજ્ઞાનવૃત્તે: તપરિતિ:'' (૦ર્શન) શ્રદ્ધા-રુચિ-પ્રતીતિ, (જ્ઞાન) જાણપણું, (વૃતૈ:) શુદ્ધ પરિણતિ-એવાં જે રત્નત્રય તે રૂપે (વૃત) કર્યું છે (પરિતિક) પરિણમના જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે. કેવાં છે દર્શન-જ્ઞાન-ચારિત્ર? ““પ્રતિપરમાર્થે.' (પ્રતિ ) પ્રગટ કર્યો છે (પરમાર્થે.) સકલકર્મક્ષયલક્ષણ મોક્ષ જેમણે એવાં છે. ભાવાર્થ આમ છે કે “સમ્પર્શવજ્ઞાનવારિત્રા મોક્ષમા:' એવું કથન તો સર્વ જૈનસિદ્ધાન્તમાં છે અને તે જ પ્રમાણ છે. વળી કેવો છે શુદ્ધજીવ? ‘‘ત્મિારામ'' (માત્મ) પોતે જ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com