________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
અર્થાત્ છોડયું છે રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું જેણે એવો (પશ્યન્ત) શ્રદ્ધો-પ્રતીતિ કરો-એવો અનુભવો. ભાવાર્થ આમ છે કે-જેમ જીવનો જ્ઞાનગુણ સ્વભાવ છે, તે જ્ઞાનગુણ સંસાર-અવસ્થામાં અથવા મોક્ષ-અવસ્થામાં છૂટતો નથી; તેમ રાગાદિપણું જીવનો સ્વભાવ નથી, તોપણ સંસાર-અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ–રાગ-દ્વેષરૂપ અશુદ્ધપણાને લીધે વિભાવરૂપે જીવ પરિણમે છે અને ત્યાં સુધી કર્તા છે. જીવને સમ્યકત્વગુણ પરિણમ્યા પછી આવો જાણવો-““ઉદ્ધતવો ઘાનિયત'' (ઉદ્ધત) સકળ શેય પદાર્થ જાણવા માટે ઉતાવળા એવા (વોઇધામ) જ્ઞાનનો પ્રતાપ છે (નિયતં) સર્વસ્વ જેનું, એવો છે. વળી કેવો છે? “ “સ્વયં પ્રત્યક્ષમ'' પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો છે? “ “મને'' ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. વળી કેવો છે? “જ્ઞાતાજમ'' જ્ઞાનમાત્રસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘પરમ છે'' રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. ૧૩-૨૦૫.
(માલિની)
क्षणिकमिदमिहैक: कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम्। अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।१४-२०६ ।।
ખંડાન્વય સહિત અર્થ- બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે- ““રુદ : નિગમનસિ વર્તમોત્રો: વિમેન વિઘ7'' () સાંપ્રત વિદ્યમાન છે એવો (5:) બૌદ્ધમતને માનવાવાળો કોઈ જીવ (નિર્ગમનસિ) પોતાના જ્ઞાનમાં (વર્તમોત્રો:) કર્તાપણા-ભોક્તાપણાનો (વિમેમ વિધ?) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે-તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે. એવું કેમ માને છે? ““રૂમ માત્મતત્વે ક્ષણમ્ વત્પયિતા'' (રૂમ માત્મતત્વે) અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય, તેને (ક્ષ મ છત્પયિત્વા) ક્ષણિક માને છે અર્થાત જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિનિધન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com