________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૧૯૩
“માત્મ: વર્તુતi fક્ષસ્વા'' (માત્મનઃ) જીવને (વર્તતાં) પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું ( ક્ષિા ) સર્વથા મટાડીને (-નહીં માનીને) ક્રોધ કરે છે. વળી કેવું માને છે? ““ર્મ વ્ર વર્તુ તિ પ્રતિવર્ષ'' (વર્ષ ) એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (વર્ત) રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે (રૂતિ પ્રવિતવર્ય) એવું ગાઢપણું કરે છે–પ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે? “દત:'' પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યાષ્ટિ છે. ૧૨-૨૦૪.
(શાર્દૂલવિક્રીડિત)
माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्याहताः कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधाद्धः। ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।।१३-२०५।।
ખંડાન્વય સહિત અર્થ- એમ કહ્યું હતું કે સ્યાદ્વાદસ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું. તેનો ઉત્તર છે- ““ની સાઈતા: પિ પુરુષ વર્તારમ મા પૂશસ્તુ'' (મી) વિધમાન જે (સાઈતા: 9િ) જૈનોક્ત સ્યાદ્વાદસ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યગ્દષ્ટિ જીવો તે પણ (પુરૂષ) જીવદ્રવ્યને (કર્તારમ્) અકર્તા અર્થાત્ રાગાદિ અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કર્તા નથી એવું (મા મ્યુશનુ) ન અંગીકાર કરો. કોની જેમ? “સરળ્યા: '' જેમ સાંખ્યમતવાળા જીવને સર્વથા અકર્તા માને છે તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. કેવું માનવાયોગ્ય છે તે કહે છે-“સવા તે મેવાવવોપાત ઘ: સ્તર વિન નયન્તુ તુ $á નું વ્યુત વર્તમામ પશ્યન્તુ'' (સવા) સર્વ કાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે (તે) જીવદ્રવ્યને, (ભેલાવવોથાત્ અધ:) શુદ્ધસ્વરૂપ-પરિણમનરૂપ સમ્યકત્વથી ભ્રષ્ટ મિથ્યાદષ્ટિ હોતું થયું મોહ–રાગ-દ્વેષરૂપ પરિણમે છે તેટલો કાળ, (વર્તાર નિ નયન્ત) કર્તા અવશ્ય માનો અર્થાત્ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતનપરિણામનો કર્તા જીવ છે એમ અવશ્ય માનો-પ્રતીતિ કરો. (તું) તે જ જીવ (5ળું) જ્યારે મિથ્યાત્વપરિણામ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપ સમ્યકત્વભાવરૂપે પરિણમે છે ત્યારે (ન્ન વ્યુતવર્તુભાવમ) તેને કર્તાપણા વિનાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com